navgujarat samay of 25082015

Post on 12-Jan-2016

18 Views

Category:

Documents

14 Downloads

Preview:

Click to see full reader

DESCRIPTION

Navgujarat Samay newspaper of gujarat of dt.25082015

TRANSCRIPT

૨૫મીએ બંધ..?પાટીદારો ધંધા, રોજગાર અને ઘરકામ પણ ૨૫મીએ બંધ રાખવા સંદશેા વહેતા થયા > p2

કર ણ્ાવતીમ્ં ચૂંટરીઆજ ેકણાણાવતીમાં હાઇપ્ોફાઇલ ચૂંટણી, મોડી રાત્ ેપરરણામની

શકયતા, વાંચો > p3નવગુજરાત સમય | અમદાવાદ | શુક્રવાર | ૨૧ ઓગસ્ટ, ૨૦૧૫

હાર દ્િકના ‘આપ’ની તરફેણના ટ્ વટથી ચચાદિગાંધીનગર: ભાજપ સરકાર સામે ઉગ્ર

આંદોલન ચલાવી રહેલા પાટીદાર અનામત આંદોલન સમમમતના કનવીનર હામદદિક પટેલની પાછળ

કોનું સમરદિન છે તે ચચાદિનો મવષય બનયો છે તયાર ેએક નવો મવવાદ બહાર આવવા પામયો છે. હામદદિક પટેલના નામે કરાયલેા ટ્વટ સોમિયલ મીડિયામાં વાઇરલ રયા છે. જેમાં હામદદિક દ્ારા નરનેદ્ર મોદી માટે અણછાજતા િબદો લખાયા છે જયારે અરમવંદ કેજરીવાલની તરફેણ કરવામાં આવી છે જેના લીધ ેહામદદિક આપનો કાયદિકર છે તવેા સંદિેા ફરતા રયા છે. કોંગે્રસના નતેા કમપલ મસબબલ દ્ારા એમ કહેવાયું છે કે, ગુજરાતનો દરકે યવુાન બેકાર છે તેન ેપણ હામદદિકે ટ્વટમાં સમરદિન કયુું છે.

જીપીએસસી ક્ાસ-૧-૨ રરિર્મનંુ પરરણામ જાહેર અમદાવાદ: જીપીએસસી દ્ારા ઓકટો. ૨૦૧૪માં લવેાયલેી કલાસ ૧-૨ની મરિમલમ પરીક્ાનંુ પડરણામ મોિી રાતે્ જાહેર કરવામાં આવયુ ંછે. આઠ મમહનાના લાંબા ઇંતજેાર પછી જાહેર કરાયલેા પડરણામમાં કુલ ૨૯૬૦ ઉમેદવારો પાસ કરવામાં આવયા છે. અગાઉ ૨૪મી ઓગસટે પડરણામ જાહેર કરવાની જાહેરાત કરી હતી પરતં ુતનેા ચાર મદવસ પહેલાં જ ત ેજાહેર કરી દવેાયું છે. આ પડરણામ જીપીએસસીની વબેસાઇટ પર મુકાયું છે.

ખાતા સથરગત કરવાના કેસમાં રતસતા જવાબ રજ ૂકરશેઅમદાવાદ: ગુલબગદિ સોસાયટીમાં મયમુિયમ બનાવવાના નામે ફંિ ઉઘરાવીન ેતનેો અંગત ઉપયોગ કરવાના કેસમાં મતસતા સેતલવાિ અન ેતેમના પમત જાવેદ આનંદ સામે નોંધાયલેી ફડરયાદ બાદ બંનનેા બેંક ખાતા ક્ાઇમ બ્ાનચ દ્ારા સરમગત કરાયા હતા. આ ખાતા પનુ: ખોલવા માટે મતસતાએ હાઇકોટ્ટમાં કરલેી મપડટિનમાં ક્ાઇમ બ્ાનચે જવાબ રજૂ કરતાં મતસતાએ જવાબ આપવા સમય માગતા કેસની સુનાવણી એક સપતાહ બાદ હાર ધરાિે.

અરાઉન્ડ ધ િસટી

લાંબી રકિક બાદ ૨૫મી ઓગસટ મંગળવાર ેપાટીદારો દ્ારા અનામતની માગણી બુલંદ કરવા માટેની મહારલેી યમુનવમસદિટી પાસે આવલેા જીએમિીસી ગ્રાઉનિ ખાત ેયોજવાની પોલીસની ઓફર સવીકારી તયારબાદ આંદોલન સમમમતના અગ્રણીઓ અન ેકટનવનર હામદદિક પટેલ સરળ જોવા પોલીસ સાર ેપહોંચયા હતા. ડરવરફ્રનટ પર પાટીદારો આવી ન ચઢે ત ેમાટે ત ેતરફ જતાં તમામ રસતા પોલીસે ગુરવુાર ેબલોક કરી દીધા હતા. એટલું જ નહી ંકિક બંદોબસત પણ ગોઠવવામાં આવયો હતો. - શલૈષે સોલંકી, પંકજ શકુલ

હાિ દ્િકની પીછેહઠ, રરવરફ્રનટ પર માત્ર પારકિંગ, GMDC ગ્ાઉન્ડમાં સભાનવગુજરાત સમય > ગાંધીનગર-- એક મહિનાથી અમદાવાદના રિવિફ્રન્ટ પિ જ િલેી અન ેસભા યોજાશે તવેું કિેતા પા્ટીદાિ આંદોલન સહમહતના કનવીનિ િાહદદિક પ્ેટલન ે છેવ્ેટ નમતું જોખી ૨૫મીએ જીએમડીસી ગ્ાઉનડ પિ સભા મા્ેટ સંમહત આપવી પડી છે. પોલીસ તંત્ર, અમદાવાદ મયહુનહસપલ કોપપોિશેન અન ેિાહદદિકની સહમહતના અગ્ણીઓની મીર્ંટગમાં સવાદિનમુત ે રિવિફ્રન્ટ પિ માત્ર પારકિંગ કિવા અન ેજીએમડીસી ગ્ાઉનડ પિ જ સભા સાથ ેિલેી યોજવાની મંજિૂી આપવાનો હનણદિય લેવાયો િતો. ત ેસાથ ેજીએમડીસી ગ્ાઉનડ પિ સભા અન ે ત ે પછી કલેક્ટિ કચિેી જનાિી િલેીની તયૈાિીઓ પણ શરૂ કિી દવેામાં આવી િતી. િલેીનો નવો રૂ્ટ પણ િવે જાિેિ કિાશે. સિકાિ સમક્ષ ઓબીસીમાં અનામતની માગણીનો મોિચો િવે

જીએમડીસી ગ્ાઉનડ પિથી બુલંદ કિાશે. આંદોલન સહમહતના અગ્ણી

કેતન પ્ેટલ તથા અનય સભયો, ડેપય્ુટી મયહુનહસપલ કહમશનિ હસધ્ાથદિ ખત્રી અન ેસેક્ટિ-૧ના િાજીવ િજંન ભગત હવગિેનેી પહવિમ ઝોનની કચિેી ખાતે ગિુવુાિ ેબપોિ ેલાંબી મીર્ંટગ ૨૫મીએ આંદોલન મા્ેટ શિેિની બે હવિા્ટ જગયા પ્ેટલ સમાજન ેઆપી દવેાનો હનણદિય લેવાયો િતો. જો કે બે કલાક દિહમયાન પ્ટેલ સમાજના પ્રહતહનહ્ઓએ શરૂઆતમાં રિવિફ્રન્ટ પિની જગયા મા્ેટ જ આગ્િ િાખયો િતો પિતં ુપોલીસ અને મયહુન. તંત્રએ લાખો લોકો આવવાના િોઇ સિુની જાનમાલની સલામતીને જોતા તે જગયા નાની િોવાની િજઆૂત કિી િતી. છેવ્ેટ જીએમડીસી ગ્ાઉનડ પિ સભા યોજવાનો હનણદિય લેવાયો િતો. જમેાં ૩ લાખ લોકો આવશે તવેી ગણતિીએ મંજિૂી અપાઇ છે.

આ અંગ ેસહમહતના અગ્ણી કેતન પ્ેટલે જણાવયુ ં િતું કે, અગાઉ જયાિે રિવિફ્રન્ટ પિ િલેી-સભા કિવાની વાત િતી તયાિે અમન ેએવો અંદાજ િતો કે ૫૦ િજાિ જ્ેટલા લોકો જ આવશે

પિતં ુજમે આંદોલન લાંબુ ચાલયું તમે લાખો લોકો આવશે તવેી ગણતિી છે. તથેી કાયદિકિોએ એવો હનણદિય કયપો છે કે કોઇ જાનિાહન કે દરુદિ્ટના ન થાય ત ેમા્ેટ રિવિફ્રન્ટની જગયા માત્ર પારકિંગ મા્ેટ

જ વપિાશે અન ેજીએમડીસી ગ્ાઉનડ-ગજુિાત યહુનવહસદિ્ટી ખાત ે િલેી અને સભા યોજાશે. ડીવાયએમસી હસધ્ાથદિ ખત્રીએ જણાવયુ ંિતું કે, રિવિફ્રન્ટ પિ ફકત પારકિંગ મા્ેટ જ કોપપોિશેન દ્ાિા મંજિૂી અપાઇ છે. સેક્ટિ-૧ આિ.આિ. ભગત ેપણ રિવિફ્રન્ટ ખાત ેમાત્ર પારકિંગ મા્ેટ જ મંજિૂી આપી િોવાની અિજી મળી િોવાનું કહંુ િતું. આ હનણદિયના કાિણે િાહદદિક પ્ેટલની સિકાિી તંત્ર સામનેી પ્રથમ લડાઇમાં જ િાિ થઇ િોવાની વાત પણ શરૂ થઇ જવા પામી િતી. અતયાિ સુ્ી િાહદદિક પ્ેટલ તમેના ભાષણમાં લાખો લોકો આવશે અન ેિલેી તો રિવિફ્રન્ટ પિ જ થશે તવેી જાિેિાત કિતા િહા િતા. બુ્વાિ ેિાતે્ર રિવિફ્રન્ટની મલુાકાત લી્ી તયાિે પણ રિવિફ્રન્ટ પિ સભા નિીં થાય તવેો કોઇ અંદશેો ભખૂ િડતાળ પિ બેઠેલા કાયદિકિોન ેઆપયો ન િતો અન ેમીર્ંટગમાં તંત્રની વાત સવીકાિી લી્ી િતી.

પટેલ અગ્રણીઓન ેપોલીસ અન ેમયમુન. તંત્એ ડરવરફ્રનટ માત્ પાડકિંગ માટે જ અપાિે તમે કહેતા દરખાસત સવીકારવી પિી, લાખો લોકો આવવાના હોવારી સરળ બદલયુ:ં કેતન પટેલ

રરવરફ્રનટ પર મંજરૂી નહીં છતાં અટકચાળાની ્ હેશતડરવરફ્રનટ હવ ેમાત્ વાહન પાડકિંગ માટે જ આપવામાં આવિે અન ેસભા જીએમિીસી ખાત ેરિ ેત ેસપષટ રઇ ગયું હોવા છતાં પોલીસ તંત્ન ેએવી ફિક છે કે ડરવરફ્રનટન ેજે રીત ેહામદદિક પટેલ અન ેતમેના કટ્ટર સમરદિકોએ રિસેટીજ ઇસય ુબનાવયો હતો. તને ેધયાનમાં લઇન ે૨૫મીએ ડરવરફ્રનટ પર વાહનો મસવાય કોઇ જ પબલીક આવી ન િકે તનેું ધયાન રાખવામાં આવિે. બુધવારે રાત્ ેહામદદિક પટેલ જયાર ેભખૂ હિતાળ પર બેઠેલા લોકોન ેમળવા આવયા તયારે પણ ડરવરફ્રનટ પર સભા કેમ ના યોજવી ત ેમુદ્ો ઉઠવા પામયો હતો. ત ેવખતે અગ્રણીઓએ એકવખત ડરવરફ્રનટ પર મંજૂરી તો મળવા દો તમે કહીન ેવાત વાળી લીધી હતી. ગુરવુાર ેબપોર ેપણ પમવિમ િોનની કચેરીમાં ડરવરફ્રનટ પર પાડકિંગની મંજૂરી બાદ મદનિે પટેલ નામના કાયદિકર ેસભા કરવી કે નહીં ત ેઅંગે જોઇિંુ તવેો ઉિાઉ જવાબ આપયો હતો. આ સમય ેપોલીસ અમધકારી પણ ઉપટસરત હતા. જો કે હાલ પોલીસ કોઇ વાતાવરણ બગિે નહી ંત ેમાટે અતયારરી જ અહી ંપોલીસ બંદોબસત મૂકી દવેામાં આવયો છે.

વલ્ભસ્નથી ગાંધીરરિજ સધુી પારકિંગની મંજરૂીઉસમાનપરુા િોનલ કચેરી ખાત ેપોલીસ અમધકારીઓ, મયમુન.ના િે.કમમિનરો તરા પાટીદાર આગેવાનો વચે્ સભા સરળ અંગે બેઠક યોજવામાં આવી હતી. બેઠક બાદ િે.કમમિનર આઇ.કે.પટેલ ેજણાવયુ ંકે, ડરવરફ્રનટ ઉપર રાજકીય કાયદિક્મો યોજવાની મંજૂરી આપવામાં આવતી નરી તમેજ ડરવરફ્રનટ ઉપર લાખો લોકો એકત્ રાય તો મુશકેલી સજાદિય ત ેબાબત આજે પાટીદાર આગેવાનો સારનેી બેઠકમાં જણાવાઇ હતી. ડરવરફ્રનટ ઉપર સભા યોજવારી િહેરીજનોને હાલાકી પિિે ત ેસમજીન ેપાટીદાર આગેવાનોએ જીએમિીસી ખાત ેસભા યોજવાની તયૈારી દિાદિવતાં મયમુન.એ પણ ડરવરફ્રનટના વલલભસદનરી ગાંધીમબ્જ સુધીના મવસતારમાં વાહન પાડકિંગની મંજૂરી આપી છે અન ેએટલું

જ નમહ પાડકિંગ માટે કોઇ પણ રિકારનો ચાજદિ વસુલ કરવામાં આવિે નમહ.

જોકે વાહન પાડકિંગમાં કોઇ જ જાતની મુશકેલી ન સજાદિય તનેી જવાબદારી આયોજકો તરા પોલીસ તંત્ની રહેિ ેતવેી મામહતી આપતાં િે.કમમિનર ેકહંુ કે, આ જગયામાં આિર ે૪૦૦ જેટલી બસ પાક્ક રઇ િકે તમે છે. તમેજ મંજૂરી આપવાની સાર ેસારે ડરવરફ્રનટમાં મયમુન.ની માલમમલકતન ેકોઇ જ જાતનું નકુસાન ન રાય તનેો ઉલલખે મંજૂરીપત્માં કરવામાં આવયો છે. સટે.કમમટીની બેઠક હોવા છતાં મયમુન.ના ત્ણ િે.કમમિનર આઇ.કે.પટેલ, મસદ્ારદિ ખત્ી તરા આર.બી.બારિ ઉસમાનપરુા િોનલ કચેરી ખાત ેપાટીદાર આગેવાનો સારેની બેઠકમાં ઉપટસરત રહા હતા.

ક્ષત્રિય-ઠાકોર સેનાન ેરાજય સરકારની દાનત પર શંકા, શક્ ત પ્રદશ્શનની ચીમકી

નવગુજરાત સમય > ગાંધીનગર-- િાજયનો પા્ટીદાિ સમાજ ઓબીસી કવો્ટામાં સમાવેશની માગણી કિ ેછે પિતં ુવાસતવમાં તઓે અનામત નાબૂદી કિવા માગ ેછે અને િાજય સિકાિ જ ેિીત ેબેિોક્ટોક વતદિતા પા્ટીદાિો પ્રતયે કૂણં વલણ દાખવી મિેિબાની કિી િિી છે તે જોતા સિકાિની દાનત પણ શંકા ઉપજાવે તેવી િોવાનો આક્ષેપ ઓબીસીની ક્ષહત્રય-ઠાકોિ સેના દ્ાિા કિવામાં આવયો છે. તે સાથે જો પા્ટીદાિને ઓબીસીમાંથી અનામત અપાશે તો ૫૪ ્ટકા ઓબીસી સમાજ પણ િોડ પિ આવીન ેઅન ેસિકાિન ેરિ ે બેસાડવા ચૂ્ંટણીઓમાં સિકાિન ેતમેની તાકાત બતાડશે તવેી ચીમકી પણ આપવામાં આવી િતી. ઓબીસી સમાજની માગણીન ેવાચા આપવા મા્ેટ િહવવાિે અમદાવાદમાં સુભાષ બ્ીજ સક્કલ પાસે િજજાિોની સંખયામાં ઓબીસી સમાજ એક હદવસના મિા્િણા કિશે તવેી જાિેિાત કિાઇ િતી.

ક્ષહત્રય-ઠાકોિ સેનાના પ્રમુખ અલપશે ઠાકોિ, મળૂ હનવાસી સેનાના પ્રમખુ દીપહસંિ ઠાકોિ અન ેઅનામત સમથદિન સહમહતના બાબુભાઇ વારલેા હવગેિેએ પત્રકાિ પરિષદમાં જણાવયું િતું કે, જે િીતે િાલ સસથહત સજાદિઇ િિી છે ત ેજોતા ઓબીસી સમાજના િક બચાવવા અન ેમાંડલ કહમશનની ભલામણો લાગ ુકિવા મા્ેટ ઓબીસી સમાજન ેહચંતા કિવી પડે તમે છે. િાલ ચૂ્ંટાયેલા ઓબીસીના ્ાિાસભયો-પ્રહતહનહ્ઓથી પણ સમાજન ેહનિાશા છે. ઓબીસીમાં ૧૪૬ જ્ાહતઓ છે પિતં ુઠાકોિ હવકાસ હનગમ કે સમાજને લગતા અનય બોડ્ડ-હનગમો મૃત:પ્રાય જેવી સસથહતમાં છે તેવો દાવો કિતા બોડ્ડન ેબે િજાિ કિોડ રૂહપયાનું ભંડોળ ફાળવવું જોઇએ તેવી પણ માગણી કિી િતી. જો એક કિોડ પા્ટીદાિોને ઓબીસીમાં સમાવવામાં આવે તો િાલના ઓબીસીના હવદ્ાથીથીઓન ેકોઇ તક જ ન મળે તવેી હચંતા પણ તમેણે વયકત કિી િતી.

અલપશે ઠાકોિે એવો ગંભીિ આક્ષપે કયપો િતો કે, પા્ટીદાિોનું આંદોલન એ િાલ મોજૂદ અનામત હસસ્ટમને નાબૂદ કિવાનો નવતિ પ્રયાસ છે

અન ેસંપણૂદિપણ ેઅનામત નાબૂદ કિવા જાણ ેસિકાિ પણ મદદ કિી િિી િોય તેમ પોલીસ મંજૂિી હવના િેલીઓ કાઢતા અને બેફામ હનવેદનો કિતા અગ્ણીઓ સામે કોઇ પગલા પણ લઇ િિી નથી. તનેી સામ ેઓબીસી, એસસી-એસ્ટી વગદિ પણ એક થશે. જો સિકાિન ેપગલા લેવા િોત તો જયાિે હવસનગિમાં ્ટોળાએ તોફાન કયુું અન ેભાજપના જ ્ાિાસભયની ઓરફસ સળગાવી તયાિે લેવા જોઇતા િતા તનેા બદલે કોઇની ્િપકડ કિવામાં આવી નથી અન ેિવ ેઆંદોલન વકિી િહું છે ત ેજોતા અમન ેસિકાિની દાનત પિ પણ શંકા જાય છે. સિકાિની મંજિૂી હવના આ્ટલી િેલીઓ થઇ જ ન શકે. અમ ેસિકાિન ેચતેવણી આપીએ છીએ કે પા્ટીદાિો મા્ેટ અલગ વયવસથા થાય તનેો વાં્ો નથી પણ જો અનામતમાંથી ભાગ અપાશે તો અમાિ ેપણ મદેાનમાં ઉતિવું પડશે. સિકાિની આ હનષફળતા છે અને ભાહવ પેઢી અંદિોઅંદિ ન ઝરડે તનેા મા્ેટ કંઇક કિવું પડશે. જે ્ાિાસભયો આંદોલનનું સમથદિન કિે છે તમેન ેઓબીસીના પણ વો્ટ લેવા પડશે ત ેભલૂવું ન જોઇએ. સિકાિની સહમહતમાં ઓબીસીનો સમાવશે નિીં િોવાનો પણ દાવો કયપો િતો. મખુયમંત્રી આનંદીબિેન પ્ેટલન ેપણ સમાજ અંગે િજઆૂત કિાઇ િોવાનું જણાવયુ ંિતું.

પાટી્ારો અનામત નાબૂ્ કરાવવા માગે છે

‘મો્ી જનમ ેઓબીસી પણ કમમે નહી’ંસરકારમાં ઓબીસીનો અવાજ સંભળાતો નરી તમે કહેતા ઓબીસી સમાજના અગ્રણીઓને મીડિયા દ્ારા છેલલા ૧૩ વષદિરી નરનેદ્ર મોદી મુખયમંત્ી હતા તયાર ેઓબીસી નતેૃતવ જ હતું તમે કહેવામાં આવયુ ંતયાર ેરસરિદ જવાબ મળયો હતો. તમેણે કહંુ હતું કે, મોદી સાહેબ જનમે ઓબીસી હતા પરતં ુકમમે ન હતા. વિારિધાન બનયા એટલ ેતમેણે પોત ેઓબીસી સમાજના હોવાનું અન ેઆ સરાન ેપહોંચતા બહુ તકલીફ પિી હોવાનું કહંુ પરતંુ ગુજરાતમાં ૧૩ વષદિ રહા હોવા છતાં ઓબીસી સમાજન ેતમેના િાસનમાં કિું મવિેષ મળયુ ંનરી.

RNI registration no. GUJGUJ/2014/55529 વષદિ ૨, અંક ૧૯૫ બેનટે, કોલમેન એનિ કંપની મલમમટેિ વતી મહતિે બુદ્ભટ્ટી

દ્ારા ફડિયા ચેમબર, ૧૩૯, આશ્રમ રોિ, અમદાવાદ ૩૮૦૦૦૯રી રિકામિત ફોન

નં. ૬૭૭૭૩૩૦૦, ફેકસ ૬૭૭૭૩૫૦૦ અને વધદિમાન પટબલિસદિ મલમમટેિ, વજેલપરુ,

અમદાવાદ ૩૮૦૦૫૧ દ્ારા મુમદ્રત. તંત્ી: અજય ઉમટ

૨૫મીએ શાળા-કોલજેો બંધ રાખવા આજ ેપાટીદારો આવેદનપત્ર આપશેનવગુજરાત સમય > અમદાવાદ-- ગજુિાત યહુનવહસદિ્ટી સાથે જોડાયલેી અન ેપવૂદિ સેન્ેટ અન ેહસસનડકે્ટ સભયો દ્ાિા ૨૫મીએ યોજાનાિી અનામત િલેીના તિફેણમાં શાળા-કોલેજો બં્ િાખવાની જાિેિાત કિી િતી. આ જાિેિાતના અનસંુ્ાનમાં આવતીકાલે સભયો દ્ાિા કુલપહત અન ે ડીઇઓને મળીન ેઆવદેનપત્ર આપીન ેઅનામત આંદોલનન ેસમથદિન આપવાની માંગણી

કિવામાં આવશે.યહુનવહસદિ્ટીના પવૂદિ હસસનડકે્ટ અને

સેન્ેટ સભયોએ થોડા હદવસ પિેલા જ અનામત આંદોલનના સમથદિનમાં એસીપીસી હબસલડંગ કેમપસમાં દખેાવો યોજયા િતા. આ દખેાવો સમય ેએવી જાિેિાત કિવામાં આવી િતી કે આગામી તા.૨૫મીએ નીકળનાિી અનામત િલેીની તિફેણમાં આ હદવસે તમામ શાળા-કોલેજો બં્ િાખવામાં આવશે. પૂવ્દિ હસસનડકે્ટ અન ેસેન્ેટ સભયો િવ ેએસપીજી એ્ટલે કે સિદાિ પ્ેટલ ગ્પૂમાં ભળી ગયા િોવાથી આ ગૂ્પ દ્ાિા આવતીકાલે બપોિે ૧૨-૩૦ કલાકે યહુનવહસદિ્ટીના કુલપહત એમ.એન.પ્ેટલન ેઆવદેનપત્ર આપીને અનામતની તિફેણમાં કોલેજો બં્ િાખવા અપીલ કિવામાં આવશે. આજ િીત ેઆ ગ્પૂ દ્ાિા ડીઇઓ એ્ટલે કે હજલલા હશક્ષણાહ્કાિીન ે મળીન ે પણ બપોિે ૧-૩૦ કલાકે આવદેનપત્ર આપવામાં આવશે. આ ઉપિાંત ગ્પૂ દ્ાિા જી્ટીયનુા કુલપહત અક્ષય અગ્વાલન ેમળીન ેબપોિે ૨-૩૦ કલાકે આવદેનપત્ર આપીન ેઆ

હદવસે કોલેજોન ેબં્ િાખવાની અપીલ કિવામાં આ વશે.

આ ઉપિાંત તા.૨૩મીથી એસપીજી ગ્ૂપ દ્ાિા દિેક કોલેજો, િોસ્ટેલ, યહુનવહસદિ્ટી સહિત તમામ જગયાઓ પિ પોસ્ટિ લગાવીન ે પ્ેટલ હવદ્ાથીથીઓને અનામતની તિફેણમાં શાળા-કોલેજોમાં ન જવા અપીલ કિાશે. સૂત્રો કિે છે ૨૫મીએ યોજાનાિી િલેીના સંદભદિમાં આજ ે યહુનવહસદિ્ટી પોલીસ સ્ેટશનમાં કે્ટલાક કોલેજના હપ્રસનસપાલન ેબોલાવીને કોઇ હવદ્ાથીથીઓ કે એસપીજીના આગવેાનો પોસ્ટિ લગાવવા કે અનય કોઇ પ્રવૃહતિ મા્ેટ આવ ેતો પોતાની િીતે પરિસસથહત સંભાળી લેવાની સૂચના આપવામાં આવી િતી. બન ે તયાંસુ્ી સંરષદિ ્ટાળવાની કામગીિી કિવા અને જરૂિ પડે તો પોલીસન ેજાણ કિવાની પણ સૂચના આપવામાં આવી િતી. જોકે, ગજુિાત યહનવહસદિ્ટીના કુલપહત એમ. એન. પ્ેટલે જણાવયુ ંિતું કે આ અંગ ેિજુ સુ્ી તમેની પાસે કોઈ િજઆૂત કિવા મા્ેટ આવયુ ંનથી.

૨૩મીરી કોલજે-હોસટેલમાં પોસટર લગાવીન ેમિક્ણરી અળગા રહેવા અપીલ કરાિે

n કોલેજોના આચાયયોને સંઘષ્ષમાં ન ઉતરવા સચૂના

ભાજપ ેઅગ્રણીઓન ેમાથા પર બરફ રાખી વત્શવા સૂચના આપીનવગુજરાત સમય > ગાંધીનગર-- િાજયમાં અગનજવાળાની જમે ફેલાઇ ચકેૂલાં પા્ટીદાિ અનામત આંદોલનના મામલે ભાજપનાં આગવેાનો અન ેકાયદિકિોન ેઆંદોલનકાિીઓ સાથે કોઇ પણ પ્રકાિના રષદિણમાં નહિ ઉતિવા અન ેમાથા ઉપિ બિફ િાખીન ેજ વતદિન કિવાની સૂચના આપવામાં આવી છે.

શિેિમાં ૨૫મી ઓગસ્ેટ પા્ટીદાિોની જંગી સભા યોજવાની જાિેિાત બાદ ભાજપ પ્રદશે નતેાગીિીએ બુ્વાિ ે મોડી સાંજે ખાનપિૂ કાયાદિલય ખાત ે ભાજપના િોદે્દાિો, કોપપોિ્ેટિો અન ે અનય આગવેાનોની બેઠક બોલાવી િતી. જમેાં દિકે જણાન ેઆંદોલનકાિીઓ સાથ ેકોઇ ચચાદિ કે દલીલો કિતી વખત ેઉગ્તા નહિ દાખવવા અન ેમાથા ઉપિ બિફ િાખીને જ જવાબ આપવાની સલાિ આપવામાં આવી િતી.

પ્રદશે નતેાગીિીએ બેઠકમાં ઉપસસથત

તમામન ેપા્ટીદાિ આંદોલન અંગ ેિાજય સિકાિના વલણની સપષ્ટતા કિવા તથા તમેાં કયા કયા પ્રકાિની અડચણો આવી શકે છે તનેી જાણકાિી પોતાના હવસતાિમાં તથા હમત્રવતુદિળમાં આપવાની સૂચના આપી િતી. એ્ટલુ જ નહિ આહથદિક િીત ે નબળા લોકોન ે સિાય આપવા અંગ ે હવચાિણા ચાલુ છે ત ેબાબતનો

ખાસ ફેલાવો કિવા જણાવાયુ િતું. પા્ટીદાિો અને સમાજના અનય વગદિન ેસાચી માહિતી પિૂી પાડવા સહરિય બનવા તમેજ સિકાિ કે આગવેાનો કોઇ

સમાજ હવરૂધ્ નથી તનેો પ્રચાિ કિવા સૂચના આપવામાં આવી િતી.

તદઉપિાંત ભાજપ નતેાગીિીએ મયહુન. ચૂ્ંટણી મા્ેટ વોડ્ડ સીમાંકન ફાઇનલ થઇ ગય ુછે અન ેઆગામી હદવસોમાં ચૂ્ંટણીની તાિીખ જાિેિ થશે તયાિબાદ તમામની જવાબદાિી વ્ી જવાની છે તમે જણાવતાં ભાજપના હવજય મા્ેટ કામે લાગી જવા સહિતની ચચાદિ કિી િતી.

પાટીદાર અનામત આંદોલનકારો સાથે કોઈપણ પ્રકારના

ઘર્ષણમાં નહીં ઉતરવા પણ તાકીદ

પાટીદારોના ટેકામાં પવૂ્શ કૃત્િ મંરિી ભાદાણીનું ભાજપમાંથી રાજીનામંુ

નવગુજરાત સમય > ગાંધીનગર-- જમે જમે પા્ટીદાિ આંદોલનને સમથદિન મળી િહું છે તમે તમે ભાજપમાં િિેલા પા્ટીદાિ અગ્ણીઓ મા્ટે કફોડી સસથહત સજાદિઇ િિી છે. ્ાિીના ્ાિાસભય નહલન કો્ટરડયા દ્ાિા પા્ટીદાિ અનામતને જાિિેમાં સમથદિન બાદ પૂવદિ કૃહષ મંત્રી બેચિ ભાદાણીએ પણ ભાજપમાથંી િાજીનામુ આપીન ેપા્ટીદાિ અનામત આંદોલનને પોતાનો ્ટેકો જાિેિ કયપો છે. જો કે મુખયમંત્રી આનંદીબિેન પ્ટેલ દ્ાિા પણ આ બાબતોની ગંભીિ નોં્ લેવાનું શરૂ કિાયું છે. તો પ્રદશે ભાજપ િજુ ૨૫મીની િલેી અન ેત ેપછી વ્ુ કે્ટલા અગ્ણીઓ જાિેિમાં કે છુપી િીતે આંદોલન કે તમેના અગ્ણીઓન ે્ેટકો

આપી િહા છે ત ેજોઇન ેચૂ્ંટણી પછી પગલા લેવા તયૈાિી કિી િહંુ છે.

િાજયભિમાં પા્ટીદાિ અનામતની માગ વ્ ુઉગ્ બની છે તયાિે અમિેલીના વતની િાજયના પવૂદિ કૃહષમંત્રી બેચિ ભાદાણીએ ભાજપમાંથી િાજીનામું આપી અનામત આંદોલનને ્ટેકો જાિેિ કયપો છે. એક સમયે નિેનદ્ર મોદી સામે પણ બગાવત કિનાિા બેચિ ભાદાણીએ ભાજપના તમામ િોદ્ાઓ પિથી િાજીનામું આપીને

પ્ેટલ આંદોલન સાથ ેિોવાનું કહું છે. એક તિફ સિકાિ આંદોલનને દબાવવાનો પ્રયાસ કિી િિી છે તયાિે લાઠીના પવૂદિ ્ાિાસભય અને

માજી કૃહષમંત્રી, મોિબી હવ્ાનસભા બેઠકના ભાજપના ઇનચાજદિ તથા રકસાન મોિચાના પ્રદશે ઉપાધયક્ષ બેચિભાઇ ભાદાણીના આ હનણદિયથી ભાજપમાં ભકંૂપની સસથહત સજાદિઈ છે. આ પવૂવે જીપીપીના પૂવદિ અગ્ણી અને િાલ ભાજપમાંથી ચૂં્ટાયલેા નહલન કો્ટરડયા પણ ્ ાિાસભય >> અનસંુધાન p7

n કો્ટડિયા સહિતના નતેાઓના સમર્ષનની ગંભીર નોંધ, ચંૂ્ટણી પછી પગલાં લવેાશે

અનામતની આગ: વડાપ્રધાન ેરાષ્ટ્ીય પ્રમુખ અત્મત શાહનો ત્હસાબ લીધો

નવગુજરાત સમય > ગાંધીનગર-- ગજુિાતભિમાં ચાલી િિેલી પા્ટીદાિ અનામત આંદોલનન ે લઇને વડાપ્ર્ાન નિનેદ્ર મોદીએ ભાજપના િાષટ્ીય અધયક્ષ અહમત શાિનો હિસાબ લી્ો િોવાનું જાણવા મળયુ ંછે. ગત સપતાિે ગજુિાતના મખુયપ્ર્ાન આનંદીબિેન, પ્રદશે પ્રમખુ આિ.સી. ફળદ ુસહિતના આગવેાનો નવી હદલિી જઇન ેઅહમત શાિન ેમળયા િતા અન ેસસથહતથી વાકેફ કિી માગદિદશદિન મળેવયું િતું. મોદીએ અહમત શાિન ેિજ ુસુ્ી આંદોલન શાંત ન પડવા અંગ ેનાિાજગી વયકત કિી િોવાની પણ હવગતો જાણવા મળી છે.

પા્ટીદાિ અનામત આંદોલનની આં્ી ઊભી થઇ તયાિે તનેા દોિીસંચાિ પાછળ ક્ેટલાક ભાજપી જ નેતાઓ, અસંતષુ્ટો િોવાની હવગતો બિાિ આવી િતી. એ્ટલંુ જ નિીં સમગ્ આંદોલનની

મોડસ ઓપિનેડાઇ પણ ભાજપ જવેી જ છે આ સંજોગોમાં સિકાિ અન ેસંગઠનને જ ેહવગતો મળી િતી તનેી ચચાદિ અહમત શાિ સાથે પ્રદેશ આગેવાનોએ કિી િતી. અહમત શાિ આંદોલનને િવા આપી િિેલા નેતાઓને એમની િીતે ‘સમજાવી’ને ગુજિાતની શાહંત અને િાજકીય સસથિતાને ડિોળાતી િોકાય એવો પ્રયાસ આ આગવેાનોનો િતો.

શાિે આપેલી હથયિી પ્રમાણે ગુજિાતમાં ભાજપ સિકાિે આંદોલનકાિીઓ સાથ ેવા્ટારા્ટો મા્ેટ દ્ાિ ખોલયા અને પ્ર્ાનોની કહમ્ટી બનાવયા પછી પણ કોઇ િીત ેઆંદોલનને ઠાિવાના પ્રયાસો સફળ થયા નથી. િવે

૨૫મી ઓગસ્ેટ અમદાવાદમાં મિાિલેી યોજવાની તૈયાિીઓ શરૂ થઇ ગઇ છે. આ મદેુ્ વડાપ્ર્ાન શરૂઆતથી જ પોતાની િીત ેહવગતો મળેવતા િોવાથી તેમણે મંગળવાિે હબિાિ જતી વખતે અહમત શાિ પાસેથી ગજુિાતની પણ સસથહતની જાણકાિી મળેવી િતી.

સૂત્રો કિે છે કે, આંદોલન શાંત થવાન ેબદલે વ્ાિ ેઆરિમક અન ેઉગ્ બની િહું છે ત ેઅંગ ેમોદીએ અહમત શાિ સમક્ષ નાિાજગી વયકત કિી િતી. પક્ષમાં ચાલતી ચચાદિ પ્રમાણ ેગજુિાતમાં મુખયપ્ર્ાન પ્રયાસો કિી િહા છે, પિંતુ કે્ટલાક આગેવાનો આંદોલનને આડકતિી િીતે િવા આપી િહા છે તેને અહમત શાિે લાલ આંખ કિીને શાંત કિી દવેા જોઇતા િતા. જોકે, િવે પ્રદશેમાંથી આ આંદોલન પાછળ કોણ છે એના અંગનેી સરળી હવગતો હદલિી મોકલવામાં આવી છે.

આંદોલનમાં છદ્મ રીત ેસંકળાયલેા ભાજપના આગેવાનોની યાદી મદલહી મોકલાઇ

ગા ંધીનગર: અમદાવાદના જીએમડીસી ગ્ાઉનડમાં ૨૫મી ઓગસ્ટ મંગળવાિના િોજ પા્ટીદાિો અનામત આંદોલન સહમહત દ્ાિા યોજાનાિી મિાિેલીમાં લાખોની જનમેદની ઉમ્ટે તેવા સંકેતને પગલે કાયદો-વયવસથાની સસથહતની જાળવણી પોલીસ મા્ટે મો્ટો પડકાિ બની િિેવાની છે. િાલને તબક્ ેપોલીસનું જાસૂસી તતં્ર એકદમ એલ્ટ્ડ થઈ ગયું છે. જેના ઈનપુ્ટના પગલે પોલીસ દ્ાિા તેમના આયોજનમાં વાિંવાિ ફિેફાિ કિાય છે. અગાઉ તેઓ પોલીસ કોનસ્ટેબલોને જવાબદાિી સોંપવાની ગણતિી િાખતા િતા પિંતુ િવે, એક માહિતી મુજબ અનામત કક્ષાના પોલીસ જવાનોને જોઈને કોઈ અડપલુ ન થઈ જાય તે મા્ટે િેલીની આગલી િિોળમાં એસઆિપી કે અનય કેનદ્રીય દળના જવાનોને જવાબદાિી સોંપવાની બાબતે હવચાિણા કિાઈ િિી િોવાનું જાણવા મળયુ ંછે.

મહારે્ીમાં કાય્ો-વયવસથાની જાળવણી પો્ીસ માટે પડકાર

ગાંધીનગર: િાજયમાં સવીસ મલ્ટીનેશનલ નેસલે ઈસનડયા હલહમ્ટેડ દ્ાિા ઉતપાહદત મગેી નડુલસના વેચાણ પિ પ્રહતબં્ લાદવામાં આવયો છે પિતંુ અમદાવાદ સહિત િાજયના ક્ેટલાક હવસતાિોમાં મગેીનું વચેાણ થતું િોવાની મળેલી ફરિયાદન ેઆ્ાિ ેિાજયના ફૂડ એનડ ડ્રગસ હવભાગ દ્ાિા અસલાલી ખાતનેા નસેલેના ગોડાઉનમાં આકસસમક ચરેકંગ કિતા અંદાજ ેરૂ. ૧.૬૮ કિોડનો પ્રહતબહં્ત મેગી મસાલા-ઈ મેહજક સીઝહનંગ પાવડિનો જથથો મળી આવયો િતો. આ જથથામાં ખાદ્ચીજોમાં વપિાતા િંગને બદલે કાયદાકીય જોગવાઈથી હવપિીત િગં નાખવામાં આવયો િોવાનું પ્રાથહમક તપાસમાં જણાયું છે. હવભાગે સગં્િ કિેલાં જથથાના ૧૬ બેચમાંથી નમનુાઓ લઈ ૨૪૫૪ કા્ુટદિન જપત કયાદિ છે. નમૂનાના પૃથક્િણ બાદ કંપની સામે આગળની કાયદિવાિી કિવામાં આવશે એમ ફૂડ એનડ ડ્રગસ હવભાગ દ્ાિા જણાવાયું છે. ઉલલેખનીય છે કે કપંની દ્ાિા પ્રહતબંહ્ત વસતુઓના જથથાનો નાશ કિાયો િોવાનો દાવો કિવામાં આવયો િતો.

નેસ્નેા ગોડાઉનમાંથી મગેી મસા્ા-ઈ મરેજક પાવડરનો જથથો જપત

top related