ગાંધીિવચાર ભાિવત $ુજરાતી ,ૂંક વાતા½ઓ...

103
141 કરણ-5 ગાંધીિવચાર ભાિવત Ȥુજરાતી Ȭૂંકવાતા½ઓȵું વાતા½કળાની ȳૃƧટએ Ⱥ ૂ ƣયાંકન

Upload: others

Post on 12-Mar-2020

5 views

Category:

Documents


0 download

TRANSCRIPT

141

કરણ-5

ગાંધીિવચાર ભાિવત ુજરાતી ૂ ંક વાતાઓ ું

વાતાકળાની ૃ ટએ ૂ યાંકન

142

કરણ-5

ગાંધીિવચાર ભાિવત ુજરાતી ૂ ંક વાતાઓ ું વાતાકળાની ૃ ટએ ૂ યાંકન ુજરાતી સા હ યમાં ૂ ંક વાતા લખવાની શ આત ઈ.સ. 1918 થી િવિધવત ર તે થઈ ગઈ

હોય છે. આ અ યાસમાં કોઈ વાતાનો સમાવેશ થયો છે. એ આ સમયગાળાના પછ ના

સમયગાળાની વાતાઓ છે. એટલે વાતાકળાની ૃ ટએ મોટાભાગની વાતાઓ ઉ મ છે.

ગાંધીિવચાર સાથે વાતા ુ ં કળા તવ પણ જળવાય અને વાચકને પણ કંટાળો ન આવે એવી જો

કોઈ વાતાઓ હોય તો તે ુલાબદાસ ોકરની વાતાઓ છે. આ િસવાય પણ ુ દર ,્ ઈ ર

પેટલીકર, ુનીલાલ મ ડયા, રા.િવ. પાઠક, ર.વ. દસાઈ વગેરની વાતાઓમાં ગાંધીિવચાર સાથે

કળાત વ જોવા મળે જ છે.

ૂ મક ુની ‘તોતી’ વાતા ુ ં વ ુસ ંકલન લેખક ઉ મ ર તે ૂ ક આ ું છે. વાતામાં એક પછ

એક ઘટનાઓ એવી ર તે આ યા જ ય છે, વાચકને મ પડ ય.

‘સ ય અને ક પના’ વાતા ર.વ. દસાઈની છે. સ ય કોણે કહવાય એ લેખક બે પા ો ારા

સમ વા માંગે છે. ક પના કરતાં સ ય ચ ડયા ું છે એ લેખક બતા ું છે. વાતામાં વણનકલા પણ

ઉ મ ર તે લેખક ૂ ક આપી છે. ઉદા. ‘‘ક પના એટલે ઢા ંક , ઢ ૂર, રંગીન તથા કસબી વ ો અને

ઝાકમઝમાળ અલંકારોથી પાળ બનાવેલી આપણને ગમતી આપણી કોઈ િવચાર ઢ ગલી.’’1

ઉપરના વણનમાં ક પના િવશે લેખક છણાવટ કરલી છે. વાતામાં અચલ અને સોના નામના બે

પા ો પણ આવે છે. આ બંને પા ો સ યને જ વળગી રહ છે. વાતાની ભાષાશૈલી સરલ જોવા મળે

છે.

‘બે ગાધંીની એક વાત’ વાતામાં ુલાબદાસ ોકર ગાંધી અને ઈ દરા ગાંધીના ને વૃ

વ ચે સ ય અને ામા ણકતાનો કટલો ભેદ છે એ દશાવવાનો ય ન કય છે. સમ વાતામાં

ગા ંધી નો જ રણકાર સંભળાય છે. વાતામાં પા ાલેખન ઉ મ છે. વાતા ુ ં ુ ય પા ગાંધીવાદ

છે. ઉદા.ત., ‘‘ક મ મારા ં ખાદ નાં કપડાં પર નજર ફરવી લેતા ં ક ુ ુ ં ગા ંધી નામના માણસના

જમાનામાં ઊછય હતો.’’ 2 વાતા નાયકના પા ઉપરાંત હંસા ુ ં પા પણ મહવ ું પા આવે છે.

1 દ વડ ; સ ય અને ક પના; .ૃ16, આ.1992 - ર. વ. દસાઈ 2 ુલાબદાસ ોકરની સમ નવ લકાઓ ભાગ-4; બે ગાંધીની એક વાત; .ૃ490, 491, આ.1986 - ુલાબદાસ

ોકર

143

આ વાતામાં વણનકલા પણ ઉ મ છે. ઉદા. ‘‘તા ં લ વી સફદ સફદ, અને લાલ

છાંટવાળ લાગતી હતી. ુગ ંધ મારતી હતી. એ લોએ જ એને ધરલી.’’ 1 વાતામા ંહંસા અને વાતા

નાયક વ ચે સંવાદ પણ જોવા મળે છે. ઉદા.ત.,

‘‘હંસાબેન જરા ૂ ંઝાયો ં.’’

‘‘ ુ ં થ ું છે ?’’ તેણે હસીને ૂ છ ું.

‘‘તમારા િસવાય કોઈ મારો ઉ ાર ન કર શક એ ું ક ુંક થ ું છે. તમે જરા અહ આવશો ?’’2

લેખક વાતાના તે ગાંધી ની સ યતાની વાત છે એ આપણી સમ ૂ ક આપે છે.

આમ સમ વાતા વાતાકળાની ૃ ટએ ઉ મ છે.

‘લોહ ુ ં તપણ’ ગાંધી ના ઉપવાસ અને સ યને ઉ ગર કરતી એવી મોહનલાલ મેહતાની

વાતા છે. આ વાતામાં વણના મક ર િતનો ઉપયોગ મહ વનો બની ર ો છે. વાતામાં વણનકલા

ઉ મ ર તે જોવા મળે છે. ઉદા.ત., ‘‘થોડ ક પળો વીતી અને િતમા વધાર પ ટ થઈ, એ માનવ

આ ૃિત જ હતી. એના પ ુ ં વણન કર ું મારા માટ શ નથી. એની ખો ુ ં વનભર ન હ ૂલી

શ ુ .ં ૃ ટ સૌ ય હતી. છતાં એ ખમાં ખ પરોવવા ુ ં મારામાં સામ ય નહો ું. મ જો ુ,ં એમાંથી

કરણો વેરાતાં હતા.ં ૃ વી ઉપર ણે ચેતના ફલાતી હતી.’’3 આમ સમ વાતામાં વણનકલા

મહ વની બની રહ છે.

‘અ હસા ુ ં રહ ય’ વાતામાં લેખક મોહનલાલ મહતાએ જોસેફના પા ારા અ હસા અને

ગાંધી ની વાત ૂ કલી છે. સમ વાતામાં અ હસાની વાત ક થાને છે. વાતામાં ઉ ચકો ટની

વણનકલા છે. જોસેફ હ ુ તાનના વખાણ કર છે. એ ું અ ૂત વણન છે. મ ક, ‘‘ હ ુ તાનમાં

સૌથી વધાર કોઈ ભાવનાએ આક ય હોય તો સમ વયની ભાવનાએ આક ય છે. આ દશમા ંબધા

જ ધમ અને સં દાયો સમભાવની શીતળ છાયા નીચે લીફાલી શકશે એમ મને લા ું છે.’’4

વાતામાં આયરલે ડનો ૂ ળ વતની જોસેફ ુ ં ુ ય પા છે. વાતાની ભાષાશૈલી ઉ મ છે. વાતામાં

જોસેફ પોતાની આ મકથા કહવા લમાં ઉભો થાય છે અને વાતાનો િવકાસ થાય છે. એ વાતામાં

ુ ત તર ક ઉપયોગ કરવામાં આ યો છે.

1 ુલાબદાસ ોકરની સમ નવ લકાઓ ભાગ-4; બે ગાંધીની એક વાત; .ૃ485, - ુલાબદાસ ોકર 2 એજન, .ૃ485 3 ી મોહનલાલ મહતા સોપાનની વાતાઓ; લોહ ું તપણ; આ.2009, સ.ંડૉ.બળવંત ની 4 એજન, .ૃ157

144

વાતામાં જોસેફ અને તેના િપતા વ ચે સંવાદ પણ રચાતા જોવા મળે છે. ઉદા.ત., ‘‘િપતાએ

શાંિતથી ક ુ,ં ‘‘આ ઘરમાં બી કોઈનો અિધકાર ચાલી શકશે ન હ. મને ુચે એ જ વ ુ અહ બની

શક.’’

‘‘પણ અમે ા ં કોઈ બહારના છ એ !

ુ ંતમારો જ ુ જ ં ને !’’1

આમ, આ વાતામાં કળાત વ ઉ મ ર તે જોવા મળે છે.

‘આગલી રા ’ે વાતામાં બ ંગાળના ા ં િતકાર ુવક ઉપેનની વાત છે. ઉપેનને એના ુના

બદલ ફાંસીની સ થઈ શક એવી શ તા હોય છે. આઝાદ ની લડત અ હસાના જોર પર ગાંધીના

ર તે લડવાની વાત કર છે. સમ વાતામાં ગા ંધીિવચાર મહ વનો બની રહ છે.

આ વાતાના લેખક ુલાબદાસ ોકર બનજ ર વણન ટા યાં છે. એ વાતાની િવશેષતા

બની રહ છે. વાતાની વણનકલા ઉ મ છે. ઉદા. ‘‘વાતાવરણ આહલાદક હ ુ.ં શરદનો ચં નદ નાં

શા ંત પાણીને ઓર સૌ દય અપતો હતો. ૂર ૂર ા ંક ા ંક વહાણો અને હોડ ઓ દખાતાં હતાં.’’2

‘આગલી રા ે’ વાતામાં ુ ય પા ઉપેન છે. ઉપેન પછ િતમા ુ ં પા ક તેની

િ યતમા છે. આ ઉપરાંત બંગાળના IGP ક મ ુ ં ઉપેન ૂ ન કર છે વગેર વાં પા ો વાતામાં આવે

છે.

ઉપેન ુ ં પા ુમાર અને ઉ સાહથી ભર ું અને દશ માટના ુ સાવા ં પા બતાવવામાં

આ ું છે. ઉપેન એકવાર ચ ા ં િત ુ ં વાતાવરણ ઊ ું કરતી ફ મ જોવા ય છે અને િથયેટરમાં

ેજ અમલદારો સાથે મારા-માર કર છે. ઉપેન ુ સામાં આવી બોલે છે ક, ‘‘Down with the

Britishers !’’3 ( ટશોનો નાશ હો !) આમ ઉપરના વા પરથી આપણને જોવા મળે છે ક ઉપેન ુ ં

પા ક ું ુ સાથી ભર ું હશે. આ વાતાની ભાષાશૈલી પણ સાદ અને સરલ જોવા મળે છે. ઉદા.ત.,

‘‘તેને માટ તો હ ર ાણ ુમાવવા તૈયાર રહ ું જોઈએ. પણ તે ગાંધીની ર તે ન હ. ન માટ

ન લેવા જોઈએ, એક ન હ, અનેક.’’4 આ વા પરથી જોવા મળે છે ક વાતામાં ુ સાવાળ

શૈલીનો પણ ઉપયોગ થયેલો છે. વાતાનો ત લેખક ક ુણ બતા યો છે.

1 ી મોહનલાલ મહતા સોપાનની વાતાઓ; અ ૃંસા ુ ં રહ ય;, .ૃ170, આ.2009 - સ.ંડૉ.બળવંત ની 2 ુલાબદાસ ોકરની સમ નવ લકાઓ ભાગ-2;, આગલી રા ે; .ૃ86, આ.1986 - ુલાબદાસ ોકર 3 એજન, .ૃ82 4 એજન, .ૃ83

145

‘સર ુખ યાર’ વાતામાં લેખક અશોક હષએ ુ ને લીધે માનવસંહાર કવી ર તે થાય છે

તેની વાત કરવામાં આવી છે. ગાંધી સર ુખ યારના િવરોધી હતા તે બાબત આ વાતામાં

બતાવવામાં આવી છે.

‘સર ુખ યાર’ વાતાની શ આત સર ુખ યાર પા ના વણનથી લેખક કર છે. વાતામાં

વણનકલા ખાસ જોવા મળતી નથી. ‘‘આલેશાન શહરના ચોગાનમાં અદબભેર એ ઊભો હતો.

ૂ રજની ઝાકમમાળ સોનેર રોસની એના સવાગે રલાતી હતી..... તેણે જર ભર પોતાની બાંય

આબભેર ચી કર .’’1 આ વણનમાં આપણને લેખકની ુ નેહ જોવા મળે છે.

આ વાતામાં કોઈ ુ ય પા જોવા મળ ું નથી. તેમ છતાં સર ુખ યારના લીધે ુકસાન

સમાજને ભોગવ ું પડ છે. તેણો ક ુણ ચતાર માતાને બાળકની થિત આપણને નીચે માણે જોવા

મળે છે.

‘‘ ુ દદડાવતી ખે એક માતા ુ ુમ સમોવડાં બે િશ ુઓને ગોદમાં લપાવતી, મોતના

એ પાંખાળા કાસદ િનહાળ રહ હતી યાર પેલા િશ ુઓ સંહત િપતા ુ ં શબ તાક ર ા ં હતાં.’’2 આ

વાતાની શૈલી વણન ધાન જોવા મળે છે. મ ક, ‘‘રગ તાનની ગાર સમી રતી પર ધગધગતી

તાપઝારો વ ચે ુની પાક ુ વાઓ સાથે િવનાશનો સરં મ સ નીકળેલી ટ કો આગળ ધપી

રહ હતી.’’3 આમ આ વાતાનો ુ ય ૂ ર ‘સર ુખ યાર’ કવી ર તે ુકસાન કારક છે એની વાત છે.

‘ફાંસી’ વાતામાં લેખક ઝવેરચંદ મેઘાણીએ અનવરખાન પઠાનને ફા ંસીની સ થવાની હોય

છે. એની વાત ર ૂ કર છે. વાતામાં અનવર ું પા અને એની અ મા ુ ં પા આવે છે. અનવર

ખાનના પા ને રા ે ુના કરવામાં રા ગણવામાં આવતો પણ વાતામાં એવો ઉ લેખ જોવા

મળતો નથી.

‘ફાંસી’ વાતાની વણનકલા ઉ મ છે. ઉદા. ‘‘એ લોની વ ચે થઈને કદ અપર ુ િનયાની

યા ાએ ચા યો ય છે. એ લમં ડત વા ટકા ણે કોઈ તપોવનમા,ં આ મમાં ક નદ ઘાટ પર

લઈ ય છે.’’4

1 ુષમા; સર ુખ યાર; .ૃ142, આ.1947 – અશોક હષ 2 એજન .ૃ144 3 એજન, .ૃ143 4 લ-ઑ ફસની બાર ; ફાંસી; .ૃ84, આ.1946 – ઝવેરચંદ મેઘાણી

146

આ વાતામાં ભાષાશૈલી પણ ઉ મ છે. ા ંક ા ં હ દ ભાષાનો યોગ વાતાની દર

કરવામાં આ યો છે. કારણ ક વાતાના પા ો પેશાવરના છે. ઉદા. ‘‘ ુ મ યહાંસે શહરમ ઓ. વહાં

જડજ ક બંગલે પર ના.’’1

વાતામાં અનવરખાન અને એની અ મા વ ચે સંવાદ પણ રચાયેલા જોવા મળે છે. ઉદા.

‘‘‘‘ ુમાર પાસ અસબાબ હ ?’’ બેટાએ ૂ છ ું.

‘‘હાં બ ચા ! એક પેટ હ ?’’

‘‘અ છા ટશન પર ના. ુલીકો દો પૈસા દના.’’

‘‘બ ચા ! દો પૈસામાં તો ુલી ન હ લે યેગા.’’’’2

વાતાની શ આત અનવરખાનને ફા ંસીની સ થવાની હોય છે. એ ઘટનાથી થાય છે. યાર

વાતાનો ત અનવરખાનને ફા ંસીની સ થઈ ય છે એવો ક ુણ બતાવવામાં આ યો છે.

‘અભરામ પડં ો’ વાતાના લેખક ુણવંતરાય આચાય છે. ‘અભરામ પંડ ો’ વાતામાં વાતા ુ ં

ુ યપા અભરામ પંડ ો જ છે. આ પા બ ુ જ ભાવક પા છે. કાના ઠાકોર, મરાઠાઓ અને

આરબોના પા ો પણ વાતામાં આવે છે. અભરામ પંડ ા ુ ં પા ા ણ હોવા છતાં પણ બળવાન

પા બતા ું છે. તે ુ ં પા ાલેખન લેખક આ ર તે ક ુ છે, ‘‘બા ,ુ તમને રં ડ કરનાર એક ટોળ

છે. એ ટોળ ના મોવડ ુ ં નામ છે ભરામ પંડ ો. ુનાગઢનો નાગર ા ણ છે. એ પહલેથી તમાર

પાછળ આવે છે. ને અ યાર પણ અહ થી એક કોરા છેટ એનો પડાવ છે.’’3

ઉપરના વણનમાં આપણને અભરામ પંડ ા ુ ં પા ાલેખન લેખક વણવે ું જોવા મળે છે.

‘અભરામ પંડ ો’ વાતામાં લેખકની વણનકલા પણ સોળે કલાએ ખીલેલી છે. વાતા વાંચકને

જકડ રાખે એ ર તે લેખક વાતા વાહને આગળ વધાય છે. મ ક અભરામ પંડ ો યાર

કાના ને પકડ છે અને એ સમય ું વણન જોઈએ. ‘‘કોઈ દગલબાજ બને એના હાથ એક દોરડાથી

અને પગ બી દોરડાથી બાંધવા અને પછ આ બેટા દોરડા ં બે ઘોડા ંઓને બાંધી ઘોડાઓને

સામસામી દશાઓમાં દોડાવવા.’’4

ઉપરના વણનમાં કાના ને બાતમી આપનાર કાઠ ને એ ું કહ છે ક જો બાતમી ખોટ હશે

તો તેને બે ઘોડા વડ બાંધીને ખચી ુ.ં

1 લ-ઑ ફસની બાર ;ફાંસી; .ૃ81, આ.1946 – ઝવેરચંદ મેઘાણી 2 એજન; .ૃ82 3 ૂ તકાળના ંપડછાયા;ં .ૃ43, આ.1934 – ુણવંતરાય આચાય 4 એજન, .ૃ44

147

‘અભરામ પંડ ો’ વાતાની ભાષાશૈલી ઉ મ કારની શૈલી છે. આ વાતામાં આરબોના પા ો

આવતાં હોવાથી ા ંક હ દ ભાષાનો યોગ પણ લેખક કરલો જોવા મળે છે. ઉદા. ‘‘અભરામભાઈ

વો તો સબ ઠ ક. કામ તો આપને સબસે. અ છા કયા વો તો હમ ભી અવલસે ખો સે દખતે થે.’’1

આ ઉપરાંત કાઠ વાડના પા ો આવવાથી એની લોકબોલીનો યોગ પણ લેખક વાતામાં

કરલો જોવા મળે છે. ઉદા. ‘‘હવે તમાર વા ું કરવી હોય તો વા ું કરો ને વઢ ું હોય તો વઢો.’’2

‘અભરામ પંડ ો’ વાતામાં કાઠ અને કાનો વ ચે સંવાદ આપણને જોવા મળે છે. ઉદા.

‘‘બોલ ભાઈ, તાર ું કહ ું છે ?’

‘મને તમે ઈનામ આપો તો ુ ં તમને બાતમી આ ું – તમાર ફોજને આટલા આટલા કાળથી

કોણ હરાન કર છે તેની.’

‘તાર બાતમી સ ર છે એનો કોઈ ુરાવો ખરો ?’3

વાતાનો આરંભ કાનો ઠાકોરના વણનથી કરવામાં આવે છે. મરાઠાઓનો કર ઊઘરાવતાં

હોવાથી કાનો ની હાક સમ સૌરા માં વતાતી હતી.

વાતાનો ત લેખક અભરામ પંડ ો પોતાના િવજય ઉપર ગવ કરતો હોય છે અને કાનો

સૌરા છોડ ને ભાંગી ગયો છે એવો િનદશ કર વાતા ૂ ર થાય છે.

‘ગોર ભો મકરાણી’ વાતામાં લેખક ુણવંતરાય આચાયએ વઢવાણના રા એક ગામ પર

આ મણ કર છે અને હસા કર છે. તો બી બા ુ ગોર ભો મકરાણી આ ગામ ફર વસાવવાની વાત

કર છે. ‘ગોર ભો મકરાણી’ વાતામાં વાતા ુ ં ુ ય પા ગોર ભો મકરાણી જ છે. વાતામાં આ પા

ઉપરાંત વઢવાણના ઠાકોર ચં િસહ તેમજ મરાઠો ભગવંતરાય વગેર ગૌણ પા ો પણ આવે છે.

પણ સૌથી કોઈ મહ વ ું જો પા હોય તો તે આપણને ગોર ભો મકરાણી ુ ં પા આપણને જોવા

મળે છે. 13 હ રના સૈ ય સામે ગોર ભી મકરાણી ખાલી 500 માણસોને લઈને ુ મા ં ઊતર છે

અને એ ુ તે પણ છે.

‘ગોર ભો મકરાણી’ વાતામાં લેખક વણનકલા પણ ુંદર ર તે યો લી જોવા મળે છે. ઉદા.

‘‘આ ું ગામ સળગી ર ું હ ું. ૂ ં ટાએલાં, પ ખાયેલાં ગામડાંના લોકો ુ ુષો, ીઓ અને બાળકો

કાળો કકળાટ કરતાં ચોમેર ભગાતા હતા.ં’’4

1 ૂ તકાળનાં પડછાયાં; અભરામ પંડ ા; .ૃ50, આ.1934 – ુણવંતરાય આચાય 2 એજન, .ૃ46 3 એજન, .ૃ43 4 ૂ તકાળનાં પડછાયાં; ગોર ભો મકરાણી; .ૃ54, આ.1934 – ુણવંતરાય આચાય

148

ઉપરના વણનમાં ઠાકોર ચં િસહ યાર મોરશીયા ગામ ઉપર આ મણ કર છે એ સમય

ગામની થિત કવી હોય છે એ ું વણન લેખક કર ું જોવા મળે છે.

‘ગોર ભો મકરાણી’ વાતામાં ભાષાશૈલી ઉ મ ર તે યો છે. મ ક, ‘‘કોઈ કડા ડ ને

કોઈ નીલમ, કોઈ માંગરોળ ને કોઈ માંડગર કોઈ વસઈવાળ ને કોઈ જ ં ગરોળ માંથી લાલચોળ

‘ગભ છાંટ’ ને ગોળાઓ ઊડ ઊડ ને ઝાલાઓ વ ચે પડતા ફાટવા લા યા.’’1

આ ઉપરાંત આરબના મકરાણીઓ પા માં આવતાં હોવાથી ા ંક ા ંક ‘હબ બોલો, સબ

બોલો.’ વા શોયને વધારનારા નારા પણ વાતામાં આવે છે.

ગોર ભો મકરાણી વાતામાં ગોર ભો જમાદાર અને ઠાકોર ચં િસહ વ ચે સંવાદ જોવા મળે

છે. મોરશીયા ગામને સળગાવીને યાર ઠાકોર ચં િસહ ુશ હોય છે યાર મકરાણીને આ યો ય

ન લાગતાં એ ઠાકોર સાથે સંવાદ કર છે. ઉદા.

‘‘તમે તમાર આનંદ કરો ને, મને કોઈ ન બોલાવશો.’’

‘પણ છે ું જમાદાર ?’.....

.....‘બા ુ મને કા ંઈ નથી.’

‘તોય હોય એ તો કહો.’ 2

‘ગોર ભો મકરાણી’ વાતાનો આરંભ ઠાકોર ચં િસહ યાર મોરશીયા ગામને સળગાવી

પોતાના વેરનો બદલો લઈને ૂ છો પર તાવ દતાં દતાં હા ય કરતાં હોય છે યાંથી કરલો આપણને

જોવા મળે છે. તો વાતાનો ત શાં િતિ ય એવા ગોર ઓભો મકરાણીના સંવાદ સાથે થાય છે. ઉદા.

‘‘ગોર ભાએ ક ું : ‘બા ,ુ એક ઈનામ મા ું ,ં તમે આ હ કરો છો યાર. મોરશીયા ગામ પા ં

વસાવી ો.’’3

‘ગળે ફા ંસો’ વાતાના લેખક ઈ ર પેટલીકર છે. વાતામાં ી અને હસાની વાત ક થાને

જોવા મળે છે. વાતાનો ુ ય ઉ ે ય અ હસાને ઉ ગર કરવાની વાત છે. આ ૂંક વાતામાં

વણનકલા બ ુ જ અ પ જોવા મળે છે. તેમ છતાં કા તા અને તેના સસરા ુ ં ચ ઉપસાવવા લેખક

સરસ વણન કરતાં લખે છે ક,

1 ૂ તકાળનાં પડછાયા; ગોર ભો મકરાણી; .ૃ56, આ. – ુણવંત રાય આચાય 2 એજન, .ૃ52 3 એજન, .ૃ59

149

‘‘બા ુ ! તમે માર લીધે ું કામ ુ ઃખી થાઓ છો ? મારા કરમમાં ુ ઃખ લ ું હશે તો એને

કોણ િમ યા કરના ુ ં છે ?’’ બા ુ : વ ુ ! તારા બાપે તને પરણાવી તે એ કરમ દા ુ ં મ જોઈને

ન હ, મા ુ ં ઘર જોઈને, માર આબ જોઈને. એટલે ુ ં માર ફરજ નથી ક ું ુ ઃખી ન થાય એ માર

જો ું જોઈએ ?’’1

વાતાના ક થાને અને ુ ય પા વાતાનો ખલનાયક િવ લ છે. િવ લ પોતાના િપતા ુ ં

િમલકત માટ ૂ ન કર નાખે છે. તે ુ ં પા ાલેખન લેખક ક ુ છે એ જોઈએ. ‘‘ ૂતરાની ૂ છડ ગમે

તેટલી ભ યમાં ઘાલે તો યે વાંક તે વાંક. આ માથે બીક છે. એટલે ુધર જવાની વાત કર પણ

ુનામાંથી ટશે એટલે બમ ું જોર કરશે. અ યાર ુધી બાપ હતો. પણ હવે તે જતાં બેફામ થઈને

બ ું પાયમાલ કરશે.’’2

વાતામાં પ કાર વની શૈલી પણ એક જ યાએ આપણને જોવા મળે છે. ‘‘ ુ વ ુ ઉપર

ુ ૃ ટ કરવા ુ ં મા ુ ં ફળ – ુ ે િપતા ુ ં કર ું ૂ ન !’’3

વાતામાં કોઈ ુ ત જોવા મળતી નથી.

આ ૂંક વાતામાં િવ લના િપતા અને િવ લની પ ની કા તા વ ચે સંવાદ િવ લની ુટવો

અને તેમને પડતા ુ ઃખને લીધે થાય છે. ઉદા. તર ક,

‘‘બાપે ુ ઃખના ઊભરામાં ક ું : ‘જો આપે તો એક વ ુ લેવી છે.’

કા તા બોલી ઊઠ : ‘એ ું ુ ં બા ુ બોલો છો ? તમે કહો તે વ ુ મ ાર આપી નથી ?’

બાપ : ‘આપી તો છે, પણ આ ન હ આપી શક.’

કા તા : ‘ગામમાં મળતી હશે યાં ુધી તો લાવી આપીશ.’

બાપ : ‘ગામમાં ઘ ું મળે છે. અફ ણ આપ એટલે ટકારો થઈ ય !’’4

એક નાલાયક ુ તેના ં િપતાને અને પ નીને કઈ ર તે માર નાખે છે તેવા ઘટના ુ ં

િન પણ કર ને વાતાને ઓપ આપવામાં લેખક સફળ ર ા છે.

‘ધાડ આવે છે !’ વાતામાં એક ી અ હસક લડતથી ધાડ પા ુઓને પાછા મોકલે છે એ

ગાંધી િવચારની તાકાત બતાવે છે. આ વાતાના લેખક ઈ ર પેટલીકર છે.

1 ચનગાર ; ગળે ફાંસો; .ૃ189, આ.1950 – ઈ ર પેટલીકર 2 એજન, .ૃ192 3 એજન, .ૃ191 4 એજન, .ૃ189

150

વાતામાં વણનકલા ઉ મ ર તે આપણને જોવા મળે છે. વાતામાં ીઓની થિત િવશે ુ ં

ઉ મ વણન આપણને જોવા મળે છે. ઉદા.

‘‘ ી પોતે એવી ના ુક થઈ ગઈ યાર ુ ુષ એના ઉપર અ યાચાર ુ રતો થઈ ગયો ને!

હદના ભાગલા વખતે િમલકતની ૂ ંટા ૂ ંટ સાથે ીઓની ૂ ંટા ૂ ંટ થઈ તેમાં પણ ું કારણ છે ?

છોકર ઓ સાથે આવતી હોય તો એને લઈને જવામાં માલતીબહનને ધમ દખાયો.’’1

વાતામા ંમાલતીબહન ું પા ગાંધીિવચારથી અને ુમાર થી ભર ુર એ ું પા આપણને

જોવા મળે છે. ગાંધી િવચારને પોતાનો ધમ માનના ુ ં આ પા ઉ ચ કો ટ ુ ં લેખક અહ વણ ું છે.

ઉદા. તર ક ‘‘બહન ! તમને તો ફરતાં બધાં ઓળખે છે. ણ વરસથી તમે અહ જ ં ગલમાં રહ ને

વાથ વગર ગર બનાં છોકરા ંને ધુારો છો, લોકોને મદદ કરો છો, પછ તમને બધા કમ ના

ઓળખે?’’2

વાતામાં ગા ંધી અને તેમના િવચારોની અસર હોવાથી વાતાની શૈલી સરલ છે.

વાતામાં માલતીબહન, લ અને શંકર, માલતીબહન અને ગણેશ, માલતીબહન અને

આ મની બહનો વ ચે સંવાદ જોવા મળે છે. ઉદા. તર ક માલતીબહન, લ અને શંકર વ ચેનો

સંવાદ જોઈએ.

‘‘માલતીબહન : ‘પાપમાં નાખવા અહ નથી બેઠ , પાપમાંથી ઉગારવા બેઠ .ં’

શંકર : ‘એ શા ભણ ું હશે યાર તમારા આ મે આવી ું. અ યાર અમે બી કામે જઈએ

છ એ.’

માલતીબહન : ‘ ુ ં વતી હો અને તમે મારા ગામમાં ધાડ પાડો એ મારાથી ૂ ંગા ૂ ંગા ન

જોઈ રહવાય !’

લ : ‘તમા ુ ં ગામ આ ાં છે ?’’3

આ વાતામાં ભજન ુ તનો ઉપયોગ કરલો જોવા મળે છે. આ મની છોકર ઓમાં

નૈિતકતા અને નીડરતા લાવવા માટ માલતીબહન ભજન ગવડાવે છે મ ક ‘‘હ રનો મારગ છે

ૂરાનો, ન હ કાયર ુ ં કામ જો ને.’’4

1 ચનગાર ; ધાડ આવે છે !; .ૃ242 આ.1950 – ઈ ર પેટલીકરણ 2 એજન, .ૃ237 3 એજન, .ૃ244 4 એજન, .ૃ243

151

આ વાતામાં એક નીડર ી ુ ં પા છે. માલતીબહન નામની ી એકલા હાથે જ

બારવ ટયાઓને હરાવે છે અને બ ું તેના તરફ કર લે છે. અને તેની આ લડત નૈિતક હોય છે. આ

ઘટનાત વ પર આ વાતા રચાઈ છે.

‘પાથેય’ વાતામાં નવલભાઈ શાહ હરોશીમા પર નાખવામાં આવેલા પરમા ુ બૉ બની

ખતરનાક અસરની આ ઘટના છે. એમાં એક માણસ વે છે. એ માણસ ગાંડાની માફક એકલો

દોડ ા કર છે. બી બા ુ એટમબૉ બનો શોધક ડૉ. ચા સ િનકોલસ ુમ થઈ ય છે. ચા સ

િનકોલસને સરકાર ૂબ જ સમ વે છે. યાર જ એ એની શોધ આપવા તૈયાર થાય છે. ડૉ.

ચા સની પ ની મેર તેને શોધવા માટ ૂબ જ આ ુર હતી. લયબૉ બ અથવા પરમા ુ બૉ બથી

માનવના શર ર પર ૂબ જ ભયાનક અસરો કરતી હોય છે. તેનો અહસાસ હરોશીમા કરાવી દ છે.

મૅર અને િમ. િસડની હરોશીમાની ુલાકાતે ય છે.

ગાંડો થઈ ગયેલો માણસ હોય છે. એ જ ડૉ. ચા સ િનકોલસ હોય છે. વાતાના તે તે

ૃ ુ પામે છે.

વાતામાં હરોશીમા ુ ં થયે ું પતન ું વણન અ ૂત ર તે કરવામાં આ ું છે. ઉદા. તર ક

‘‘માઈલો ુધી પથરાયેલા એ સવનાશથી વ ચે પાનની અ મતા અવશેષ સમાં િસમે ટ-

પ થરનાં બે ણ ખંડર ખે ચડતાં હતાં. રાખના ઢગલામાંથી ણે હમણાં જ ઊઠ ને બેઠા ં થયાં

હોય.’’1

વાતાના ક થાને ડૉ. ચા સ િનકોલસ ું પા છે. આ પા પાગલ થઈ ય છે. પાગલ

થવા ુ ં કારણ એ જ છે ક એને કરલી પરમા ુ બૉ બની શોધ આ હરોશીમામાં િવનાશ ુ ં કારણ

બની છે. આ કારણે આ ુ િનયામાં િવનાશ પથરાઈ ગયો છે. એ ું ગાંડા બની ગયાં પછ ું લેખક ુ ં

વણન જોવા ું છે. ‘‘પાંચેક વાર એમ બોલી ગાંડાની માફત તે દોડ ો. એના માથા પર વાળ ન

હતા. ચહરા પર કરચલી વળ ગઈ હતી. આખા શર ર પર ફો લા ઊઠ ા હતા.’’2

વાતામાં ે ભાષાનો ઉપયોગ વારંવાર આવે છે. કારણ ક આ વાતાનો િવષય

હરોશીમા પર ફકવામાં આવેલ બૉ બની છે. મ ક,

‘He shall go to Hell !’3 (તે નરકમાં પડશે.)

1 પાથેય; લય બો બ; .ૃ108, આ.1949 – નવલભાઈ શાહ 2 એજન 3 એજન

152

વાતાની શૈલી સરલ છે. મ ક, ‘‘વરસથી અ ુશ તને અનંત કરવાને કામે લાગેલાં યં ો

આ ઠંડા ંગાર બની ગયાં હતાં. અટપટ નળ ઓનાં ૂ ંચળાં શોકમાં લીન થઈ પોતાની તને વ ુને

વ ુ સંકોચી લેતા ં હોય એવાં લાગતાં હતાં.’’1

વાતાના તમાં ડૉ. ચા સ િનકોલસ ું ૃ ુ થાય છે. એ આ િવનાશના આઘાતને સહન કર

શકતો નથી.

‘પાથેય’ વાતામાં િશમાઈ તેમજ તેના સાથીઓ ૃ ાની ુ ુષ તેમજ ત િશલાના બૌ

અ ુયાયીઓના પા ો છે. િશમાઈ ુ ં પા બહા ુ ર થી ભર ુર બતાવવામાં આ ું છે. ૃ ુ સામે

િતકાર કર બૌ ધમને બચાવવાની ઝંખના તેના દલ દમાગમાં રહલી છે. એ એના પા ારા

નજર પડ છે. મ ક ‘‘સાથીઓ તમારા ૃ ુએ અમારા દલમાં બળ િસ ું છે.’’2 આ વા

િશમાઈના સાથીઓ ર તામાં ઠંડ ના લીધે ૃ ુ પામે છે યાર બોલે છે.

ત િશલાના ાની ુ ુષ ુ ં પા બૌ ધમના ખર એવા પં ડત ુ ં પા છે. િતબેટમાં બૌ

સંકટ વધી ગ ું હોવાથી એને ૂર કરવા માટ આ ાની ુ ુષની જ ર હોય તેઓ િતબેટ જઈ

પોતા ુ ં કાય કર છે.

વાતામાં ઉ ચ કો ટની વણનકલા પણ આપણી નજરસમ જોવા મળે છે. ભારતીય

સં ૃ િત ુ ં આવ ું વણન જોવા ું છે. ઉદા.ત. ‘‘ભારતીય સં ૃ િતની ુવાસ ૂર ૂર ફલાઈ હતી.

એની પાસે તલવાર ક તોપ ન હતા.ં ભારતીય સં ૃ િતની એ જ િવશેષતા. એ યાં ગઈ યાં િવકસી

ને બી ને િવકસવાની તક આપી.’’3

ઉપરના વણનમા ંઅ હસાનો પ લે ુ ં એ ું વણન આપણી સમ જોવા મળે છે. વાતાનો

ુ ય હાદ છે.

વાતામાં હમ ગ રના વણન સમયે આવતી શૈલી અ ૂત છે. મ ક ‘‘ટાઢ તો બરફનેય

થીઝવી દતી હતી, પવન હમ ગ રને કંપાવી દતો હતો. વાવાઝો ુ ં લયને યાદ આપ ું હ ું.’’4

આમ, આ વાતામા ંઉ મ ર તે ભાષાશૈલીનો ઉપયોગ કરવામાં આવેલો જોવા મળે છે.

વાતાનો આરંભ ભારતીય સં ૃ િતના વણનથી થાય છે. તો વાતાનો ત િતબેટમાં ભારતીય

બૌ ાની ુ ુષ બૌ ધમનો બચાવ કર ૃ ુ પામે છે. વાતાનો ત ુખધ અને ક ુણ બં ને ર તે

1 પાથેય; લય બો બ; .ૃ108, આ.1949 – નવલભાઈ શાહ 2 પાથેય; પાથેય; .ૃ4, આ.1949 – નવલભાઈ શાહ 3 એજન, .ૃ1 4 એજન, .ૃ3

153

જોવા મળે છે. મ ક, ‘‘ ૃ ુની વેળાએ એ ૃ ે ક ું, ‘ભાઈઓ ! પંથ અ ૂ ટ છે. પણ તેથી ડરવા ુ ં

નથી.’’1 આમ વાતાના તે િતબેટના બૌ ધમનો બચાવ થાય છે. પણ ૃ ુ ં ૃ ુ વાતાને ુ ઃખદ

બનાવી દ છે.

‘ વદયા’ વાતાના લેખક ુનીલાલ મ ડયા છે. ‘ વદયા’ વાતામાં અ હસાનો ુર ુ ય

જોવા મળે છે. વાતામાં ાવકો ગામમાં સંદશો આપે છે ક વ સંહાર કરવો એ મોટામાં મો ુ ં પાપ

છે. ઉદાહરણ તર ક વાતામાં અ હસાની વાત આ ર તે જોવા મળે છે. ‘‘કોઈપણ વની હસા કરવી

એ પાપ છે અને એને ૃ ુમા ંથી ઉગારવો એ ુ ય છે.....’’2 ાવકો ગામના ‘બા ’ુને િશકાર કરતાં

રોક છે અને એમને પણ હસા કરવા દતા નથી.

વાતામાં અ હસાની વાત ક તાને રહલી છે. એટલે હસા ન કરવી એ ું ુ ંદર વણન

વાતામાં જોવા મળે છે. મ ક ‘‘ગામના ાવકો ધ યતા અ ુભવી ર ા. એક મોટો વ-સંહાર

અટકા યાના ુ યફળનો આનંદ માણી ર ા.’’3

વાતામાં ાવકો, ગાંધી, બા ુ વગેર વા પા ો આપણને જોવા મળે છે.

વાતાની શૈલી સાદ અને સરળ જોવા મળે છે.

વાતાને ચોટદાર બનાવવા માટ કહવતનો ઉપયોગ કરવામાં આવેલ છે. ‘‘ધરમ કરતાં ધાડ

પડ.’’4 વાતાની શ આત જ લેખક આ કહવતથી કર છે.

‘આરસીની ભીતરમા’ં નવલકાના લેખક ુનીલાલ મ ડયા છે. ‘આરસીની ભીતર’માં નવલકા

માનવમનની ૂ ંચને અભ ય ત અપતી વાતા છે. ેમી અવનીશ સાથે િસનેમા જોવા જવા નીકળતાં

પહલાં પોતાના ક માં આરસી સામે તૈયાર થઈ રહલી િવશાખાની ભીતરમાં સળવળ ઊઠતા અતીતના

સંગ ુ ં આલેખન અહ મડયાએ ભાર ુશળતાથી ક ુ છે. ઈ.સ. 1942ની ‘હદ છોડો’ની લડતમાં અચાનક

ર તે બૉ બ ટવાથી માય ગયેલો એનો થમ ેમી જયવંત આરસીની ભીતરમાંથી ણે ક િવશાખાને

કર છે ક કોની ૂલથી બૉ બ ટ ો હતો ને ુ ં મરાયો હતો ?

હસાની માનવ પર કવી ડ ને િવ ચ અસર પડ છે એ આ વાતામાં જોવા મળે છે.

ુનીલાલ મ ડયાએ આ વાતામાં ‘ હદ છોડો’ દોલન વખતે થયેલ હસામાં માણસ પર કવી

1 પાથેય; પાથેય; .ૃ12, આ.1949 – નવલભાઈ શાહ 2 ગામ ુ ં બોલે છે; વદયા; .ૃ60, આ.1945 – ુનીલાલ મ ડયા 3 એજન; .ૃ64 4 એજન; .ૃ59

154

ખરાબ અસર પડ તેના એક સંગને લઈને આ વાતા ુ ં સ ન કરવામાં આવે ું જોવા મળે છે.

ઉદા.

‘‘લડત દરિમયાન િવશાખાએ કૉલેજ તો હંમેશને માટ છોડ જ દ ધેલી. પણ રફતે રફતે

માબાપને ુ ીના ં લ નની આશા પણ છોડ દવી પડ.’’1

ઉપરના વા માં હસા માનવ વન પર કવી અસર કર છે તેની વાત આપણને જોવા

મળે છે. ગાંધી સમજતા હતાં ક જો માનવ ું ક યાણ ઈ છતા હોઈએ તો અ હસા જ આ કામ કર

શક. વાતાના તમાં અ હસાનો ૂ ર જોવા મળે છે.

‘નરહ ર અને ચં કા’ વાતાના લેખક મોહનલાલ મહતા છે. આ વાતામાં સ યા હની વાત

ક થાને છે. વાતામાં વણનકલા ૂબ જ ઉ મ ર તે કરવામાં આવી છે. 150 ટલા ં ૃ ઠની આ

નવ લકા હોવા છતાં વાચકને કંટાળો આવતો નથી. એ આ વાતાની મોટ િસ ગણી શકાય.

વાતામાં વન, ેમ, લ ન, ચાંદની, ૂ ણમા વગેર િવશેના વણનો આવતાં આપણને જોવા મળે છે.

ઉદા. તર ક વન ું વણન જોઈએ, ‘‘ વનમાં ભરતી ઓટ આ યાં જ કર..... આથી એમને શાં િત

મળે તો સા ુ ં િવચારો સહજ ડ જવા લા યા : ‘ન હ મળે, એમને ખબર નથી. શાં િત અને ુકની

એમની ક પનાઓ ુ ી છે. એ બાળક વાં છે.’’2

વાતામાં નરહ ર અને ચં કા ુ ય પા ો છે. આ પા ો ઉપરાંત વાતામાં તાપરાય,

આચાય વગેર વાં ગૌણ પા ો પણ આવે છે. નરહ ર ુ ં પા ગાધંી રંગે રંગાયે ું પા છે. એને

હ રજનોની સેવા કરવામાં જ વન ું ુખ દખાય છે. વાતાનો ુ ય ઉ ેશ નરહ ર ૂ ર કરતો જોવા

મળે છે. સેવા કરવા માટ નરહ ર પ નીને પણ છોડવા તૈયાર છે.

વાતાની ભાષાશૈલી પણ સરલ અને સાદ જોવા મળે છે. વાતાની શ આતમાં જ સં ૃત

લોક જોવા મળે છે. ઉદા.

‘‘दुथखेपानु नमना सुखेषु वगत पृह: ।’’3

વાતાના મોટાભાગનો પાટ પ ુ તથી જ આગળ ચાલતો આપણને જોવા મળે છે.

બી કરણથી લઈને છેક 9માં કરણ ુધી તેમજ છે લા કરણમાં પણ પ ુ તનો ઉપયોગ

થયેલો છે. પ ુ ત ઉપરાંત ભજન પણ જોવા મળે છે.

વાતામાં નરહ ર અને ચં કા, નરહ ર અને જગતનારાયણ વ ચે સંવાદ જોવા મળે છે. ઉદા. 1 મ ડયાની િતિનિધ વાતાઓ; આરસીની ભીતરમા;ં .ૃ131, આ.1999, સ.ંડૉ.બળવંત ની 2 અખંડ યોત; નરહ ર અને ચં કા; .ૃ18, આ.1938 - સોપાન 3 એજન

155

‘‘અમે સંલ ન હતાં જ ન હ. જગતબા ,ુ વે છાએ જોડાયાં હતાં એ ખ ુ ં, પરં ુ સં ૂ ણ વતં પણ નહોતા.ં’’

‘એમ..... કમ ?’ જગતનારાયણ આ ય પામતાં બો યા.ં ‘લ ન વનમાં સં ૂ ણ વતં તા હોઈ શક જ ન હ.’1

‘ વનનો મમ’ વાતાના લેખક સોપાન છે. આ વાતામાં જમોહન ભાંગીને ગાંધીવાદ કઈ ર તે બની ય તેની આખા વાત લમાં જમોહન આ મક ય ર તે કહતો આપણને જોવા મળે છે.

વાતામા ંઆ મકથનનો ઉપયોગ કય હોવા છતાં એટલી ુંદર વણનકલા છે ક આપણને તેનો અહસાસ પણ થતો નથી. ઉદા. તર ક જમોહનના િપતાને હમતભાઈ સમ વે છે ક, ‘‘છાતી તો લોઢાની બનાવીએ લોઢાની. ુ િનયામાં પોચી છાતી રા યે ન ચાલ.ે ઘા મારનાર માર માર ને થાક. આપણે તો રામને આશર બેસી રહ એ. આપણે ઘેર જ યો એટલે દકર કા ંઈ ૂ નો કય ?’’2

આ ઉપરાંત જમોહન યાર પરણવાની ના પાડ છે યાર પણ એના ઘરની પ ર થિત ુ ં વણન જોવા ું છે. ઉદા. તર ક ‘‘પછ માર બાએ આવી નાની બહનને મારા ખોળામાંથી ઉપાડ લીધી. ુ ં પણ ઉઠ ો અને ુ કાને જઈને બેઠો. તે દવસ ુધી ઘરમાં કોઈએ અનાજ મોમાં ન ના ુ.ં ના, માર બહને પણ નહ . ઘર ું વાતાવરણ પ થરને પીગળાવે એ ું હ ું. મારો િન ય ઓગળ ગયો.’’3

વાતાના ક થાને જમોહન ુ ં પા ુ ય જ યાએ છે. વાતા ુ ં આ પા ગાંધીિવચારને વર ું આપણને જોવા મળે છે. જમોહન ું પણ આ મમંથન માટ ઘર છોડ દ છે, ગરનાર બે વષ રહ છે, દ પકભાઈનો સાથે મળતાં એ સ યા હની લડતમાં જોડાઈ ય છે.

જમોહન ઉપરાંત હમતભાઈ ુ ં પા પણ એટ ું જ મહ વ ું પા આપણને જોવા મળે છે. આ ઉપરાંત દપકભાઈ, િનરંજન, જમોહનના માતા-િપતા વગેર વાં પા ો આપણને જોવા મળે છે.

વાતાની શૈલી એકદમ સરળ અને સાદ જોવા મળે છે. લેખક પોતાની વાત એ ર તે વહતી ૂ ક છે ક વાતા ૂ ર થાય યાં ુધી આપણને એ જકડ જ રાખે છે.

વાતામાં ભજન ુ તનો ઉપયોગ થયેલો જોવા મળે છે. ઉદા. ‘‘પાયો મને રામરતન ધન પાયો.’’4

‘‘અસ યોમાંથી ુ પરમ સ યે ું લઈ .’’5

‘‘આજ મીલ સબ ગીત ગાઓ ઉસ ુક ધ યવાદ.’’6

1 અખંડ યોત; નરહ ર અને ચં કા; .ૃ20, આ.1938 - સોપાન 2 તરની યથા; વનનો મમ; .ૃ40, આ.1938 - સોપાન 3 એજન, .ૃ32 4 એજન, .ૃ26 5 એજન, .ૃ42 6 એજન, .ૃ49

156

વાતામાં હમતભાઈ અને જમોહન, જમોહન અન તેના િપતા, જમોહન અને

દ પકભાઈ વ ચે સંવાદ જોવા મળે છે. ઉદા. તર ક દ પકભાઈ અને જમોહનનો સંવાદ જોઈએ.

દ પકભાઈને ૂ છ ું, ‘‘આવ ું છે ?’’ મ જવાબ આ યો, ‘‘એ જ િવચારમાં ુ.ં’’1

એક જમોહન નામક 22 વષનો ુવાન કઈ ર તે ગાંધી ભાવમાં આવે છે. લમાં ય છે.

ગરનાર રહ છે એ ઘટનાને ટા ંક ને લેખક ુંદર ર ૂઆત કરલી જોવા મળે છે.

‘નવજવાન’ વાતાના લેખક ‘સોપાન’ છે. આ વાતામાં લેખક જયંતની વાત કરલ છે.

વાતામાં લેખક વણનકલાની માઝા ૂ કલી જોવા મળે છે. એક પછ એક જયંતના એવા વણનો

આપણી સમ આવે ક વાતા આપણને પકડ જ રાખે છે.

ઉદા. તર ક ભંગીવાસ ુ ં વણન લેખક આ ર તે કર છે. ‘‘મ પહલવહલો જ ભંગીવાસ જોયો

અને તે પણ રાતના બાર વાગ.ે ભંગીવાસમાં ુ ગધનો પાર નહોતો, આ દા ડ આને ઘેર એક

ધળ ડોસી વાટ જોઈને બેઠ હતી. એણે યાર મારની વાત સાંભળ યાર ક પાંત કરવા લાગી.

દા ડ આનો નશો ઉતરવા લા યો. બાઈએ ઘરમાં દ વો ચેકા યો. અમે નાક ઉપર માલ દાબી

ઓસર માં બેઠા. ઘરમાં બે ચાર ચ થરા,ં ણ-ચાર હા ંડલા,ં એક ડબ ું અને બે ભાંગલા ખાટલા

પડ ા હતા.ં’’2

આ ઉપરાંત જયંત યાર મેઘાને માર છે અને તેના દલમાં ક ુણા પેદા થાય છે યાર તેના

યાયામ િશ ક ઉપદશ આપે છે એ ું વણન પણ જોરદાર આપણને જોવા મળે છે. મક ‘‘જો

જયંત, આપણે ને માર એ તેને ુ ઃખ થાય, એના ુ ુ ંબને પણ થાય, પણ કોઈ માણસ એકલો એક

હ રને રં ડતો હોય તો એને મારવામાં લાભ છે. એના મોતથી બે ચાર માણસ ુ ઃખી થશે પણ

હ ર માણસને શાં િત મળશે. ુ િનયામાંથી ુલમ ુ ઃખ, પાપ એ બ ું ૂર કરવાનો આ િસવાય બીજો

ઉપાય જ નથી.’’3

‘નવજવાન’ નવ લકામાં જયંત નામના ુવાન ુ ં પા ક થાને છે. જયંતના પા ુ ં

વણન લેખક આ ર તે કર છે.

‘‘જયંતની મર મા વીસ વરસની હતી. ૂ ં છનો દોરો હ ટ ો નહોતો. મ ઉપર ભર ૂ ર

િનખાલસતા અને ખમાં ાસા તરવતી હતી. ુ મનને પણ વહાલ. ઉપ એવો ુંદર ચહરો

હતો. ફાંસીને માચડ ચડ ો હોય તો શોભી ઊઠ એ ું ઘાટ ું શર ર હ ું. વાતં યદવીને સ કર 1 તરની યથા; વનનો ધમ; .ૃ61, આ.1937 - સોપાન 2 તરની યથા; નવજવાન; .ૃ85, આ.1937 - સોપાન 3 એજન; .ૃ87

157

એવો યેક ગમાં તરવરાટ હતો. એની બ લદાનશ ત અને બળતામાં ઝ ંપલાવવાની મ તી સૌને

આકષતાં હતા. જયંત સૌનો વહાલો હતો. સૌ કોઈ એના ઉપર ુ ધ હતા.ં’’1

આ ઉપરાંત યાયામ િશ ક, લ, મેઘો, મેઘાની મા અને પ ની વગેર ગૌણ પા ો પણ

વાતામાં જોવા મળે છે.

વાતાની ભાષાશૈલી સાદ સરલ આપણને જોવા મળે છે.

વાતામાં ભજનની ુ ત જોવા મળે છે. કવા ભજન ગાવાથી નીડર બનાય અને કવા

ભજન ગાવાથી નમાલાં થવાય એની વાત જોવા મળે છે. ઉદા. તર ક,

‘‘ર શીર સાટ તે નટવરને વર એ.’ બંને ભજનોએ મારા ઉપર ડ અસર કર હતી. એ

ભાવનામાં મને તરબોળ બના યો હતો. આવા જ ભજનો મને ગમે છે. આપણી અહ ની ાથનામાં ‘ ુ ં

િસ , પાતક .....’ અને લ મોર રાખો.....’ વગેર ગવાય છે. તે મને જરાયે નથી ગમ ુ.ં આપણે

તે ુ ં સાવ નમાલા છ એ ક રોદડા ં જ રડ ા કર એ ! મને તો થાય છે ક મ નમાલા લોકો ુ ં સરકાર

ન સાંભળે તેમ ભગવાન પણ ન સાંભળે.’’2

વાતામા ંજયંત અને તેનો િમ નાિસકની લમાં હોય છે યાર કોણ ટશે ને શી સ

થશે? કવો માર પડશે ? તેના િવશે સંવાદ જોવા મળે છે. ઉદા. તર ક

‘‘ ુ ં ગે છે ?’ લે કય .

‘કમ ? હા.’ મ જવાબ આ યો.

‘મને પણ આજ ઘ નથી આવતી.’

‘કમ ડર લાગે છે ? ઉપવાસ..... ?’ ુ ં આગળ બોલવા જતો હતો યાં એ બોલી ઉઠ ો.

‘ના, ના પણ ઘણા ઘણા િવચારો આવે છે.’

‘શાના ?’

‘આવતી કાલે આપણો ફસલો થવાનો છે ને !’’3

આ નવ લકામાં જયંત નામના ુવાન ુ ં આ મકથન છે. શર ર અલમ ત અને ુંદર એવો

આ નવ ુવાન દશની સેવા કમ અને કવી ર તે કર છે. મેઘાને માર ુ,ં ુ ઃખ થ ુ,ં ગાંધી નો ર તો

અપનાવવો, વન આ ું ગર બોની સેવામાં સાર કર દ ું આ વન મં જયંતનો થયેલો

આપણને જોવા મળે છે. આ ઘટનાત વ ઉપર વાતા રચાય છે. 1 તરની યથા; નવજવાન; .ૃ71, આ.1937 - સોપાન 2 એજન, .ૃ74 3 એજન, .ૃ100, 101

158

‘આશાને અજવાળે’ વાતાના લેખક સોપાન છે. આ ૂંક વાતા ુ ં ુ ય પા રમણલાલ છે.

રમણલાલ ું પા ુમાર, સ યતા, દશસેવાથી તરબોર એ ું પા લેખક વાતામાં વણવે ું જોવા

મળે છે. ઉદા. તર ક ‘‘મ માર ચોપડ ઓની સાથે રા ગીતોની ચોપડ ઓ ને તકલી ૂણીઓ પણ

વેચવા માંડ . એક ખાદ ની ટોપી ને એક ઝ ભો શીવડાવી લીધો અને અવાજ ુલ ંદ હતો. એટલે

રા ગીતો ગાઈને લોકોને ગાંડા કરવા માંડ ા.’’1

આ ઉપરાંત નમદા, ખીમચંદ, િવ ુર, રમણલાલના િપતા વગેર ગૌણ પા ો છે. વાતામાં

રમણલાલના શર ર ુ ં વણન તેમજ તેમના બાળપણથી લઈને સ યા હની લડત ુધી ુ ં ુ ંદર

વણન લેખક આપણી સમ ૂ ક આપે ું જોવા મળે છે. ઉદા. તર ક ‘‘એ પ ચીસ વષના ુવાન

હતા. એમનો રંગ સહજ યામ હતો અને ચામડ ની ફ કાશને લઈ ુ ખો લાગતો હતો. ખો હંમેશા ં

ચ ંચળ અને િવકળ જ રહતી ખ નીચે કાળા ુ ંડાળા પણ થવા માંડ ા ં હતાં. બોલવાની બ ુ જ ટવ

હતી. દાંતે અને પોઠ પોતાનો ુદરતી રંગ ખોયો હતો, અને ત ન કાળા થવાના ય નો કરતા

હતા.’’2

ૂ ંક વાતાની ભાષાશૈલી સરળ જોવા મળે છે. ઉદા. તર ક ‘‘તેઓ ગર બ હતા.ં અ યંત ગર બ

હતા.ં તમે હ ુ તાનની ગર બી ુ ં વણન કરો છો એટલાં એ ગર બ હતા. હા, એ ખે ૂત ક મ ૂર

નહોતા.ં ઢડ ક કોળ વાઘર પણ નહોતા.ં છતાં ગર બ હતા.ં’’3

વાતામાં આ મક યનો ઉપયોગ કરવામાં આ યો છે. રમણલાલ લમાં બધાને પોતાના

બાળપણથી લઈને લમાં આ યા યાં ુધીની વાત કહ છે.

વાતામાં રમણલાલ ુંબઈ છાવણીમાંથી પકડાય છે અને છ મ હનાની લ ભોગવી બહાર

નીકળે છે યાર છાવણીમાંથી જ લ ભોગવી બહાર આવેલા ુરતના વતની તેને તેની સાથે ુરત

ચાલવા માટ સંવાદ કર છે. ઉદા.

‘‘બોલો તમે છો ક ન હ ?’

મ હસીને હા પાડ .

‘તો હવે પાછા લમાં આવશોને ?’ એ ફર ને મારા સામે ટા ંપી ર ા.

1 તરની યથા; આશાને અજવાળે; .ૃ209, આ.1937 - સોપાન 2 એજન; .ૃ189 3 એજન; .ૃ191

159

‘પણ ુ ં કા ંઈ સમજતો નથી.’

‘તમા ુ ં નામ ું ?’

‘રમણલાલ’

‘માર સાથે ુરત ચાલશો ? ુ ં તમને બ ું સમ વીશ.’’1

આ ૂ ંક વાતામાં રાજકોટના વતની એવા રમણલાલ નામના પા ની છે. એમની ગર બાઈ,

છાવણીમાં જ ુ,ં અમદાવાદમાં નોકર , ુરત જ ું અને પા ં સ યા હની લડતમાં જોડાઈ જ ું આ

બધી જ ઘટનાને વણીને આ વાતાની રચના લેખક કરલી જોવા મળે છે.

‘એક અવ ૂત’ વાતાના લેખક મોહનલાલ મહતા છે. વાતામાં જતે ના વન િવશે ુ ં બ ુ

જ વણન આવ ું જોવા મળે છે. ઉદા. તર ક,

‘‘પણ ુ ં ક ું બોલતો નહોતો ટ મળતી તેમાંથી મને જ ર હોય તેટલી ુ ં ઉપયોગમાં લેતો

અને મારા િપતાને વ ુને વ ુ ઓળખવા ય ન કરતો હતો.’’2

આ ઉપરાંત ઈ દરાના બમાર ુ ં વણન કટલીક વાર વાચકને કંટાળાજનક લાગે એ

કાર ુ ં લેખક ુ ં વણન જોવા મળે છે. મ ક,

‘‘ ુ ં દરાના પલંગની કોર ઉપર બેઠો. માળ ઓ ઉડાડવા લા યો. થોડ વાર ુધી માર

પાસે કોઈ ન દખા ુ.ં દરાની હાલત િવષે કોને ૂ છ ું ? દરા બોલી શક એમ નહો ુ.ં’’3

વાતામા ં જતે ુ ં પા ુ ય છે. આ ઉપરાંત જતે ના માતા-િપતા, બે ભાઈઓ,

જતે ની પ ની દરા, દરાના માતા-િપતા, જતે ના િમ ો વગેર પા ો વાતામાં આવે છે.

જતે ુ ં પા આખી વાતામાં આપણને જોવા મળે છે. મ ક,

‘‘ગેબી હ યાકા ંડથી ુ ં ૂ ઊઠ ો. મારા દશની ુ દશા કરનારનો ુ ં ક ો ુ મન બની ગયો.

ુ મનાવટની કમત ુ ં સમજતો હતો, પણ ર ત ું ટ પેટ ું આપવાની માર તૈયાર હતી.’’4

વાતાની ભાષાશૈલી સરળ છે. વાતામાં ભાષાની ા ંય પણ આડબર જોવા મળતો નથી.

વાતામાં જો કોઈ સબળ ર તે આવ ું હોય તો તે પ ુ ત છે. ઈ દરાનો પ આવે છે

અને આ પ જ જતે ને ઘર છોડાવા તેમજ દશ ેમ જગાવવા મહ વની ૂ િમકા ભજવે છે. આ

ઉપરાંત વાતામાં અવારનવાર પ ોની આપ લે થતી આપણને જોવા મળે છે. વાતા ુ ં એક સબળ

પ રબળ તર ક આવે છે.

1 તરની યથા; આશાને અજવાળે; .ૃ219, આ.1937 - સોપાન 2 ી મોહનલાલ મહતા ‘સોપાન’ની વાતાઓ; એક અવ ૂત; .ૃ124, આ.2009 – સ.ંડૉ.બળવંત ની 3 એજન, .ૃ142 4 એજન, .ૃ139

160

વાતામાં જતે ના મનની માનિસક થિત પણ િન પણ આપણને જોવા મળે છે. ઉદા.ત;

‘‘ ૂર ૂર કોઈ દ વો ચમકતો દખાયો..... એક બા ુથી દરા આવી. બી બા ુથી િમ ો

આ યા. ી બા ુથી વનમાં કદ ન હ ક પેલા વનક યાણના મનોરથો આ યા. આ તોફાનમાં

મ છેક સવાર ુધી ઝોલાં ખાધા.’’1

આ વાતામા ં જતે અને તેના િપતા, જતે અને તેની માતા, જતે અને તેની પ ની

દરા વ ચે સંવાદો જોવા મળે છે.

નવ ુવાનના ચ માં દશભ તનો-રા ેમનો મ હમા ક થાને છે. એની વનસં ગની

એને ૂબ અ ુ ૂળ રહ એના ભાવની કથા ‘એક અવ ૂત’ છે. ટાચાર િપતાની સંપિ ને કારણે

િપતા અને વારસાને ુ કારતો જતે ગાંધી અ ુ ા ણત ૂ યોને વનમાં ઉતાર ને વન વવા

તરફ ૃતસંક પ બને છે. ૃ હ યાગ કર ને પ ની ઈ દરાને છે લે મળ ને એને ર લઈને ગાંધી

સૈિનક તર ક નીકળવાની કામના સાથે ુર ૃહ પહ ચે છે. ગાંધી ૂ યો સાથે વાતં યની લડતમાં

નીકળ પડ છે. આ ઘટનાત વ પર આખી વાતા રચાયેલી આપણને જોવા મળે છે.

વાતાના તમાં જતે ની એવી ઈ છા છે ક ુ ં અ હસક ુ નો સાચો સૈિનક થવા માટ ુ ં

મથી ર ો ં. અને તે કહ છે ક ‘‘માતા ભારતીના ચરણમાં મા ું ૂ ક મા ુ ં કહવા ુ ં ૂ ુ ં ક ુ ં .ં’’

આમ વાતાના ક માં અ હસા સાથે દશ ેમની ભાવના આપણને નજર પડતી જોવા મળે છે.

‘ ણ અપવાસી’ વાતાના લેખક ઈ ર પેટલીકર છે. ‘ ણ અપવાસી’ વાતા કશવલાલ અને

મ ુભાઈ ૂતકાળની વાતો યાદ કર ને વાતાનો િવકાસ થતો જોવા મળે છે. વાતામાં કશવલાલ

સમાજસેવાના કાય કર છે. એ આપણી નજર સમ જોવા મળે છે. ઉદા. તર ક

‘‘એ છોડ પંદર વષની છે અને એનો િવવાહ આડ ીસ વષના બે છોકરાના બાપ સાથે

કરાવાની વાત ચાલે છે...... એટલે મ એમને ક ું : ‘તમે વ ને એ છોડ ના બાપને સમ વો.’

આમ કશવલાલ પાછળથી સમાજસેવાના કામ કરતાં થઈ ય છે.

વાતા ુ ં ુ યપા કશવલાલ છે. થમ આ પા બ ુ જ ખરાબ હોય છે. પણ પાછળથી

ગાંધી ના ભાવ અને જોષી સાહબના સમ વવાથી એ ગાંધી ચ યાં માગ ચાલનાર પા બને

છે. વાતામાં બી ુ ં મહવ ું જો કોઈ પા હોય તો તે મ ુભાઈ ુ ં છે. વાતાને વંત અને આગળ

ચલાવવામાં આ પા બ ુ જ મહ વ ું છે. આ ઉપરાંત વાતામાં અિનલ, ઉષા, જગદ શ, મોહન,

કશવલાલની પ ની વગેર પા ો આવતાં આપણને જોવા મળે છે.

1 ી મોહનલાલ મહતા ‘સોપાન’ની વાતાઓ; એક અવ ૂત; .ૃ132, આ.2009 - સોપાન

161

વાતાની શૈલી એકદમ સરળ અને િનરાળ આપણને જોવા મળે છે.

વાતામાં ‘ લેશબેક’ ટકિનકનો ઉપયોગ કરવામાં આ યો છે. થમ કશવલાલ ૂતકાળમાં

જઈને વાતા કહ છે. પછ મ ુભાઈ ૂ તકાળમાં જઈને વાતા કહતાં જોવા મળે છે. વાતાની એક

ુ ત તર ક આપણે એને ઓળખી શક એ.

વાતામાં કશવલાલની પ ની અને મ ુભાઈ િશ ક વ ચે કશવલાલનો ુ જગદ શના

િશ ણને લઈને સંવાદ થાય છે. ઉદા. તર ક,

‘‘એમાં તો મારો જગદ શ ભણે છે !’

‘કયા ધોરણમાં ?’

‘મે કમા’ં

‘જગદ શ ક. િ વેદ તમારો દ કરો, એમ ?’’1

વાતામા ંએક િશ કની ઘટના લઈને વાતાનો ઓપ આપવામાં આવેલી છે.

ગામડાની ખર અ સાચી વાત આપણને આ વાતામાં જોવા મળે છે. ‘‘હયાની ૂખ અથવા

જ મ ૂ િમની ાએ વાતાના લેખક કશવ સાદ છે. વાતામાં ગામડાં ુ ં વણન આવે છે. આ ઉપરાંત

ગામડામાં ચા ંદની રાત કવી હોય છે એ ું પણ વણન છે. મ ક,

‘‘માળ આને એક બાર હતી. તેમાંથી ચાંદની ખીલેલી દખાતી હતી. બાર માંથી છાપર પગ

ુક નીચે ઊતર પડ ું હોય તો ક હરકત આવે તેમ નહો ુ.ં’’2

વાતામાં ક થાને પશવો ( ુ ુષો મ) ુ ં પા ક થાને છે. આ પા ને વાતામાં ણ

નામ મળે છે. પશવો, ુ ુષો મ, મગન. આ ઉપરાંત મનોરમા, ૃ ણા લની, ડૉ. મ લક, ઈબા,

િવ નાથ ગોર વગેર પા ો પણ જોવા મળે છે. પશવા ુ ંપા શ થી જ વાતામાં ભાવક આપણને

જોવા મળે છે. પશવાના પા ુ ં વણન જોઈએ.

‘‘પશવો આખા ગામનો ઉતાર હતો. ુળ યા િનશાળે થો ુ ં ભ યો, પણ સં ૃત શીખવામાં

તે ુ ં દલ લાગે ન હ. ગાય ી પણ એને મોઢ ચઢતી નહોતી..... ગોર પણ કહતા હતા ક પશવો કોઈ

વાણીઆને ઘેર જ યો હોત તો મોટો વેપાર થાત, પણ ગોરપ ુ ન હ શીખે તો ૂખે મર જશે.’’3

1 ચનગાર ; ણ અપવાસી; .ૃ72, આ.1950 – ઈ ર પેટલીકર 2 વનની ઝાંખી; હયાની ૂખ અથવા જ મ ૂ િમની ાએ; .ૃ284, આ.1932, કશવ સાદ દસાઈ 3 એજન; .ૃ274; 275.

162

વાતામાં ગામડા ુ ં િન પણ હોવા છતાં ા ંય પણ ગામડાની લોકબોલીનો લેખક યોગ

નથી કય . ા ંક ા ંક એ સમયે બોલાતા શ દો આપણી નજર સમ આવી જતી જોવા મળે છે.

વાતામાં પ ુ તનો અસરકારક ઉપયોગ લેખક કય છે. વાતામાં વળાંક પ ુ તને

લીધે જ આવે છે. ઉદા. તર ક,

‘‘બાપા,

તમે છગનશેઠને જોડ મને ના મોક યો, પણ ુ ં તો જવાનો માર ગોર થ ું નથી ને બામણી ું

ભણ ું નથી. એટલે ુ ં તો કલક ે .ં માર ફકર કરશો ન હ. ફઈબાને કહજો ક પશવો ૂ યો

ુવાનો નથી. એકવાર એમને ાએ લઈ યાર મા ુ ંનામ પશવો બી. પશવો.’’1

વાતામા ંપશવો અને િવ નાથ, ુ ુષો મ અને ડૉ. મ લક, ુ ુષો મ અને મનોરમા વ ચે

સંવાદ જોવા મળે છે. ઉદા. તર ક ુ ુષો મ અને મનોરમા વ ચેનો એક સંવાદ જોઈએ.

‘‘બોલો, હવે તો ુ ં તમારા દ વાનખાનામાં બેસીને મીસીસ બેનર સાથે વાત કરવા વો

બ યો ને ?’’ મનોરમા ુ ં ુખ હ ું. તે બોલી : ‘‘હવે તમે કવા સારા લાગો છો ! પણ ુઓ, મીસીસ

બેનર ના દખતા,ં ુલમાં પણ તમે રકાબીમાં હા નાંખીને પીવા ના માંડશો.’’2

આ વાતામા ંપરદશમાં પર ા ંતમા ંગામ ુ ં હોય તો પણ એ કટ ું યાદ આ યા કર છે, યાં

જવાની, યાં વસવાની, તેનાં દશન કરવાની, તેના દયમાં કવી ુધા ઉ પ થાય છે, તે આ

વાતા ુ ં ુ ય ઘટનાત વ છે.

આમ આ ર તે ગાંધી ને મ ગામ ુ ં િ ય હ ું તેમ આ વાતામાં પણ ગામડાની વાત

કરવામાં વેલી જોવા મળે છે. ૂ બ જ મહ વની છે.

‘ ુ ુ દરાય’ એ રા.િવ. પાઠકની ઉ મ વાતાઓમાં સૌથી ઉ મ એવી વાતા છે. ર ુનાથ ભટ

રાવૈયા ગામનાં વતની હતા. શહરમાં ુ ુ દરાયને ભણવા ૂ ક છે. ુ ુ દરાય છ વષનો અને ગંગા

નવ વષની હતી યારથી ર ુનાથ ભટના પ ની ૂ જર ગયા હતા. ુ ુ દરાય શહરમાં ગયા પછ

શહરનાં રંગે રંગાય ય છે. ુ ુ દરાય એકવાર તેના િમ ો સાથે ગામડ ય છે. ને યાં તેને એની

ઈ જત ઓછ થતી હોય એ ું એને લા યા કર છે. અને પૈસાની એને ખચ પડતી હોવાથી તેના

િપતાને તે કહ ઓછે ક,

1 વનની ઝાંખી; હયાની ૂખ અથવા જ મ ૂ િમની ાએ; .ૃ276, આ.1932, કશવ સાદ દસાઈ 2 એજન, .ૃ274

163

‘તો ખેતરો વેચી નાખો. ુ ં મારા અ યાસ ખાતર ગમે તેટલો આ મભોગ આપવા તૈયાર

ં!’’1

ર ુનાથ ભ આ સાંભળ ને બ ુ જ ....... થાય છે. એ ગંગાને કહ છે ક,

‘‘આપણ,ે બા ગયાં હતાં તે યાદ છે ?’ િવષયા તરની આશાથી ગંગાએ ક ું, ‘હા’.

યાંથી ુ ંભા રયાનાં દરા ં જોવા ગયેલાં તે તને યાદ છે ?’

‘હા’

‘એ દરાં િવમળશાએ બંધાવેલાં.’

‘એમ ક ?’

‘એ િવમળશા બા નો ભ ત હતો.’ િપતા વ થ થતા ય છે એમ માની ગંગાનો ઉ સાહ

વધતો જતો હતો અને તે સરળ ઉ સાહથી હ કારો દવા લાગી. ‘તે એકવાર બા દશન કરવા

જતો હતો. ર તામાં એક મોટ નાવ આવી. તેમાં તે પાણી પીવા ગયો. વાવના ં પગિથયાં પર

વણ રો બેઠો હતો. તેણે પાણીના પૈસા મા યા. િવમળશાએ ‘શેના’ એમ ૂછ ું. વણ રાએ વાવનો

િશલાલેખ બતાવી ક ું ક, ‘આ વાવ બાંધનાર પીથો મારો દાદો થાય. અમાર થિત બગડ ગઈ

એટલે ુ ં માર , બા ુ ક વાવ પર લાગો લેવા આ યો .ં’ િવમળશાને થ ું ક, મ આવાં દરા ં

બ ંધા યા.ં પણ માર પછવાડ ક ૂ ત ગે તો મારા ં દરા ંનીય આવી દશા થાય !’ ગંગાનો હ કારો

િશિથલ પડતો ગયો – ‘પછ બા પાસે ગયો. તેને બા સ થયા.ં તેમણે ક ું : ‘બેટા માગ

માગ’ િવમળશાએ ક ું : મા , બી ુ ં કા ંઈ ન મા ું. મા ુ.ં એક ન ખોદ.’ હવે ગંગાનો હ કારો

િનઃ ાસ વો થઈ ગયો હતો. બી વાર ક ું : ‘માગ, માગ’ ફર વાર પણ ન ખોદ મા ુ.ં’ ી

વાર ૂ છ ું ‘‘ ી વાર પણ ન ખોદ મા ુ.ં ડોસા ફર નીરવ શાંિતમાં પડ ા.

આખા ઘરમાં ૃ ુ વી શાં િત છવાઈ રહ.’’2

આમ, વાતામાં ગામડાનાં લોકોની લાગણી હોય છે એવા શહરનાં લોકોમાં નથી હોતી.

આખી વાતા ગામડામાં કટલી શાં િત અને ુખ છે તેની વાત કર છે. વાતામાં કળાત વ ઉ મ ર તે

જોવા મળે છે.

‘ દયપલટો’ વાતાના લેખક રા.િવ. પાઠક છે. ફો સેકા એ દ ુસણા તા ુકાના લોકોની

જમીન પચાવી યાં રહવાં લા યો હતો. ફો સેકાની પ ની ની ગભવતી હતી ની ુ ં બાળક આ ુ ં

1 રફ વાતાવૈભવ; ુ ુ દરાય; .ૃ34, આ.1999 – રા.િવ.પાઠક 2 એજન, .ૃ37

164

હ ુ.ં ફો સેકા ગામમાં કોઈને બોલાવતો પણ ન હ. નીની ૃ િત દરિમયાન ગામ લોકોની જ ર પડ

છે. ગામડાના લોકોની ુશળતા ુ ં ઉ મ વણન જોવા મળે છે. ઉદા.

‘‘આપણા દશની ાચીન શ ત, આવડત, િવ ા, કલા, કૌશલની અનેક િવ ૂ િતઓ હ

ગામોમાં ટ છવાઈ પડલી હોય છે. હ કંઈક ગામોમાં ુશલ તરનારા, સાપ ઉતારનારા, કમળો

ઉતારનારા, ડામ દનારા, કાન વ ધનારા, હાડકા ં ચઢાવનારા, કંઠમાળ વા હ અસા ય મનાતા

રોગો મટાડનારા, યોગ યાઓ અને ઉપાસના કરનારાઓ હોય છે.’’ 1

અબ ુલ ઘાંચી એ ૃ િત કરાવવામાં ુશળ હોય છે. નીની સફળતા ૂ વક ૃ િત એ જ

કરાવે છે. બી બા ુ ુલાબભાઈના પા ારા ગાંધી ની અ હસા અને સ યા હની વાત પણ

વાતામાં આપણને જોવા મળે છે. ઉદા.

‘‘ ુલાબભાઈને મહા મા નો અ હસાનો િસ ા ંત કાયમાં પાળવાની ચીવટ હતી. અને તે

સાથે જગતની નજર સરકારના પ કાર થઈ જમીન લેનાર કિ યનને નૈિતક માત આપવાની

ઈ છા પણ હતી.’’2

આમ, વાતામા ંગામડાંના લોકોનો િવજય થાય છે. વાતા તે ફો સેકા અને ની ગાંધી ના

ર તે ચાલે છે. તેઓ સ યા હમાં જોડાયા છે. તેમજ એક ટ ચા ુ કર ‘અબ ુલ ૃ િત ૃહ’ ચા ુ

કર છે. વાતામાં ફો સેકા ુ ં દય પ રવતન થઈ ય છે અને ગામડાંના લોકો માટ કંઈક કરવાની

તમ ા તેનામાં ગે છે.

‘ગોિવદ ુ ં ખેતર’ વાતાના લેખક ૂ મક ુ છે. આ વાતામાં રાજ ુર ગામનાં વતની એવા

ગોિવદની વાત છે. શહરના ધળ દોટમાં ગોિવદ કવી ર તે મોતને ભેટ છે એનો ચતાર વાતામાં

આપવામાં આ યો છે.

રાજ ુર ગામમાં ર ુનાથ મહારાજનો મોટો વેપાર ચાલતો હોય છે. ગોિવદ શહરમાં ભણી

શહરની છોકર એવી ભાગીરથી સાથે લ ન કર છે. ગોિવદ ર ુનાથના ૃ ુ પછ ખેતર અધ ભાગે

અને ઢોર વેચીને કાર ુનની નોકર કરવા શહરમાં ય છે. શહરમાં તેના ઓછા પગારમાં ઘર

ચાલ ું નથી. બી બા ુ એ યના રોગમાં સપડાય છે. ભાગીરથી અને હ ર સાદ બં ને લાચાર

બની ય છે. થિત બગડતાં ક યાણ પટલ અને નારણ ભ બં ને રાજ ુરથી આવીને ગોિવદને

રાજ ુર લઈ ય છે. ગોિવદ ુ ં રાજ ુરમાં ૃ ુ થાય છે. ભાગીરથી અને હ ર સાદ ગામમાં જ રહ

છે. આ વાતામાં ગામડાંને શહર કરતાં વ ુ મહ વ આપે ું જોવા મળે છે.

1 રફ વાતાવૈભવ; દયપલટો; .ૃ53, આ.1999 – રા.િવ.પાઠક 2 એજન, .ૃ55

165

વાતામાં ગોિવદ, ર ુનાથ મહારાજ, કં ુ પટલાણી, ધ ુ રબારણ, સંતોક શેઠાણી, ભાગીરથી,

નારણ ભ , ૂ ળભા, ક યાણ પટલ, હ ર સાદ વગેર પા ો પણ જોવા મળે છે.

‘દ વડ ’ વાતાના લેખક ર.વ. દસાઈ છે. વાતામાં ામા ભ ુખતા જોવા મળે છે. દ વડ

શહર ક રિસક પાસે પૈસા હોવા છતાં તેની સાથે ન પરણતાં એ ગામડાના ુવક સાથે જ પરણે છે.

રિસક દ વડ અને તેના પિતને શહર ભણવા માટ લાવે છે પણ તેને શહરમાં ફાવ ું નથી.

વાતામાં વણનકલા પણ ઉ મ ર તે આપણને જોવા મળે છે. એમાં પણ વણનકલામાં

સ દય ું વણન વ ુ જોવા મળે છે. મ ક,

‘‘વ કલા અને ુઘડ આ ૂષણ – સ વટ તો શહરની જ ! ન હ ? રબારણ ક યાના પગ

ઊઘાડા હતા, શહરની ુંદર ઓ આમ ઉઘાડા પગે ન ફર, પરં ુ એ રબારણ ક યાના ઉઘાડા પગની

ગળ ઓ, ુલાબ-મોગરાની કળ ઓ સરખી તેને કમ લાગી ?’’1

વાતા ુ ં ુ ય પા દ વડ છે. દ વડ ના પા પરથી જ વાતા ુ ં નામ આપવામાં આ ું છે.

દ વડ ને શહરના મોહ માયાની બલ ુલ પડ નથી. દ વડ શહરની ુવતી કરતાં ુ ંદર લાગે છે

એ ું વણન લેખક ક ુ છે. મ ક,

‘‘દ વડ ગામ ડયણ હતી, અભણ હતી, ુ છ ગણાતી કોમની ક યા હતી, અને છતાં એ ુ ં

દહસ દય કોઈ પણ ભણેલી ુવતી કરતાં, કોઈપણ નગરિનવાસી ુવતી કરતાં વધાર આકષક કમ

હ ું ? દ વડ ની લંબગોળ ગોર ચ ુક ઉપર ુ ં ુરાશ પડ ું ંદ ુ ં..... ! ગાલના તલ ઉપર

સમરકંદ ુખારા વી આબાદ શહરો યોછાવર કરાવતી ભાવના કિવને કમ ઉ પ થઈ હશે તેનો

રિસકને યાલ આવી ૂ ો.’’2

દ વડ ઉપરાંત વાતા ુ ં બી ુ ં મહ વ ું પા રિસક છે. રિસક ઉપરાંત દ વડ નો પિત પણ

ગૌણ પા તર ક વાતામાં આવે છે.

‘દ વડ ’ વાતામાં ગામડા ુ ં ચ ઉપસાવવા લેખક સરળ ભાષાશૈલીનો ઉપયોગ કરલો

આપણને જોવા મળે છે. ઉદા. તર ક ‘‘રિસક વરસતે વરસાદ બ ેની સાથે ધમશાળામાં ગયો. કપડાં

બદ યા.ં વરસાદ બંધ ર ો અને થોડ દવસે શહરમાં જવા વી પ ર થિત ઊભી થઈ એટલે

ધમશાળા છોડ તે શહરમાં પાછો ગયો.’’3

વાતામાં ુ ત જોવા મળતી નથી. 1 દ વડ ; દ વડ ; .ૃ6, આ.1992 – ર. વ. દસાઈ 2 એજન, .ૃ11 3 એજન, .ૃ14

166

રિસકના વણનથી વાતાની શ આત થાય છે. રિસક ધિનક ુ ુ ંબનો છોકરો હોવા છતાં તે

સીધો સાદો હોય છે. એવા વણનથી વાતાની શ આત થાય છે.

‘દ વડ ’ વાતામાં રિસક દ વડ ને ેમ કરતો થાય છે. તેની સાથે તેને લ ન કરવાની પણ

ઈ છા હોય છે પણ તે લ ન કર શકતો નથી. દ વડ રિસકના ાણ ઘોડા ુર વખતે ણે બચા યા

હતા એ ુવક સાથે થાય છે. યાં વાતાનો ત જોવા મળે છે. ઉદા. તર ક,

‘‘દ વડ ને એની ગાયો અને ભસો, ઘાસના ભારા અને ૂધની તાંબડ ઓ યાદ આવતાં

દ વડ ના વરને ખમે ડા ંગ નાખી ધસમસતી નદ ને કનાર રખડતાં યૌવાન ુ ં વ ન વારંવાર આ યા

કર ું હ ું.’’1

રિસક ગામડામાં રહવા ય છે અને યાં રબારણ દ વડ સાથે એની ઓળખાણ થતા એ

બંને વ ચે સંવાદ જોવા મળે છે. ઉદા. તર ક,

‘‘‘ભાઈ ! આ ક ૂચો ઉકાળો છોડ તા ુ ં ૂધ વધાર પીઓ ને ?’

‘ ુ ં શહર નથી એટલે તેને ચાનો વાદ સમ તો નથી. ુ ં એકવાર શહરમાં આવે તો ચા

જદગીભર ગળે વળગે.’ રિસક હસતા ંહસતાં ક ુ.ં

‘એવા શહરમાં આવીને કર ું યે ુ ં ? હ ભાઈ ! તમારા શહરમાં ુ ં હશે ?’’’2

આમ, આ વાતામાં કળાત વ પણ ઉ ચ કો ટ ુ ં આપણને જોવા મળે છે.

‘ગામડાંનો સાદ’ વાતાના લેખક ર.વ. દસાઈ છે. ‘ગામડાંનો સાદ’ વાતામાં સોના

શહરમાંથી ગામડ જતાં પડતી તકલીફ ુ ં વણન લેખક યો ય ર તે કર ું આપણને જોવા મળે છે.

ઉદા. તર ક, ‘‘ ૂ યને પણ આ શહર ભોગવી આવેલા ગામ ડયાની દયા આવી. તે એક ઝાડને ઓથો

ઊ યો અને આસપાસ તેણે પોતાનાં ૃ િત ેરક કરણો ફલા યાં. પરં ુ ગામ ડયાને તો તેણે

છાયામાં જ રહવા દ ધો.’’3

‘ગામડાંનો સાદ’ વાતામાં સોના , ઈ પે ટર, રામસંગ, ટશન મા તર અને નના

ુસાફરોનાં પા ો વાતામાં આવે છે. સોના ુ ં પા વાતામાં ક થાને રહ ું છે. શહરથી ઈને

ગામ ુ ં છોડનાર આ ુવકની શી દશા ઘર પાછા ફરતાં થાય છે. એની લેખક ુંદર છણાવટ કરલી

આપણને જોવા મળે છે. ઉદા. તર ક ‘‘ગામ ડયાનાં કપડાં આછાં, ફાટલાં અને મેલાં હતાં. તેને માથે

1 દ વડ ; દ વડ ; .ૃ15, આ.1992 – ર. વ. દસાઈ 2 એજન, .ૃ8 3 ઝાકળ; ગામડાંનો સાદ; .ૃ72, આ.1992 – ર. વ. દસાઈ

167

એક ફા ળ ું વ ટાળે ું હ ું. તે ગભરાતો સંકોચાતો ઊભા પગે પાટલીની નીચે બઠેો હતો. તેણે

ફા ળયામાં હાથ ના યો, ફાટલી બંડ ના ખ સામાં હાથ ના યો.’’1

‘ગામડાંનો સાદ’ વાતાની શૈલી ઉ મ જોવા મળે છે. ઉદા. તર ક ‘બ ુ દવસથી એને કાને

ગામડાંનો સાદ આ યા કરતો હતો. ગામડાં ુ ં િનમં ણ હવે વધાર વાર છંડાય એ ું નહો ું. નોકર

ૂ ક, ર ાસ ા પૈસા ુકાદમને કબ રહવા દઈ, ુ કાદમની ર વગર, ટ કટ વગરની ુસાફર ુ ં

જોખમ ખેડ ને તે શહરમાંથી નાઠો.’’2

ઉપરના વણનમાં સોના કવી થિતમાં શહરમાંથી ગામડામાં આવે છે એનો ચતાર લેખક

રસ દ શૈલીમાં આપણી સમ ૂ ક આપે છે.

સોના અને રામસંગ વ ચે વાતામા ંસંવાદ રચાતા આપણને જોવા મળે છે. ઉદા. તર ક

‘‘‘અ યો સોના તો ન હોય ?’ આ યથી પેલાએ ૂછ ું.

‘એ જ. રામસંગ મોટા ! તમે અહ કહ થી ?’

‘ ુ ં તો અહ રલગાડ ની ઓરડ એ .ં....’

‘ ુ ં તો અમદાવાદ કમાવા ગયો તો ને ?’

‘હા ુ ં યા ંથી આ ું ં.’

‘તે આમ ગાડ ૂ ક ને પગ ઘસતો ા ં આ યો ?’3

ગામડાંનો સાદ વાતાની શ આત લેખક સોના ના વણનથી કર છે. શહરમાં કમાવા માટ

ય છે પણ એની શી પ ર થિત થાય છે એનો ચતાર લેખક સૌ થમ આપણી સમ ૂ ક આપે

છે.

વાતાનો ત ુખદ છે સોના વતનમાં પહ ચે છે યાર એને શાંિત થતી આપણને જોવા

મળે છે. સોના પોતાની પ ની સાથે ુખેથી પછ રહ છે. એવો ત લેખક બતા યો છે.

‘ખરા બપોર’ વાતાના લેખક જયંત ખ ી છે. ખરા બપોર એ ામચેતનાની ઉ મ ૂ ંક વાતા

છે. ગામડામાં ૂખમારામાં સપડાયેલાં નાયક નાિયકાના સંવાદોથી આ વાતાની શ આત થાય છે.

નાયક ુ ં પા ુમાર થી ભર ૂ ર એ ું પા છે. નાયકના ઘર ફક ર માગવા આવે છે. પોતાની પાસે

કંઈ ના હોવાથી એ આપી શકતો નથી. તેમ છતાં ફક ર યાંથી જવા તૈયાર નથી. નાયકને ુ સો

આવતાં એક લાકડા વડ એને માર છે ને ફક ર ૃ ુ પામે છે. આ બનાવ પછ નાયકમાં ુધારો 1 ઝાકળ; ગામડાંનો સાદ; .ૃ68, આ.1992 – ર. વ. દસાઈ 2 એજન, .ૃ74, 75 3 એજન, .ૃ72

168

આવી ય છે. ઉદા. તર ક, ‘‘એક હરણ પાણી િવના તરસે મર ુ,ં દોડ દોડ ને થા ું યાર બેબાક ં

બનીને ચા ું જ ું હ ું. એનામાં લાંબી દોડવાની શ ત નહોતી રહ. મ એને દોડ ને પકડ પાડ ું

હોત, પણ એટ ું દોડ ા પછ એને ચક ને આટલે લાંબે પાછા ફરવાની શ ત મારામાં યે નહોતી

રહ . ુ ં એને જ ું જોઈ યો અને પાછો ફય.’’1

આમ, આ વાતામાં ગા ંધી ના ામાભ ુખની સાથે સાથે કળાત વ પણ રહ ું જોવા મળે છે.

‘પાદરનો પીપળો’ વાતાના લેખક ુનીલાલ મ ડયા છે. લેખક વાતાની શ આત પં તથી

કર છે. વાતામાં પાદરના પીપળાની યથા અને િવશેષણ જોવા મળે છે. લેખક પીપળા ારા

આ મક યને યોગ કર વાતા આગળ વધાર. લેખકને ગામડાં યેની ીિત અને ગામડાનો

મ હમા આ વાતામાં જોવા મળે છે. ઉદા. તર ક ‘‘ ુઓને પેલો લે રયો વાઘર રોજ સવાર વહલો

ઊઠ ને ુહાડ લઈને આવે છે ને મારા ં ૂણા ં ૂણા ં ૂપળડાં સોતાં ડાળખા-ંપાંદડાનો ગાંસડો બાંધીને

પડખેના શહરની ખડપીઠમાં વેચી આવે છે.’’2

વાતામાં પીપળાની િવશેષતા ુ ં વણન જોવા મળે છે. મ ક, ‘‘કોઈપણ માંગ લક સંગે

મારા ં પા ંદડા ં વપરાય. ગામમાં કોને ઘેર છોક ુ ં જ ું છે, એ મને ઝટ ખબર પડ, કારણ ક બાર-

બ ળયાને દવસે નામ પાડવામાં ‘‘ઓળ ઝોળ ને પ પળ પાન.....’’3

વાતા ુ ં ુ ય પા પીપળો છે. આ ઉપરાંત હ રયા રબાર વગેર વા ગૌણ પા ો પણ

જોવા મળે છે.

વાતાની ભાષાશૈલી એકદમ સાદ અને સરળ આપણને જોવા મળે છે. ઉદા. તર ક ‘‘માર ને

આ ગામનાં માણસોને કવો મીઠો નાતો છે ! એણે મને દવ ગણીને મોટો કય .’’4

વાતામાં પં ત ુ તનો ઉપયોગ જોવા મળે છે. વાતાની શ આત જ પં ત થાય છે.

‘‘કોણ હલાવે લ બડ ? કોણ હલાવે પ પળ ? ભાઈને મારલ બે’નડ , ભો ઈની રંગેલ

ૂ ંદડ !’’5

‘શો યાય મળશે’ વાતાના લેખક કશવ સાદ દસાઈ છે. સેશ સ કોટમાં થમ કસ ‘‘તાજ

િવ ુ હોન જોસફના’’ કસથી વાતાની શ આત થાય છે. હૉન જોસેફ પર મી. વખતચંદ અને

1 ામચેતનાની નવ લકાઓ; ખરા બપોર; .ૃ12 આ.1998, સ.ં ર ુવીર ચૌધર 2 ગામ ુ ં બોલે છે; પાદરનો પીપળો; આ.1945 – ુનીલાલ મ ડયા 3 એજન, .ૃ18 4 એજન 5 એજન, .ૃ17

169

તેમની પ ની ુલાબનાં મોતનો આરોપ ૂ કવામાં આવે છે. હૉન જોસેફ ૂ ન કયાનો એકરાર કોટમાં

કર છે. મ ક, ‘‘કોઈ કોઈ વાર માર યાં પણ આવતાં હતાં. મ તેમને માર નાં યા છે. માર

નાખવાની માર ઈ છા થઈ અને મ માર ના યા.’’1 હૉન જોસેફ એ મહન ું અને ગ મહનતના

િસ ા ંત પર વનારો માણસ છે. તેની ઓરડ માંથી ટૉ સટૉયનાં ુ તકો મળ આ યાં હતાં. આ

ઉપરાંત તે સમાજવાદનાં અ ય ુ તકો ુ ં વા ંચન પણ એ કરતો હતો.

હૉન જોસેફ ુલાબનો ુ હતો. ુલાબ યાર 16 વષની હતી યાર તેને ફસાવી

વખતચંદ તેનો ઉપયોગ કય અને ગભ રહ ગયો. યારપછ ુલાબ અને વખતચંદ ારા હૉન

જોસેફને ય દવામાં આ યો. હૉન જોસેફ તેમની પાસે બદલો લેવાની ભાવનાથી ૂ ન કર છે એ ું

ક ૂલ કર છે તે કહ છે ક,

‘‘ખર તેઓ મારા ં જ મદાતા હતા.ં તેમણે મને વનની બ ીસ કર હતી. પણ કહો,

વનની બ ીસ તે કા ંઈ અ ૂ ય બ ીસ છે ? મારા વનની તો નહોતી જ. વળ મને જ

આપવાનો તેમનો િવચાર પણ ા ં હતો ? એમનો િવચાર તો મારો જજ – અટકાવવાનો હશે અને

તેમ ન બની શક તો મને જ મતાં જ માર નાખવાનો હશે અને તેથી મને સદાયે એમ લાગ ું હ ું ક

વેર લેવાનો મને હક છે. કોઈ તમને ગાળ દ તો તમે એને બેવડ ગાળ દઈ સામેથી મારો છો.’’2

શેઠ વખતચંદ અને ુલાબ બંને જોસેફના ઘર અવારનવાર મળવાં જતાં ુલાબ તેની

પાસેથી મા-બાપ િવશે ણવાની વાત કર છે તે જવાબ આપે છે ક : ‘‘બાઈ ! મારા માતા-િપતા

કોઈ, વાથ , લંપટ અને પાશવ ૃ િ ના ં હતાં.’’3

હૉન જૉસેફ વખતચંદ અને ુલાબને કહ છે ક તમે મને વીકાર લો પણ એ વીકારવાં

તૈયાર થતાં નથી. તેના લીધે તે ઉ કરાટમાં આવી ૂ ન કર નાખે છે. તે કોટમાં કહ છે ક,

‘‘આ સમાજથી ુ ં કંટા યો .ં તમાર યાય કરવો હોય તે કરજો.’’4

વાતાનો ત સ પે સ રાખવામાં આ યો છે. એક વા લેખક આપી વાતા ૂ ર થાય છે.

મ ક,

‘‘બી દવસે શો યાય મળશે, તે કોઈ કહ શકો છો ?’’5

1 વનની ઝાંખી; શો યાય મળશ;ે .ૃ192-193, આ.1932 – કશવ સાદ દસાઈ 2 એજન, .ૃ199 3 એજન, .ૃ200 4 એજન, .ૃ203 5 એજન

170

વાતામા ં કા ય ુ તનો ઉપયોગ કરવામાં આવેલો જોવા મળે છે. લેખક આ પં તઓ

‘રાઈનો પવત’ નાટકમાંથી મા ૃ વા સ યની લીધેલી જોવા મળે છે. મ ક,

‘મા’ શ દ ધ ય ઉચર ન હ મ કદાિપ મા યા પદાથ ન વા બલ ૃ હાિથ.’’1

‘‘પાસે ુધાસ રતાને ુજ કંઠ ુ ક !

પાસે લેપિનિધને ુજ ચ ુઉ ણ !

પાસે ુવાસભર શીતલ વા ટકા યા,ં

ુ ં િછ ભ ભટ ો ૃ ણ ઝાંખરામાં.’’2

વાતામાં હૉન જોસેફ, વખતચંદ, ુલાબ, એડવોકટ, જનરલ જજ વગેર પા ો જોવા મળે

છે. વાતા ુ ં ુ ય પા હૉન જોસેફ છે. હૉન જોસેફ એ ુમાર અને ુદાર થી ભર ૂ ર એ ું પા

આપની સમ જોવા મળે છે. મ ક :

‘‘હવે ુ ં કવળ બેફામ બની ગયો. ુ ં ક ુ ં .ં તે ુ ં મને ભાન ર ું નહ. મારા હાથમાં મારો

મોટો ુતાર અણીદાર લોખંડનો કંપાસ હતો. એકદમ ઉછળ ને મારા િપતાના ગળામાં મ તે ઘ ચી

દ ધો.’’3

વાતાની શૈલી સરળ છે. ા ંક ા ંક બોલી જોવા મળે છે. મ ક ‘‘ ુથાર ને બદલે

ુતાર ’’ વગેર.

વાતામાં થોડ વાર હૉન જોસેફ અને જજ વ ચે સંવાદ જોવા મળે છે.

વાતામાં એક નરાધમ ુ ુષ ીનો ઉપયોગ કર તેને ગભવતી બનાવી તેના ારા આવનાર

બાળકને ા ુ ં બહાને બહારગામ જઈ તેને છોડ આવે છે. સમાજમાં બનીતી આ એક ક ુણ

ઘટનાને લઈને વાતાની રચના કરવામાં આવી છે.

‘‘શો યાય મળશે ?’’ એમાં ૂ નના આરોપીનો સેશ સ કોટમાં ચાલતો કસ છે. આખી વાતા

ુકદમાના પમાં જ છે. તે વળ ુદ જ ભાળ પાડ છે. તેમાં રસ પણ ઘણો રહ છે, અને વ ુ પણ

બ ુ િવચારવા લાયક છે. ુમાર અવ થામાં એક ક યાને કોઈએ ભોળવી, તેને બાળક થ ું અને તે

બાળક તીઓએ ઉછેર મો ુ ં ક .ુ પાછળથી ભોળવનાર િવ ુર થયો અને પેલી જ ક યા સાથે

પર યો. માતામાં વા સ ય ર ું હ ું. તેમણે આ તીને ખોળ કાઢ ો. પાછળથી એ તીને

ઓખબર પડ ક આ તેનાં માબાપ છે. તેણે આ કર ક તમે મને ખાનગીમાં ુ કહો. બંને જણે 1 વનની ઝાંખી; શો યાય મળશ;ે .ૃ201, આ.1932, કશવ સાદ દસાઈ 2 એજન, .ૃ201 3 એજન, .ૃ203

171

વાત નાક ુલ કર અને તેને ઢ ગી ુતારો ક ો. તીએ બેઉ જણને માર નાં યા ં અને તેના ઉપર

કસ ચા યો. આમ વાતામાં ગાધંીિવચાર સાથે કળાત વ પણ જોવા મળે છે.

‘સાચા વ ના’ં વાતાના લેખક કશવ સાદ દસાઈ છે. આ વાતામાં નાયક અને દવીના

સંવાદથી વાતા આગળ ચાલે છે. સમાજમાં બાળલ ન, કજોડા લ ન થાય છે. તેની થિત દવી

આવીને નાયકની ખો ખોલે. નાનકડ આ વાતામાં સમાજના ુ રવાજોને ઉ ગર કરવામાં આ યા

છે. વાતા નાયક આ બધી પ ર થિતથી વાકફ હતો. પણ સ ગ ન હતો. દવી આવી તેને સાચી

હક કત સમ વે છે અને આ ુ રવાજ માટ કંઈક કરવાની ભાવના તેના દલમાં રોપીને ય છે.

વાતાના તમાં લેખક આ સમાજને કંઈ ર તે ુધારવા તેના બીજ નાયકના દયમાં રોપી ય છે.

વાતાનો ત ુખદ છે.

વાતા નાની હોવાથી વણન બ ુ ઓ ં છે. લેખકને કહ ું છે તે સીધા જ શ દોમાં વાતામાં

કહ દ છે. તેમ છતાં વણન જોવા મળે છે તે ઉ મ છે. મ ક,

‘‘દવી મને એક રમણીય થળે લઈ ગયા.ં એક ુંદર દવ મં દરનો તે ુ લો ચોક હતો.

ચાંદની યાં સવાગે ખીલી રહ હતી. આ મં દર અને આ એક આટલો રમણીય હશે તેનો તો મને

યાલ સરખો પણ નહોતો.’’1

વાતામાં નાયક અને દવી બે જ પા ો જોવા મળે છે. વાતાનો નાયક એ સમાજ યે

જવાબદાર િનભાવવા તૈયાર થતો આપણને જોવા મળે છે.

વાતાની ભાષાશૈલી સરળ છે. ા ં પણ ભારખમ શ દો જોવા મળતાં નથી. ‘ ૂ હત’ની

જ યાએ એ સમયે મ ૂરત વા શ દ યોગ આપણને જોવા મળે છે.

વાતામાં પરલોક પા દવીના પા લાવીને ુ તનો ઉપયોગ કય છે. મ ક,

‘‘મારા શયનખંડમાં દ ય યોત ઝળક રહ અને એક અિત વ પવંતી દવી યાં પધાયા.

તે બો યા,ં ‘‘વ ્ ! કમ આળસમાં પડ ર ો ં ? પ ર થિત ુ ં તને કા ંઈ ાન છે ? જો તે ાન

હોય તો ું આમ પડ રહ ક ?’’ ‘‘માતા ! ુ ં તો કોણ મા કતાહતા તો આપ છો, પછ માર તો

ાન મેળવવાની જ ર શી હોય ? પડ રહવા િસવાય બી ુ ં ુ ં ક ુ ં પણ ું ?’’2

વાતામાં નાયક અને દવી વ ચે સમાજની પ ર થિત િવશે સંવાદ પણ છે મ ક,

‘‘જો આ લ ન ુ ચાલે છે. લ ન એટલે દા ંપ ય વન ું વેશ ાર......’’

1 વનની ઝાંખી; સાચાં વ ના,ં .ૃ249, આ.1932 – કશવ સાદ દસાઈ 2 એજન, .ૃ246

172

‘‘અમે બ ુ ફયા. ઘાંચી ગોલાથી માંડ ા ણ વગ ુધીનાં લ ન જોયા.’’1

‘સાચાં વ ના’ં વાતામાં કટલીક સામા ક ુ ઢઓ ું ચ પટની માફક દશન થાય છે.

વાતાશૈલી કરતાં આ શૈલીમાં ફર છે, એવા કારની ઘટના આ વાતામાં આપણને જોવા મળે છે.

‘ભી ’ુ વાતાના લેખક ૂ મક ુ છે. આ વાતામાં અમદાવાદના ણ દરવા ની ઘટના લેખક

ુદંર ર તે ‘ભી ’ુ વાતામાં આપણી સમ ૂ ક આપી છે. ભી ુ નામનો છોકરો પોતાની માતાને

સંતોષ થાય એ માટ ૂ ુ ં બોલે છે. વાતા કહનાર લેખક આ બધી જ બાબતો ુ ં િનર ણ કર ર ા ં

હોય છે. ૂ મક ુની આ વાતામાં લોકો મોજશોખમાં કટલાય પૈસા ખચ નાખે છે. જો આ પૈસા

પરોપકારમાં એટલે સમાજમાં નબળાં વગના લોકો છે એમના કામ માટ વાપર તો ઘ ું બ ું

સમાજમાં કામ થઈ શક. વાતામાં વણન છે ક ‘‘અ યાર તે ભ ઠો પડ ો. મા ણ પૈસા જ હાથે

ચડ ા ! નવ આના િસનેમાએ ને રોકડા સવા છ આના લ મીિવલાસ હોટલે ઉપાડ લીધા હતા !

‘‘સાધારણ માણસોના આવા ત ન સામા ય િવલાસમાંથી પણ ઘણાં જણ પોષી શકાય તેમ છે.’’2

વાતામાં સમા ભ ુખની ઉ મ વાત છે. વાતામાં કળાત વ પણ ઉ મ છે.

‘િનજ વ ાણી’ વાતાના લેખક ઈ ર પેટલીકર છે. વાતામાં વણનકલા ઓછ જોવા મળે છે.

તેમ છતાં ગાંધી ના િવચારો ુ ં વણન વાતામાં યો ય થયે ું આપણને જોવા મળે છે. ઉદા. તર ક

‘‘છતાં ુ ં એને અ યા હ કરતો તો એક જ જવાબ આપતી ક, ુ ં બા ુ (ગાંધી )ની કળવણીમાં મા ુ ં

ં. મ ુરદાસ િ કમ ને ય થયો હતો. એમની સારવારમાં દવદાસને બા ુએ મોક યા હતા.

વધાર વખત થઈ ગયો એટલે મ ુરદાસને ચતા થવા માંડ ક દવદાસનો અ યાસ બગડ ચે એટલે

એમણે મ ુરદાસને ચતા થવા માંડ ક દવદાસનો અ યાસ બગડ છે. એટલે એમણે એને બા ુ પાસે

મોકલી દવા લ ુ.ં જવાબમાં બા ુએ ક ું : ‘‘તમે એના અ યાસની ચતા ન કરશો, યાં તમાર

પાસે એનો અ યાસ ચાલી જ ર ો છે !’’3

વાતાના ક થાને મ ુભાઈ ુ ં પા જોવા મળે છે. મ ુભાઈ ુ ં પા ામા ણક છે. સરકાર

તં મા ં મ ુભાઈ વા માણસ બ ુ ઓછા જોવા મળતા હોય છે. કામની બાબતમાં તેઓ કહ છે ક ‘‘ ુ ં

તમા ુ ં સા ંભળવા ર ુ ં તો એટ ું કામ ઓ ં થાય. ુ ં આ કામ માટ પગાર ખા ં અને મ એ ક ુ

એમાં આભાર માનવો ા ં ર ો ?’’4

1 વનની ઝાંખી; સાચાં વ ના,ં .ૃ246, આ.1932 – કશવ સાદ દસાઈ 2 તણખા મંડળ; ભી ;ુ .ૃ33, આ.2010 - ૂ મક ુ 3 ચનગાર ; િનજ વ ાણી; .ૃ179, આ.1950 – ઈ ર પેટલીકર 4 એજન, .ૃ176

173

આ ુ ં ામા ણક પા મ ુભાઈ ુ ં જોવા મળે છે.

વાતાની શૈલી િનરાલી છે. ૂ બ જ ઉ મ એવી શૈલી વાપર લેખક બ ુ જ ૂ ંકાણમાં વાતાને

રચી આપેલી આપણને જોવા મળે છે. વાતામાં તળપદા શ દો પણ જોવા મળે છે. ઉદા. તર ક

‘િશરના ુ’ં – ‘સરના ુ’ં

વાતામાં કોઈ ુ તનો ઉપયોગ કરવામાં આવેલો નથી.

વાતામાં મ ુભાઈ અને ગોિવદભાઈ વ ચે તેમજ ભાગીરથી અને ગોિવદભાઈ વ ચે સંવાદ

જોવા મળે છે. ઉદા. તર ક ગોિવદભાઈ અને મ ુભાઈ વ ચેનો સંવાદ જોઈએ.

‘‘એણે ક ું ! ુખારાની પોળમાં ર ુ ં ં.

ગોિવદભાઈ ! ભ ુ તને તરત મકાન મળ ગ ું ?’

મ ુભાઈ : અમદાવાદમાં એમ શા ુ ં ઝટ મકાન મળ ય ? ુ ં માર ફોઈ રહ ઓછે તેમના

ભેગો ર ુ ં .ં’’1

‘દપણના ુકડા-20’ વાતાનાં લેખક બાલાલ ુરાણી છે. ુખી ુ ં ૃ ુ થવાથી નાયક ૂબ

જ ુ ઃખી થાય છે. લેખક લખે છે ક ‘‘આ સવાર યાર ુ ં ગયો યાર એ સમાચાર નસ મને ક ા. ુ ં

મા ુ ં ની ુ ં ના ંખીને શોકની ઘનઘોર ખીણ ુ ં ડાણ માપતો ડો ઊતરતો હતો.’’2 ખી એક ુંદર

છોકર ને જ મ આપીને ૃ ુ પામે છે. આ બાળક ુ ં મત નાયકને ૂ બ જ ગમી ય છે. લેખક

ખીના ૃ ુના આઘાતમાં િવચારોમાં ખોવાય ય છે ને વાતા ૂ ણ થાય છે.

આ વાતામાં ખી ુ ં પા દય પશ બની ર ું છે. ગભવતી ખી ુ ીને જ મ આપી ૃ ુ

પામે છે. ખી ુ ં પા ાલેખન આ ર તે આપણને જોવા મળે છે. ‘‘ ખીના પાિથવ શર રની િતમ સવ

યવ થા કર , િશ ુ માટ ધાવ રાખવાનો બંદોબ ત કર, ભાર હયે ુ ં મોડ ઘેર આ યો.’’ ખી સાથે

કોઈપણ કારનો સંબ ંધ ન હોવા છતાં પણ નાયક તેને પોતાના વ કરતાં પણ વ ુ સાચવે છે.

વાતામાં નાની બાળક ના મત ું વણન ઉ મ ર તે ક ુ છે. મ ક, ‘‘ ુ ં આ યચ કત

થઈને તેની સા ું જોઈ ર ો. મારા મનમાં થ ુ,ં ‘‘આ મતનો શો અથ હશે ? કયા અ ાત

લોકમાંથી આ ૃ વી ઉપર ડો ક ું કર ને આ િનરાધાર અિતિથ-િશ ુ મત કર ર ું છે ? ૂ યની

યોિત અને વા ુના કવળ ાસથી તે આપણા મ ય લોકના આનંદને ા ત કર શક ું હશે, વા ુ ં ?

ક પછ આપણી ૃ વીમાં ગટલ વન ું ુ ત રહ ય ણવાથી તે હસે છે ?’’3

1 ચનગાર ; િનજ વ ાણી; .ૃ176, આ.1950 – ઈ ર પેટલીકર 2 દપણના ુકડા; દપણના ુકડા-20; .ૃ94, આ.1933 – બાલાલ ુરાણી 3 એજન, .ૃ95

174

વાતાની ભાષાશૈલી એકદમ સરલ છે. વાતાનો રસ ક ુણ છે અને આ ક ુણરસની શૈલી

લેખક ુપેર અજમાવી શ ા છે. મ ક, ‘‘એ િશ ુ ુ ં મત જોઈને ઘડ ભર ુ ં શોકને વીસર ગયો.

ખીનો ાણ તે િશ ુમા ં મત કરતો મને લા યો.’’1

તમાં નાયક ખીને બ ુ જ યાદ કર છે. પોતા ુ ં કોઈ ગત ય ત ું ૃ ુ થ ું હોય એ ું

એને લાગે છે.

‘ બાલાલ ું આ મિનવેદન’ વાતાના લેખક ુલાબદાસ ોકર છે. બાલાલ લમાં

પોતાના સાથીઓ આગળ એને કરલી ૂ તકાળની ૂલની વાત ૂ ક છે. નમદા નામની ી સાથે તેને

કામવાસના સંતોષવા એ કવી ર તે ફસાયો અને એ તાવો એને દશભ ત બનાવી દ ધો. તેની

આખી વાત આપણને આ વાતામાં જોવા મળે છે. મ ગાંધીજ એક ૂલ કયા પછ એ ું

ુનરાવતન કરતાં ન હ અને એ ૂલને ુધારવાં માટ કંઈક ાયિ ત કરતાં એવો ૂ ર આ વાતાનો

પણ છે.

‘ બાલાલ ું આ મિનવેદન’ વાતા આ મક ય હોવાથી વણનકલા યો ય ર તે િન પાયેલી

જોવા મળતી નથી.

વાતા ુ ં ુ ય પા બાલાલ છે. બાલાલે ૂ તકાળમાં કરલી ૂલ એ વાતાના ક થાને

છે. બાલાલ ું પા સબળ ર તે લેખક આ વાતામાં યો ું આપણને જોવા મળે છે.

આ ઉપરાંત નમદા, બાલાલના િપતા, સેવકરામ વગેર ગૌણ પા ો તર ક પણ આવે છે.

વાતાની શૈલી સાદ અને સરલ જોવા મળે છે.

વાતાનો આરંભ લના વણનની થાય છે. બાલાલ પોતા ુ ં આ મિનવેદન કહવા ુ ં ચા ુ

કર છે યાંથી વાતાની શ આત થાય છે.

વાતાનો તમાં બાલાલને ૂબ તાવો થાય છે ક મ નમદા અને સેવકરામ વા સીધા

માણસો સાથે યો ય યવહાર ન કય .

બાલાલ યાર નમદા એકલી કપડાં ધોવા નળ પાસે આવે છે યાર તેનાં મનમાં

ગડમથલ ચાલે છે અને આની વ ચે એ પછ નમદા પાસે થાય છે યાર તે બંનેની વ ચે સંવાદ

જોવા મળે છે. મ ક,

‘મ ધીમેકથી ક ું : ‘નમદા’.

‘મારા અવાજનો કંપ તેણે પાર યો લા યો ન હ.’ 1 દપણના ુકડા; દપણના ુકડા-20; .ૃ96, આ.1933 – બાલાલ ુરાણી

175

તેણે ક ું : ‘કમ ?’1

આમ, આ વાતામાં ગા ંધીિવચાર સાથે કળાત વ પણ િવશેષ જોવા મળે છે.

‘ ભખારણની ુવા’ વાતાના લેખક કશનિસહ ચાવડા છે. ‘ ભખારણની ુવા’ વાતામાં એક

રંડ ની વાતા લેખક આપી છે. ના ુક ન નામની એક રંડ હોય છે. આ રંડ ની ુલાકાત કદારનાથ

સાથે થાય છે. કદારનાથ આની પ ર થિત ણે છે અને એને આ ધંધો છોડ દવા માટ કહ છે.

ના ુક ન થોડા વષ પછ આ ધંધો છોડ દ છે અને એક ગાનાર તર ક પોતા ુ ં વનની શ આત

કર છે. કદારનાથ પોતાના માનવધમ બ વીને આ ીને ુધાર છે. ના ુક નને એક ભખારણ

ુવા આપે છે ક તાર એક છોકરો થશે ને વાતાના તે લેખક એ દશા ું પણ છે એટલે વાતા ુ ં

શીષક ભખારણની ુ વા એ ું આ ું છે.

‘ ભખારણની ુવા’ વાતામાં આપણને ુ ય બે પા ો જોવા મળે છે. એક ના ુક ન અને

બી ુ ં છે કદારનાથ. ના ુક ન રંડ હોય છે. પણ કદારનાથના કહવાથી આ પા એક આમ

આદમીની જ દગી વવા લાગે છે.

‘ ભખારણની ુ વા’ વાતાની વણનકલા પણ ઉ મ આપણને જોવા મળે છે. ઉદા.

‘‘િસ લ ુર થી દા લગ જતાં જોયેલાં એવાં ૃ યો જોયાં. એક તરફ ચો પહાડ અને બી તરફ ન

પહ ચે એટલી ડ ખીણ.’’2

‘ ભખારણની ુવા’ વાતામાં હ દ માં ઘણાં સંવાદો રચાય છે. તેમ છતાં વાતાની ભાષાશૈલી

ઉ મ છે. ઉદા. તર ક ‘‘ ન હ, મેરા ગર બખાના તો બ બઈ મ હ.’’

‘‘તો આપ અ હાબાદ કસે તશર ફ લે ગયે થે ?’’

‘‘ઐસે હ , દો ત કો િમલને.’’3

ઉપરના સંવાદોમાં વાતામાં હ દ ભાષાનો ઉપયોગ પણ લેખક કરલો જોવા મળે છે.

‘ ભખારણની ુ વા’ વાતામાં ના ુક ન અને કદારનાથ વ ચે સંવાદ રચાતા જોવા મળે છે.

ઉદા. તર ક

‘‘આપ આદમી ક સાથ ગેરઈ સાફ કર રહ હ’’

‘‘ન હ સાહબ, હક કત કહ રહ ુ’ં’

1 ુલાબદાસ ોકરની સમ નવ લકાઓ ભાગ-2, બાલાલ ું આ મિનવેદન; .ૃ347, આ.1986 – ુલાબદાસ ોકર 2 ુમ ુમ; ભખારણની ુ વા; .ૃ64, આ.1942 – કશનિસહ ચાવડા 3 એજન, .ૃ58

176

‘‘કયા ઓરત બેહયા ન હ હોતી ?’’1

ઉપરનો સંવાદ યાર કદારનાથ ના ુક ન સાથે ણવાનો ય ન કર છે ક એ રંડ કમ

બની એ વખતે આ સંવાદ રચાયેલો જોવા મળે છે.

‘ ભખારણની ુવા’ વાતાનો આરંભ કદારનાથ નની ુસાફર માં હોય છે. એના વણનથી

કરવામાં આ યો છે. વાતાના ત કદારનાથના કહવાથી ના ુક ન ખદ નામથી રંડ નો ધંધો

છોડ ખાલી ગાવા ુ ં કામ કરતી હોય છે. એવો ુખદ ત લેખક બતા યો છે.

‘બે બંગડ ’ વાતાના લેખક જયંિત દલાલ છે.‘બે બંગડ’ ૂ ંક વાતામાં મગનલાલ,

છગનલાલ. બે છોકર ઓ વગેર પા ો વાતામાં જોવા મળે છે. મગનલાલ ું પા લખેક વાતામાં

િવચારશીલ પા બતાવે ું જોવા મળે છે. ઉદા. તર ક ‘‘મગનલાલે બી કોઈને ન હ તો તને તો

ૂ છ ું હોત. અને એમાંય આ મોટરોને ર તાની ડાબી બા ુએ ઊભી રાખવાની ર .’’2

‘બે બંગડ ’ વાતામાં લેખક વણન પણ ઉ મ ર તે કર ું છે. લેખક શહરના ર તા પર ુ ં અને

એના પર ભરાતાં બ ર ુ ં વણન ઉ મ છે. ઉદા. તર ક ‘‘આ આ ર તે સાંજને ટાણે માણસોની

અવરજવર વ ુ હતી એમ મગનલાલને લા ું. સાઈકલ પર છાપાનો ફ રયો ‘બ ટ, વધારો’ એમ

ઘાંટા પાડતો જતો હતો અને બે ડગલાં ય અને ટો ં એને ઊભો રાખે.’’3

‘બે બંગડ ’ વાતાની ભાષાશૈલી પણ ઉ મ લેખક યો લી છે. ઉદા. તર ક ‘‘પરણીને આવી

યારથી એણે ભ સ િસવાય ું જો ુ ં છે ?

‘ઓ ં ખાઓ, કમ પહરો, નવા કરવેરા, વધારો......’

ખ સામાં જ બંગડ ની કા ંગર જોલી ગળ ને કશો ખટકો નડ ો. આ પેલી ઠસ, હ,ં

છગનભાઈએ પણ આ ઠસ જોઈ હતી.’’4

‘બે બંગડ ’ વાતામાં છગનલાલ અને મગનલાલ વ ચે સંવાદ થતાં આપણને જોવા મળે

છે. ઉદા. તર ક,

‘‘કા,ં મગનલાલ, ુ ં હ ુ ં ?’......

......‘હ’ં.....,.

‘ ુ ં ફોલ ું’’’5

1 ુમ ુમ; ભખારણની ુ વા; .ૃ64, આ.1942 – કશનિસહ ચાવડા 2 યંિત દલાલની ે ઠ વાતાઓ; બે બંગડ ; .ૃ86, આ.1986 – સ.ંરાધે યામ શમા અને અ ય 3 એજન, .ૃ86 4 એજન, .ૃ87 5 એજન, .ૃ89

177

ઉપરના સંવાદ મગનલાલ અને છગનલાલ બંને બ રમાં ભેગા થાય છે એ સમયે થતાં

જોવા મળે છે.

‘બે બંગડ ’ વાતાનો આરંભ લેખક ર તાના વણન સાથે મગનલાલને વણવતાં કરલો છે.

વાતાનો ત લેખક મગનલાલ ું પા બંગડ લેવા માટ ઊ ું ર ું હોય છે યાં વાતાનો ત થતો

જોવા મળે છે. અને એક એની છોકર માટ અને બી બંગડ ુ માટ લે છે.

‘પો ટ ઑ ફસ’ વાતાના લેખક મૂક ુ છે. ઈ.સ. 1924માં ‘સા હ ય’ નામના સામિયકમાં

ૂ મક ુની આ વાતા ગટ થઈ હતી. માનવધમ આ વાતાનો ુ ય ૂ ર છે. વાતાની શ આત

િશયાળાની ઠંડ ના વણનથી કરવામાં આવે છે. વાતાનો નાયક એક ૃ ડોસો છે. આ ડોસા ુ ં નામ

છે કૉચમેન અલી ડોસો. અલીડોસો એક બાહોશ અને ઉ મ િશકાર હતો. ઉદા. ‘‘અફ ણીને અફ ણ

લે ુ ં પડ, તેમ અલીને િશકાર કરવો પડ. ૂ ળની સાથે ૂ ળ વા બની જતા કાબરચીતરા તેતર પર

અલીની ૃ ટ પડ ક તરત તેના હાથમાં તેતર આવી જ પડ ું હોય.’’1 આવો બાહોશ એ ઉ મ

િશકાર હતો.

અલીને એકની એક દકર હોય છે. તે ુ ં નામ મ રયમ હોય છે. અલી આ દકર ને પરણાવે

છે. જમાઈ લ કરમાં નોકર કરતો હોવાથી એ પં બ તરફ તેને લઈ ય છે. મ રયમના પાંચ

વષથી કોઈ જ સમાચાર આવતા નથી. અલીડોસો આ િવરહમાં િશકાર કરવા ુ ં છોડ દ છે. અલી

ેમ, લાગણી, માનવતા, િવરહ વગેર સમજવા લા યો. ‘‘િશકારનો રસ એની નસેનસમાં ઊતર

ગયો હતો, પરં ુ દવસે મ રયમ ગઈ ને તેને જદગીમાં એકલતા લાગી.’’2

અલી પાંચ વષથી પો ટ ઑ ફસના દરવા આગળ સવાર પાંચ વા યાથી એક જ યાએ એ

બેસી રહતો. પો ટ ઑ ફસના કાર ુન એની મ ક મ કર પણ કરતા.ં એક દવસ અલી પો ટ

મા તરને ૂ છે છે ક મ રયમનો કાગળ આ યો છે ? પો ટ મા તર ઘર જવાની ઉતાવળમાં હતાં તેથી

તેમ ુ ં મગજ અલી ડોસાના સવાલ શાં િતથી સાંભળ શક એવી થિતમાં ન હ ુ.ં તેથી જવાબ

આ યો, ‘‘ગાંડો છે ક ું ? , , તારો કાગળ આવશે તો કોઈ ખાઈ ન હ ય !’’3 આ બનાવ

પછ અલી ડોસો લ મીદાસ નામના કાર ૂનને ણ તોલા સો ુ ં આપે છે અને જો મ રયમનો કાગળ

આવે તો એની કબર ઉપર પહ ચાડવાની વાત કર છે.

1 તણખા મંડળ; પો ટ ઑ ફસ; .ૃ2,3, આ.2010 - ૂ મક ુ 2 એજન, .ૃ3 3 એજન, .ૃ6

178

થોડા ં દવસો પછ પો ટ મા તરની દકર ૂર દશાવરમાં બમાર હોય છે એની કા ંઈ ખબર

ન આવતાં એ ચતા ુર બની ય છે. પછ એને િવરહની વેદના સમ ય છે. અલી ડોસા યે

સહા ુ ૂ િત ગે છે. પણ બ ુ મો ુ ં થઈ ગ ું હોય છે. આજ સમયમાં મ રયમે લખેલ કાગળ પો ટ

મા તરના હાથમાં આવે છે. પો ટ મા તર એકદમ ચોક ઊઠ છે. કાગળ જોઈ એમને કરલા અલી

સાથેના વતનનો બ ુ જ અફસોસ એમને થાય છે. આ ર તના ત સાથે વાતા ૂ ર થાય છે.

વાતાનો ત ક ણ છે.

‘કમાઉ દ કરો’ વાતાના લેખક ુનીલાલ મ ડયા છે. ગલા શેઠને યા ંભસ િવયાણીને પાઠો

આવે છે. પાડાને શેઠ લ ુડાને ઉછેરવા માટ આપે છે. પાડા ુ ં નામ રાણો હોય છે. પાડો ભસ

દવરામણથી સાર એવી કમાણી ગલા શેઠને અને લ ુડાને કર આપે છે. પણ માનવસહજ લોભને

કારણે આ પાડો લ ુડાના ૃ ુ ુ ં કારણ બને છે. લ ુડો માનવધમ િનભાવે છે. પણ ગલો શેઠ

લોભમાં આવીને એ એનો માનવધમ ૂલી ગયો હોય છે. વાતામાં વણન પણ ઉ મ છે. ઉદા.

તર ક, ‘‘ઢગલો થઈને પડ ા પછ હા ંફની ધમણ સહજ પણ ધીમી પડ એ પહલાં જ પાંસળાંની

કચડાટ બોલાવતો રાણાનો એક હાથીપગ લ ુડાના પાંસળાં ઉપર ગયેલ એ હાડકા ંના ભંગાર

ુકડાઓમાં ભાલા ું એક અ ણયા ુ ં શ ગ ુ ં ભ કા ું અને એક જોરદાર ઝાટકા સાથે ૂતરની

ટલી બહાર આવતી રહ એમ તરડા ુ ં આ ું ં બહાર ખચાઈ આ ું.’’1

આમ, વાતામાં ગા ંધીનો માનવધમનો ર તો છે એ ૂલાતો જોવા મળે છે.

‘ વદશ સેવા’ વાતાના લેખક કશવ સાદ દસાઈ છે. વાતામાં વણનકલાનો અભાવ જોવા

મળે છે. ા ંક ા ં ગા ંધી ના િવચારો ુ ં વણન વાતામાં જોવા મળે છે. મ ક,

‘‘દરક રાજક ય ચળવળની પાછળ રચના મક સં થાઓ જોઈએ અને આ ૃ ટએ તેમને

રા ય કળવણી ુ ં કાય બ ુ જ ગ ું. હદમાં થળે થળે રા ય િવ ાપીઠો થપાય અને

કળવણી ુ ં એક ુ ુ ં ત ં રચાય તો બ ુ સા ુ ં એમ તેમને લા ું. વળ ચરખાની હ લચાલને લીધે

ગામડાંઓમાં કા ંઈક યવ થા ૂ વક રચના થાય તેવી પણ તેમની ઈ છા થઈ.’’2

વાતામા ં ુલ ુ ય ચાર પા ો છે. એમાં ુ ય પા તર ક કોણે ગણ ું એ ુ કલી છે. કારણ

ક બધાં જ પા ો ુ ં કાય એકસર ું જોવા મળે છે. તેમ છતાં વાતાના તમાં મનહર અને મેનાવતી

પા કરતાં નટવર અને નં ુ ુ ં પા ચ ડયા ું આપણને જોવા મળે છે.

1 મ ડયાની ે ઠ વાતાઓ; કમાઉ દ કરો; .ૃ159, આ.1989 – ુનીલાલ મ ડયા 2 વનની ઝાંખી; વદશ સેવા; .ૃ270, આ.1932 – કશવ સાદ દસાઈ

179

વાતાની ભાષાશૈલી એકદમ સરળ છે. તેમ છતાં ા ંક ા ંક ે શ દો પણ જોવા મળે

છે. મ ક ‘મ ટ ’ુ, ‘બીસટ’, કાઉ સીલો વગેર આ ઉપરાંત કટલાંક તળપદા શ દો પણ વાતામાં

જોવા મળે છે.

વાતામાં નટવર અને મનહરના સંવાદ વ ુ જોવા મળે છે. આ ઉપરાંત એ ું અને મનહર

નટવર અને મેનાવતીના સંવાદો તેમજ મેનાવતી અને નં ુ ના સંવાદો પણ આપણને જોવા મળે છે.

મેનાવતી અને નં ુના સંવાદ ુ ં એક ઉદા. જોઈએ.

નં ુ કહ છે ક, ‘‘આપણે આપણા ઘરમાં યજોને કમ ના રાખીએ ? તે નોકરો કમ ના હોઈ

શક ? અર ! એકએક યજ બાળકને દ ક ુ ની માફક સાથે રાખી આપણા સં કાર કમ ના

આપીએ ?’’1

‘‘ યારપછ મેનાવતીબેન તરતના હર થયેલા મ ટ ુ ચે સફડ ુધારાઓ સંબ ંધી ચચા

ચાલે છે.’’

આ વાતાની ઘટના સમયે ગાંધી ની બધી ૃ િ ઓ ધમધમાવી હતી તે સમયની

ઘટના જોવા મળે છે. મનહર, નટવર, મેનાવતી, નં ુ બધાનો ગાંધી ના ર તે આગળ વધી

દશસેવાની ઘટના લેખક આ વાતામાં િન પવામાં આવેલી છે. એ સમયનાં કાયદાઓ, મતમતાંતર,

અસહકાર, રાજક ય ઉથલપાથલ વગેરની વાત વાતામાં જોવા મળે છે.

‘આદશ ઘષણ’ વાતાના લેખક ર.વ. દસાઈ છે. ‘આદશ ઘષણ’ વાતામાં રમેશ અને તેની

દાદ માં હ ર ુ ંવર બંને વ ચે અ ૃ યતાને લઈને સંઘષ થતો આપણને આ વાતામાં જોવા મળે છે.

રમેશ ગાંધીવાદ માં માનનારો અને ૂ િત ૂ નો િવરોધી જોવા મળે છે. ઉદા. તર ક,

‘‘એ ભણતો હતો યાર ગાંધી ુગે તેના ઉપર ૂ બ અસર કર હતી. ગાંધી ની ધાિમકતા

પણ તેમના અ ુયાયીઓને ૂ િત ૂ ને થાન યાપક ઈ ર ત વને માનવા તરફ વધાર વાળતી

હતી. રમેશમાં એ ગાંધીવાદ ધાિમકતા યે, ઉદાસીનતા વતતી. જો ક સ ય અને

ામા ણકપણાનો તેનો આ હ વધતો ચા યો ને દાદ એ તે ઉછેરલો હતો, કારણ ક તેની

બા યાવ થામાં જ તેનાં માતા-િપતા ગત થયાં હતા.ં’’2

ઉપરની ચચાને લઈને એ બં ને વ ચે આદશ સંઘષ આ ૂ ંક વાતામાં જોવા મળે છે.

1 વનની ઝાંખી; વદશ સેવા; .ૃ268, આ.1932 – કશવ સાદ દસાઈ 2 દ વડ ; આદશ ઘષણ; .ૃ45, આ.1992 – ર. વ. દસાઈ

180

વણનકલા : ‘આદશ ઘષણ’ વાતામાં વણનકલા ઉ મ જોવા મળે છે. અ ૃ યતા ના હોવી

જોઈએ. એવા ૂ રને લેખક યો ય દશાિનદશ કરલો જોવા મળે છે. ઉદા. તર ક,

‘‘નહાવા ુ ં તો ચલાવી લેવાય, પરં ુ દાદ એ ુસલમાન અને ઢડનો સાથે બેસાડતા િશ કો,

શાળાઓ અને શાળાઓ ચલાવતી સરકારને ગાળોનો વરસાદથી નવા યાં યાર રમેશને દાદ ુ ં એ

વલણ બ ુ ગ ું તો ન હ. તેના મનમાં એક િવચાર તો જ ર આ યો ક યજનો પશ આટલી

બધી ગાળોને પા તો ન જ હોવો જોઈએ.’’1

ઉપરના વણનમાં પણ આપણને ઢડ િવશેના દાદ માના િવચારો છતા થતાં આપણને જોવા

મળે છે.

રમેશ ુ ં પા આપણને અ ૃ યતા િનવારણની તરફણ કર ું પા આપણી સમ જોવા

મળે છે. ઉદા. તર ક,

‘‘ ુ ં ક ૂલ ક ુ ં ં પણ આપણા ૂ વજોએ કોઈ શા માં લ ું નથી ક યજોને અડક ું ન હ.

તમે, મોટ મા ! પેલા ચંડાલ અને શંકરાચાય વ ચેનો સંવાદ દરરોજ સં ૃતમાં બોલો છો ને..... !’’2

ઉપરના વા માં આપણને રમેશ તેની દાદ સામે ઘષણ કરતો આપણને જોવા મળે છે.

ઉપરાંત દાદ ુ ં પા ુ ત અને ઢ ુ ત એ ું પા આપણી સમ લેખક ખ ુ ં કર આપે છે.

‘આદશ ઘષણ’ વાતામાં ઉ મ ઘષણ જોવા મળે છે. આ ઘષણને વણવવામાં ઉ મ શૈલીનો

પણ એમને ઉપયોગ કય છે. ઉદા. તર ક,

‘‘માબાપ વગરના છોકરાનો િવવાહ હ ર ુ ંવર બાળપણથી કર ના યો હતો. અને સા ુ ં

ભણતર ભણતા રમેશથી સાથે િવવા હત ક યાનાં લ ન કરવામાં ક યાનાં માબાપને કશો વાંધો પણ

ન હતો.’’3

વાતાનો આરંભ દાદ હ ર ુ ંવરના વણનથી થાય છે. વાતાના તમાં કાયદાના વાતથી

લેખક ૂણ કર છે. આમ સમ વાતા ઉ મ છે.

‘હરખો ઢડો’ વાતાના લેખક મેઘાણી છે. આ વાતામાં હરખો ની ું કામ કરતાં શરમાતો નથી.

તેથી તે ુ ં નામ આ ું પડ છે. વાતા ુ ં ુ ય પા હરખો છે. હરખાને 10 વષની લ થઈ હોય છે.

આ લની સ માં એને મે ું ઉપાડવાની સ થયેલી હોવાથી એને બધા ‘હરખો ઢડો’ કહ ને

બોલાવતાં હોય છે. વાતા ુ ં બી ુ ં પા એની પ ની છે. 1 દ વડ ; આદશ ઘષણ; .ૃ46, આ.1992 – ર. વ. દસાઈ 2 એજન, .ૃ47 3 એજન, .ૃ45

181

વાતાની વણનકલા ઉ મ છે. ઉદા. તર ક ‘એને તો છે લા ણ મ હના જ જ મટ પ વા

દો લા ગયા હતા, કમ ક એની ઓરતે કોઈ બી ુ ં ઘર માંડ ાની વાત એણે સાંભળ હતી. માર

આરપાર યાર એ બેઉ જણાંની ખો મળ યાર ણે ક એ ચારય ખો વ ચે યાર શોષવાની

નળ સંધાઈ ન ગઈ હોય, તેમ ધોધેધોધે અ ધુારા વહતી હતી.’’1

ઉપરના વા માં આપણને જોવા મળે છે ક વાતાની વણનકલા ઉ મ છે.

‘હરખો ઢડો’ વાતાની ભાષાશૈલી ઉ મ છે. ઉદા. તર ક ‘‘ધાવ ું બાળ માતાને ધાવીને મો ુ ં

થાય, તેમ હરખો પણ યારની આ થાને પોષણે સવાનવ વષ કાપશે.’’2

ઉપરના વા માં આપણને ભાષાશૈલી ઉ મ છે એ જોવા મળે છે.

વાતામાં હરખા અને તેની પ ની વ ચે સંવાદ થતા આપણને જોવા મળે છે. ઉદા. તર ક,

‘‘તને શી ુ ં કામ કરાવે છે ?’......

‘મે ું સાફ કરવા ુ ં’......

કાંઈ ફકર ન હ ું તાર એ કામ કર .

પણ ત માળા પે’ર હતી તે ુ ં કમ ?’’3

ઉપરના વા માં હરખાને લમાં ુ ં કામ સ ું છે એના સંવાદો એના અને એની પ ની

વ ચે થતાં આપણને જોવા મળે છે.

‘હરખો ઢડો’ વાતાનો આરંભ હરખો લમાં છે અને એની પ ની બી ઘર માંડવાની છે

એવા વણનથી થાય છે. વાતાનો ત વાતામાં લ-ઑ ફસની બાર વષ થી લોકોની લાગણીઓ

સાંભળતા આવી છે. એવા વણનથી થ ું જોવા મળે છે.

‘સ યનો પંથ’ વાતાના લેખક ુલાબદાસ ોકર છે. આ વાતામાં લેખક હ રજનોની વાત

કર છે. ‘સ યનો પંથ’ લેખક હ રજન યે સમભાવના કળવાય એવા હ ુથી લખાયેલી વાતા જોવા

મળે છે. વાતાની વણનકલા એવી છે ક વાચકને શ આતથી ત ુધી આપણને જકડ રાખે એ

કારની વાતા આપણને જોવા મળે છે. ઉદા. તર ક ‘‘કમળપ ઉપરથી જળ ું બ ુ સર ય તેમ

િ િવ મના ચ ઉપરથી પ નીની આ તની વત ૂકંથી આનંદ સર ગયો.’’4

1 લ-ઑ ફસની બાર ; હરખો ઢડો; .ૃ14, આ.1946 – ઝવેરચંદ મેઘાણી 2 એજન, .ૃ15 3 એજન, .ૃ15, 16 4 ુલાબદાસ ોકરની સમ નવ લકાઓ ભાગ-3, સ યનો પંથ; .ૃ304 આ.1986, ુલાબદાસ ોકર

182

વાતા ુ ં ુ ય પા િ િવ મ છે. વાતામાં આ પા ઉપરાંત મં ુલા, ામજનો વગેર પા ો

વાતામાં આવે છે. િ િવ મ ુ ં પા એ હ રજનો તેમજ યજનો ુ ં હતકારક એ ું પા આપણી

સમ જોવા મળે છે. ઉદા. ‘‘તે પોતે ચા ર યશીલ ુ ુષ હતો, સં કાર હતો, ઉ મ કળવણી પામેલો

હતો. ને ઉપરાંત યજો ારમાં તેનો રસ િસ હતો.’’1

ઉપરના અવતરણમાં આપણને જોવા મળે છે ક વાતાનો નાયક કવો ુંદર લેખક વણ યો

છે.

‘સ યનો પંથ’ વાતાની શૈલી ઉ મ છે. િ િવ મ પોતાની માનવી ફરજ છે એ જ

િનભાવી ર ો હતો. ઉદા. તર ક, ‘‘પોતે ક ું પાપ નહોતો કર ર ો, ધમ-કાય જ કર ર ો હતો.

ધમકાય કરનાર ુ ુષ વીકાર તો એક ુ ં ર ણ વીકાર – ઈ ર ુ.ં’’2

આમ, ઉપરના અવતરમાં આપણને જોવા મળે છે ક િ િવ મના યજો યેના લગાવને

લેખક ઉ મ ભાષાશૈલીમાં ૂ ક આપે છે.

‘સ યનો પથ’ વાતામાં ામજનો તેમજ િ િવ મ વ ચે યાર િ િવ મ પ રષદમાં જતો

હોય છે યાર સંવાદ રચાતો આપણને જોવા મળે છે.

‘‘શા માટ તમે આપણા ધમની િવ ુ આટલો ચાર કરો છો ?’’ તેમના આગેવાને ૂ છ ું,

‘‘ધમ િવ ુ ુ ં ક ું જ નથી કરતો, ધમ માટ જ કંઈ ક ુ ં ં તે ક ુ ં .ં’’ િ િવ મે ક ુ’ં’3

લેખક વાતાનો આરંભ ઈ.સ. 1917 થી 1919 ુધીનો સમયગાળો ગાંધી ના ને ૃ વ હઠળ

રાજક ય, સામા જક ચળવળોનો હતો. તેના ઉ લેખ કર વાતાની શ આત કર છે.

વાતાનો ત લેખક ક ુણ લઈ આવે છે. વાતા નાયક િ િવ મને તેની પ ની મં ુલા તેને

એકલો ૂ ક તેના િપતા સાથે ચાલી નીકળે છે એવો ત લેખક લઈ આવે છે. િ િવ મ તે રટણ

કયા કર છે મ ું ક ુ. ખાલી સ યાના પંથ ઉપર જ ચા યો .ં યાં વાતા ૂ ણ થાય છે.

‘ઘરની વ ’ુ વાતાના લેખક ઈ ર પેટલીકર છે. વાતામાં લતાની થિત ુ ં વણન આપણને

જોવા મળે છે. નીચી ાિતમાં લ ન કરવાં છતાં પણ ધ ાનો ભોગ એને બન ું પડ છે. ને છેવટ

ઘર છોડ ું પડ છે. ‘‘સા ુ સીધો ઘા કરવા લા યા અને ઈ ુ મમ ઘા કરવા લાગી ! સીધો ઘા સહવો

સહલો છે, પણ માિમક ઘા સહવો અઘરો છે.’’4

1 ુલાબદાસ ોકરની સમ નવ લકાઓ ભાગ-3, સ યનો પંથ; .ૃ297,299 આ.1986, ુલાબદાસ ોકર 2 એજન, .ૃ300 3 એજન, .ૃ302 4 ચનગાર ; ઘરની વ ,ુ .ૃ172, આ.1950 – ઈ ર પેટલીકર

183

વાતા ુ ં ુ યપા લતા છે. લતા લ ન પછ અનેક ુ ઃખો વેઠ છે. એનો ચતાર આપણને

આ વાતામાં જોવા મળે છે. લતા નીચી કોમના છોકરા જોડ લ ન કર તેના ઘરમાં ય છે. યાર

ુ ુ ંદ તેને કહ છે ક ‘‘માથે ઓઢ, બાને ન હ ગમે.’’1 આ વા ઉપરથી જ લતા ુ ુ ંદનો અસલી

ચહરો એ ણી લે છે એ ું હ િશયાર આ પા આપણને જોવા મળે છે.

વાતાની ભાષાશૈલી એકદમ સરલ છે. ભાષાની તાકાત આ વાતામાં આપણને જોવા મળે છે.

વાતાની શૈલીને કારણે વાતા આપણને ત ુધી જકડ રાખતાં જોવા મળે છે.

વાતામાં ઈ ુ અને લતાના ઘરનાં વ ચે વ ુ સંવાદ જોવા મળે છે. ઈ ુ લતાનો િવવાહ

ુ ુ ંદ સાથે થઈ ય એ માટ લતાની બા સાથે સંવાદ કર છે. ઉદા. તર ક,

‘‘‘ઈ ુએ ઉમે ુ : ‘‘બધામાં તમે જ બાક છો. લતાની ઈ છા છે એ ણીને મ સારાકાકાને

ૂ છ ું. એમણે તમારા ઉપર છોડ ું એટલે તમને ૂ ં ં.’ બા બો યાં : ‘સાં ’, ‘એ’ આવશે એટલે ુ ં

વાત કર શ.’’2

વાતામાં મીથનો ઉપયોગ લેખક કય છે. ઉદા. ‘‘ વયંવરમાં નળરા ને વરમાળા પહરાવતાં

દમયંતીને મારા ટલો હષ થયો હશે ક કમ એની મને શંકા છે ?

અને થિત નળમાં ક ળનો વેશ થતાં દમયંતીની થઈ હતી તે થિત એક વરસના

લ ન વન પછ માર થઈ રહ !’’3

આ ઉપરાંત પ ુ તનો ઉપયોગ પણ આ વાતામાં જોવા મળે છે.

વાતામાં એક નીચી કોમના છોકરા સાથે ચી ાિતના ક યાના િવવાહ, ક યાને

અપ ુકિનયાળ માની ુ ઃખ આપ ુ,ં ગાંધી ના િવચારો તેમજ ી ઉ િતની ઘટનાને આધાર વાતા ુ ં

િનમાણ કરવામાં આવે ું જોવા મળે છે.

‘પારસમ ણ’ નવ લકા ઈ ર પેટલીકરની દલત સમાજ યેની સહા ુ ૂ િત બતાવે છે.

‘પારસમ ણ’ નવ લકામાં ગાંધીમાગ ુધારા ુ ં કામ કરતાં સવણ દંપતી આનંદ બહન અને

ુમનભાઈ વાતાના ક માં હોય એવો આભાસ કરાવીને તે લેખક ગર બ અને પછાત રાવળ

કોમના નાથાના દયમાં અ ૃ ય વાલી યે આ મીયતાનો ભાવ જગ યો છે. દ કરા બબલાને ુદા

મો રયા ુ ં પાણી પીવાની સલાહ આપતો નાથો અ ૃ યતાના વહમમાંથી ુ ત થઈ વાલીને દ કર

માનવા ુધી િવકસે છે. 1 ચનગાર ; ઘરની વ ,ુ .ૃ169, આ.1950 – ઈ ર પેટલીકર 2 એજન, .ૃ165 3 એજન, .ૃ169

184

આમ, પારસમ ણ એ પેટલીકરની અ ૃ યતા િનવારણ માટની એક ઉ મ વાતા આપણને

આપેલી છે.

‘પારસમ ણ’ વાતામાં આનંદ બહન, ુમનભાઈ, નાથાભાઈ, વાલી, બબલો વગેર પા ો

આપણને જોવા મળે છે.

‘પારસમ ણ’ વાતાની વણનકલા પણ ઉ મ છે.

પારસમ ણ વાતાની ભાષાશૈલી સાદ અને સરળ આપણને જોવા મળે છે.

‘પારસમ ણ’ વાતામાં નાથા અને બબલા વ ચે સંવાદ રચાય છે. આ સંવાદ માટલામાંથી

પાણી પી ું ન હ એ માટના છે :

‘‘એક શરતે તને નોકર એ જવાની ટ આ ુ.ં’’

‘‘શી ?’’

‘ ુ ં આ મની છોડ ઓને ન હ......’’ ‘ન હ અ ુ ’ં

‘પાણીની માટલી પણ તાર પીવા ુદ રાખવી.’’

‘રાખીશ.’’1

નાથાનો દકરો વાંચતો લખતો થઈ ય છે અને નાથાને એનો ૂ બ જ આનંદ હોય છે. આ

આનંદની શ આતથી જ વાતાની શ આત થાય છે. વાતાનો ત ુખદ છે. આનંદ બહન અને

ુમનભાઈ નાથા ુ ં દય પ રવતન કરાવી શક છે. એનો આનંદ વાતા વાંચનારને આવે છે ૂ બ

જ મહ વની બાબત ગણાવી શકાય.

‘ પવતી’ વાતાના લેખક નવલભાઈ શાહ છે. વાતામાં પવતી ુ ં પા ક થાને છે.

વાતા ુ ં શીષક પણ આ પા ના નામ ઉપરથી રાખવામાં આ ું છે. પવતી ુ ં વણન કરતાં લેખક

લક છે ક ‘‘સ દય ! ણે ૂ િતમંત થઈ અવિન પર અવત ુ ન હોય એવી નમણી એની કાયા હતી.

એની ખો, એ ું નાક, એ ું િવશાળ કપાળ અને તે ઉપર ૃ ય કરતી એકાદ વાળની લટ. એટ ું

જ ન હ, તેના સારા યે શર રની સ માણતા ભલભલાને ુ ધ કર દ એવી હતી. પવતી સાચે જ

પવતી હતી.’’2

ઉપરના ફકરામાં પવતી ુ ં પ ુ ં વણન લેખક કર છે. પવતીના પના વા જ ુણ પણ

લેખક ૂ ા ંછે. આ ઉપરાંત ભંગી ુ ં પા પવતીના ેમમાં પડ રામનામનો એવો તો જપ કર

1 પેટલીકરની ે ઠ વાતાઓ; પારસમ ણ; .ૃ65, આ.2002 – સ.ંડૉ. ર ુવીર ચૌધર 2 પાથેય; પવતી; .ૃ30, આ.1949 – નવલભાઈ શાહ

185

છે ક આખે ગામે ગામનાં લોકો તેની ૂ કરવાં લાગે છે. આ ઉપરાંત ઝકમી ુ ં પા પણ પોતાના

પિત માટ ગમે એ કરવાની ત પરતા દશાવતી બતાવવામાં આવી છે.

વાતાની વણનકલા અ ૂત છે. મ ક ભંગી પવતીના પને જોઈને ઈ ય છે અને

લેખક કહ છે ક ‘‘બરાબર એ જ ટાણે મકાનના ચોગાનની સફાઈ કરનાર ભંગી વાળતો વાળતો એ

ઝ ખા પાસે આવી ચઢ છે. એની નજર ુ ંવર પર પડ છે. ેત વ , પાછળ ટા વાળ અને એકા

ચ ે ઊભેલી શાંત ૂ િત જોઈ ભંગીના હાથમાંનો સાવરણો યાંનો યાં જ રહ ય છે.’’1

વાતામા ંસરલ ભાષાનો ઉપયોગ લેખક કય છે. મ ક, ‘‘ ુલાબી કરણોથી ઉષા ધરતીને

પોતાની ગોદમાં લઈ રહ છે. લતામંડપોના ુ પો અવિનને અ ભષેક કર ર ા ં છે.’’2

વાતામાં ઝકલી અને તેનો પિત વ ચે સંવાદ જોવા મળે છે. આ એ સમયના સંવાદ છે

યાર ભંગી ખાવા-પીવા ુ ં છોડ દ છે. મ ક,

‘‘ ુ ં થ ું ુ ં ? તેમણે હા પાડ .’’

‘ ુ ં બોલે છે ?’

‘હા, સા ું ક ુ ં ં.’

‘ ુ ં પવતી મને પરણશે ?’

‘હા પણ એક શરત કર છે.’3

વાતાના તમાં ભ ંગી ભગવાનનો ભ ત થઈ ય છે અને પવતીના પનો મોહનો યાગ

કર ને ભગવાનની ભ ત જ કર છે. પવતી ભંગીને પરણવા તૈયાર થાય છે યાર ભંગી કહ છે ક

‘‘ ને માટ મ રામ ર ા તેથી ય અ ુત વ ુ મને મળ ગઈ છે. પવતી, દહસ દયની પાછળ

સંતાયે ું આ મસ દય મને ાર ુ ંય મળ ગ ું છે.’’4

‘રા ભંગડ ’ વાતાના લેખક ુનીલાલ મ ડયા છે. ‘રા ભંગડ ’ એ એક ુમાર ભરલી

એવી ી ુ ં પા આપણી સમ જોવા મળે છે. ભંગી ક હ રજનોની ીઓ ું શોષણ આ સમાજ કવી

ર તે કર છે એની વા તિવકતા ‘રા ભંગડ ’ વાતામાં જોવા મળે છે.

રા ૂ બ જ દખાવડ એવી ી હોય છે. આખા ભંગી વાસમાં એના પનાં વખાણ થતાં

હોય છે. રા ના પ પર જમાદાર મો હ પડ છે. રા ુ ં પ જોઈએ તો ઉદા. તર ક,

1 પાથેય; પવતી; .ૃ31, આ.1949 – નવલભાઈ શાહ 2 એજન, .ૃ31 3 એજન, .ૃ35 4 એજન, .ૃ40

186

‘‘ ૂણા ુલાબી હોઠ વ ચે પોથીરં યા દા ંત, પાકલા દાડમની રાતીચોળ કળ ઓની મ

ચમક ઊઠ ા. એ હા ય વખતે એના ગાલમાં પડતા ગલની નીકોમાં તો અનેક જમાદારોને તાણી

જવાની શ ત હતી.’’1

રા નીચી કોમની હોવાથી તેની થિત બ ુ જ દયનીય હોય છે. ઉદા.

‘ઊ ું ! અમે ભં ગયા માણહ ઈતી ધોળ બીડ મ પીઈ’ કહ ફર એ તો ની ું જોઈને

વાળવા લાગી.’’2

આ કોમની ું પ ર થિત છે. એ આપણને ઉપરનાં વા માં સમ ય છે. એટલે જ

ગાંધી એ હ રજનો અને ભંગીઓ માટ ૂ બ જ હમત ઉઠાવી હતી.

રા નો પિત ઉકલો રા જમાદારાનો વાડો વાળવા ના જતી એટલે એ રોજ એની સાથે

મારપીટ કરતો. જમાદારાની દાનત રા ઉપર બગડ હતી. એટલી રા એના ઘર કામ કરવા

જવાની ચો ખી ના જ પાડ દ છે. ઉદા.

‘ઉકલાએ ફડાક કરતીકને લાકડ ચ ટાડ :

‘તાર માની – સખ ું બોલ નીકર વ ખચી કાઢ શ ! જમાદાર સા’બને નાગો કહવા

નીકળ છો ?’

‘એકવાર ન હ સાત વાર નાગો. ૂ વાના ઘરમાં એની માબેન છે ક નથી ?’3

ઉપરના ઉદા. રા ના ૂ માર ભયા શ દો જોવા મળે છે. રા ની ના જ હોય છે ક એ હવે

જમાદારના ઘર કામ કરવા ન હ ય. બી બા ુ ુ ુષ પોતાની મદાગી દખાડવી અને ી પર

પોતા ુ ં આિધપ ય જમાવવા તેને રોજ મારતો. રા આમાંથી કંઈ ર તે ટવી એની િવચારણા

આખી રાત કર છે. રા છેવટ હા ુ ં .ં કામ પર એ ું કહ ને નીકળે છે અને ૂવામાં પડ

આ મહ યા કર છે.

‘‘છેક ી દહાડ સવાર વાસનાં બૈરા ંઓ પાણીનાં માટલાં લઈ લઈને ુવડવી ઉપર ગયાં

યાર દર રંગીન કપ ુ ં તર ું દખા ું. તરત માણસો ભેગાં થઈ ગયાં અને દર ઊતર ને રા ની

લાશ બહાર કાઢ .’’4

1 મ ડયાની િતિનિધ વાતાઓ; રા ભંગડ ; .ૃ26, આ.1999 – સ.ંડૉ.બળવંત ની 2 એજન, .ૃ25 3 એજન, .ૃ29 4 એજન, .ૃ33

187

રા એ જમાદાર અને તેના પિતના વધી ગયેલા ાસના લીધે જ આ મહ યા કર હતી તો પણ પંચના ું આવી ર તે કરવામાં આવે છે. વાતામાં ક ુણરસ જ માવે છે.

‘ ુવડવીને કા ંઠ ક વંડ ન હોવાથી મજ ૂર બાઈ રા નો પગ લપસી જવાથી દર પડ ગઈ અને ૃ ુ નીપ ું છે.’1

આ વાતામા ંકા યપં તઓનો પણ ઉપયોગ કરલો જોવા મળે છે. ઉદા. ‘‘મા, મારો ફલફટાકનો ઘાઘરો ફરતી દાબોટાની કોર

રાસડ ર મત ચડ ર લોલ

મા, મારો સસરો આણે આિવયા, આણલાં પાછાં વળા ય, રાસડ ર મત ચડ ર લોલ. ના, મા, ન હ, સાસ રયે ર, હો ના, મા, ન હ સાસ રયે ર. સાસ રયે તો મારા સસરો ૂ ંડો મને લાડ જ ું કઢાવે...... હો ના મા.’’2

‘ ઘ િવનાની’ વાતાના લેખક કશવ સાદ દસાઈ છે. વાતાની ભાષાશૈલી એકદમ રસાળ અને મોહક છે. ‘ચહા’-‘ચા’ વા અ ુક દશી શ દોનો ઉપયોગ પણ વાતામાં આપણને જોવા મળે છે. વાતામાં પાનક ના કામના વણનથી લઈને બ ું જ યો ય છે.

વાતામાં ા ં પણ વધારા ુ ં વણન જોવા મળ ું નથી. વાતાની િવશેષતા કહ શકાય. વાતામાં કરવામાં આવેલા વણનો પણ વાતાની એક િવશેષતા આપણને જોવા મળે છે.

વાતામાં ગીત ુ તનો પણ ઉપયોગ કરવામાં આવેલો જોવા મળે છે. ઉદા. ‘‘હાલોને હાલો, ભાઈને ઘોડ યામાં ઘાલો. હાલ, હાલ.’’ 3

‘‘ખીચડ માં ઘી થો ુ,ં ભાઈ કહ બરણી ફો ુ,ં હાલ, હાલ.’’4

‘‘ભાઈ મારો ડા ો,

પાટલે બેસીને ના યો. હાલ, હાલ.’’5

1 મ ડયાની િતિનિધ વાતાઓ; રા ભંગડ ; .ૃ34, આ.1999, સ.ંડૉ.બળવંત ની 2 એજન, .ૃ33 3 વનની ઝાંખી; ઘ િવનાની; .ૃ22, આ.1932 – કશવ સાદ દસાઈ 4 એજન, .ૃ23 5 એજન

188

‘‘ભાઈના હ ચક હ રની દોર . હાલ, હાલ.’’1

આમ, વાતામા ંબાળમ ૂર કરતી એવી પાનક નામની છોકર ની કથા લેખક ર ૂ કર છે.

વાતા શ થી ત ુધી આપણને જકડ રાખે છે.

પાનક , બાબો, શેઠ-શેઠાણી, પાનક ના મા-બાપ ( નાનપણમાં જ ૃ ુ પા યા હતા) વગેર

વાતામાં પા ો જોવા મળે છે.

‘ગોપી’ વાતાના લેખક ુ દર ્ છે. વાતા ુ ં ુ ય પા ગોપાળ-ગોપી ુ ં છે. વાતા ુ ં શીષક

પણ ગોપી રા ુ ં છે. ગોપી એ ી પા નો અણસાર આપે છે. પણ આ ગોપાળ નતનમા ંગોપીનો

વેશ લઈ નાચતો હોય છે. ઉકરડા પર ુલાબ પડ ું હોય એમ રાવળ કોમનો ગોપાળ (ગોપી)

જ યો હતો. ગોપાળ ુ ં વણન કરતાં લેખક લખે છે ક, ‘‘ઉકરડા પર ુલાબ પડ ું હોય તેમ

રાવ ળયા વી કોમમાં ગોપાળ જ યો હતો. ગોપાળની મા એની નાની બહનના જ મ વખતે જ

મર ગયેલી. એ પોતાને છોકર ન હતી એટલે આ ટડા છોકરાને ણે તેની ભિવ યની કાર કદ

ભાખતી હોય તેમ એ ‘માર ગોપી, માર ગોપી’ એમ લાડમાં બોલાવતી.’’2

આ ઉપરાંત મોતી રાવળ ું પા તેમજ ચ ુર પટલ વગેર પા ો વાતામાં આવે છે.

‘ગોપી’ વાતામાં વણનકલા પણ ઉ મ જોવા મળે છે. ગોપીના નાચગાન વખતે લેખકની

કલમ ઉ મ ર તે િવહર છે. ઉદા. તર ક ‘‘ગાયનો થં યા ં અને ૂ ં ુ ં ૃ ય શ થ ું. ગોપીનાં ગો

ડોલવા લા યા.ં ૂ ં થેલા વાળમાંથી ટ પડ ને મ ઉપર લતી એક બે લટોએ તો કટલાયને ગાંડા

કર ૂ ા.’’3

ઉપરના વણનમાં લેખક ુ ં ઉ મ વણન આપણને જોવા મળે છે. લેખકની આ વાતા

આપણને પકડ રાખે છે એ વણનકલાને લીધે જ.

‘ગોપી’ વાતાની ભાષાશૈલી સાદ અને સરલ આપણને જોવા મળે છે. ઉદા. તર ક

રાવળ યાઓના વણન જોઈએ, ‘‘મોતી રાવળ િસવાય ચાર રાવ ળયાઓએ ૂગડા પહયા હતાં.

ગોપી અને ૃ ણ થનાર છોકરા િસવાયના બી બ ેરાવ ળયા આધેડ હતા. એમની શોભા ઓર ખીલી

હતી. કાળાં શર ર, બેઠલાં ડાચા,ં ૂ છ ૂ ં ડ ું મ અને તે ઉપર ુંદર ના સોળ શણગાર !’’ 4

ઉપરના વા માં લેખકની િવશેષતા આપણી સમ ખડ થાય છે.

1 વનની ઝાંખી; ઘ િવનાની; .ૃ24, આ.1932 – કશવ સાદ દસાઈ 2 ુ દર ્ ની ે ઠ વાતાઓ; ગોપી; .ૃ22, આ.2002 – સ.ંચં કા ત શેઠ 3 એજન, .ૃ26 4 એજન, .ૃ25

189

ગોપી વાતામાં આપણને પં ત ુ તનો ઉપયોગ થયેલો જોવા મળે છે. ગોપીના પા ના

નાચને અસરકારક બનાવવા માટ આ ુ ત ઉપયોગમાં લીધી છે. ઉદા. તર ક,

‘‘‘હા.ં.... થઈ ેમવશ પાત ળયા..... આ...... મારા મનના મા લક મ ળયા ર..... થઈ.’’’ 1

‘‘છેટો છેટો રહ નંદના છોકરા ર,

મારા ં રા ંધ ણયાં અભડાય ર.’’2

‘ગોપી’ વાતાની શ આત લેખક ગોપીના વણનથી કર છે. ગોપીના નાચગાનને બધા

વખાણતા હોય છે. વાતાનો ત લેખક ક ુણ આ યો છે. મોતી રાવળ પૈસાની લાલચમાં ગોપીને

વ ુ નચાવે છે. ગોપી નાચતાં નાચતાં જ નીચે પડ ૃ ુ પામે છે. વાતાના તમાં લેખક ગોપીને

ૃ ુ પા યો એવો દશા યો નથી. પણ એ ૃ ુ જ પામે છે. ઉદા. તર ક ‘‘નાચવાના ૂ ંડાળાની વ ચે

ગોપી ઢગલો થઈને પડ ો હતો અને ંબલી ઓઢણી એના ૂ છત શર રમાંથી ઊઠતા

ાસો છવાસની સાથે સાથે ચીનીચી થઈ રહ હતી.’’3

‘રોટલો અને દય’ વાતાના લેખક ુલાબદાસ ોકર છે. ‘રોટલો અને દય’ વાતામાં

ઉ મ વણનકલા પણ જોવા મળે છે. લેખક ગર બાઈ ુ ં વણન કર ું છે. તેના િવશે જોઈએ,

‘‘આઠ નવ વષની છોકર ને તો એક નાની મેલી ચ િસવાય બી ુ ં ક ુંય પહરવાની જ ર નહોતી

જણાઈ.’’4

ઉપરના અવતરણમાં લેખક આપણને ક ુણતા ઉપ ય એ ું વણન બ ણયાની છોકર

િવશે ુ ં કર છે. આ વણન વાતામાં ઠરઠર આપણને જોવા મળે છે.

વાતામાં પા ંચ િમ ો ( વ, આનંદ, દવ ુમાર, સરોજ અને અખતર) મદાર , બ ણયો,

બ ણયાની છોકર વગેર પા ો આપણને જોવા મળે છે. વાતા ુ ય આ પાંચ િમ ોના પા ોની

આ ુબા ુ ૂ યા કર છે. આ પાંચે િમ ો અમીર હોવાથી ગર બીમાં વતા, લોકો ુ ં ુ ઃખ એમને કંઈ

દખા ું નથી. લેખક આ પા ો ુ ં થો ુ ં વણન કર છે એ જોઈએ, ‘‘અખતર ક ું બો યા િસવાય

િસગારટ ંકતો ર ો. દવ ુમાર કલાકારની અદાથી દ રયાની રતીમાં હવે તો નાની થતી પેલા

મદાર ની આ ૃિતને જોતો ર ો.....’’5

1 ુ દર ્ ની ે ઠ વાતાઓ; ગોપી; .ૃ19, આ. 2002 – સ.ં ડૉ.ચ કાંત શેઠ 2 એજન, .ૃ26 3 એજન, .ૃ27 4 ુલાબદાસ ોકરની સમ નવ લકાઓ ભાગ-3; રોટલો અને દય, .ૃ125, આ.1986 – ુલાબદાસ ોકર 5 એજન, .ૃ124

190

આમ, ઉપરના અવતરણમાં લેખક આ પા ોની ડાઉ પણા િવશે વાત કરલી જોવા મળે છે.

‘રોટલો અને દય’ વાતાની ભાષાશૈલી સાદ અને સરલ જોવા મળે છે. ા ંક ા ંક હ દ

શ દોનો યોગ પણ જોવા મળે છે. ભાષાશૈલી ુ ં એકાદ ઉદા. જોઈએ, ‘‘આ ગોરા,ં કાળા,ં સાહબમડમોની

પાસેથી વવા માટ થોડ દયા માગતો હતો. એ એની ખોમાં પ ટ દખાઈ આવ ું હ ું.’’1

વાતામાં સંવાદ નથી પણ લેખક એકબી પા ોની ચચા કરાવે છે.

રોટલો અને દય વાતાનો આરંભ લેખક પાંચ િમ ો દ રયા કનાર રોજ ભેગાં થાય છે

એનાં વણનથી કર છે. ઉદા. તર ક ‘‘પાંચે િમ ો બેઠા હતા – આનંદમા,ં...... આકાશ વ છ હ ુ,ં

સામે સાગર ૂ ઘવતો હતો.’’2 આ ર તે વાતાનો આરંભ થતો આપણને જોવા મળે છે.

વાતાના તમાં લેખક માિમક કટા ૂ ક ને વાતાનો ત આણે છે. ઉદા. તર ક ‘‘બા ુના

આલીશાન બંગલામાં કોઈ કિવરાજ ીમંતોના નબીરાઓને સમાજવાદનાં ગાન ુણાવી વાહવાહ

મેળવી ર ા હતા તેના વરોમાં ા ંના ા ં તણાઈ જતા હતા.’’3

ઉપરના વણનથી લેખક કટા કર વાતાનો ત લાવે છે.

‘ધમનો એક દવસ’ વાતાના લેખક ુલાબદાસ ોકર છે. ‘ધમનો એક દવસ’ વાતામાં

શીતળા સાતમના દવસે એક ી ગર બ લોકોને લા ુ ં ને ગાં ઠયા ુ ં જમણ કરાવતી હોય છે.

વાતામાં મ મ આગળ જઈએ એમ ભારતમાં ગર બી છે. એની ઝાંખી દખાઈ આવે છે. આ ી

સવારથી સાંજ ુધી ગર બોને લા ુ ને વહચે છે પણ એ ૂણ થતાં નથી. વાતામાં ભારત દશની ખર

પ ર થિત આપણી નજર સમ આવે છે.

‘ધમનો એક દવસ’ વાતામાં એક ી ક ધમ ું કામ કરતી હોય છે એ તેમજ નાનકો અને

રામલો તેમજ ગર બ લોકોના પા ો આવે છે.

ધમનો એક દવસ વાતામાં ઉ મ કારની વણનકળા જોવા મળે છે. ‘‘મા એ દવસે

કોઈ આવે તેને ુ ં દના લા ુ અને ગાં ઠયા ુ ં ભોજન પીરસવાનાં હતા.ં આખા દવસમાં ન હ ન હ તો

સાતસો આઠસો માણસોએ ભોજન માગવા આવતા હતા અને વાતાવરણ ભ ુ ભ ુ બની જ ું.’’4

આમ, આ વાતામાં ગા ંધીિવચાર સાથે કળાત વ પણ જોવા મળે છે.

‘છે ું છા ુ ં’ વાતાના લેખક ઉમાશંકર જોશી છે. ‘છે ું છા ુ ં’ વાતા લેખકની ન ર

વા તિવકતાની વાતા છે. વાતામાં વી નામની ીના સા ુ ુ ં ૃ ુ ઠંડ ના લીધે થાય છે. વી

1 ુલાબદાસ ોકરની સમ નવ લકાઓ ભાગ-3; રોટલો અને દય, .ૃ124, આ.1986 – ુલાબદાસ ોકર 2 એજન, .ૃ120 3 એજન, .ૃ129 4 ુલાબદાસ ોકરની સમ નવ લકાઓ ભાગ-4; ધમનો એક દવસ, .ૃ191, આ.1986 – ુલાબદાસ ોકર

191

છાણામાં દવતા લઈને આવતી હોય છે અને દવતા પડ ય છે. ઘરમાં દવતા કરવા નથી મા ચસ

ક નથી કોઈ અ ય વ .ુ છે ું છા ુ ં વાતામાં આ ગર બીને કારણે જ ડોશી ૃ ુ પામે છે. ને બી

વ ુ લેખક એ બતાવે છે ક સગાંઓ પણ એને આવી પ ર થિતમાં મદદ કરતાં નથી એક બ ુ જ

અઘર વ ુ છે.

‘છે ું છા ુ ં’ વાતામાં ઉમાશંકર જોશીએ વી નામની ી ુ ં પા ુ ય પા તર ક લઈ

આ યા છે. આ પા ઉપરાંત વાતામાં વીની સા ુ, એના કાક , કાકાના બે છોકરા ં વગેર પા ો

વાતામાં આવે છે.

‘છે ું છા ુ ં’ વાતાની વણનકલા ઉ મ ક ાની છે. ઉદા. તર ક ‘‘ઓઢાડ ને વી દવતા

વગરની સગડ પાસે દ વા વગરના ઘરમાં બેઠ . ‘ ુ ં યે રા’ં કવખતની બપોર દવતા ભારવો ૂલી

ગઈ. ને વાણીઓ પીટ ો દ વાસળ આપતો જ નથી, ધાનના સાટામા.ં કહ છે રોકડા પૈસા લાવો. ને

દા’ડ વાળા રોયા પે ટયામાં રોક ુ ં ના ુ ં આપે જ છે ા ં ? આ લાકડાની ભાર અહ લાવી તે વેચી

આવી હોત તો કા ંક મળત. પણ આટલી ભાર તો આપણે પણ જોઈએ ને.....’1

ઉપરના વણનમાં લેખક વી અને તેના ઘરની ગર બી ુ ં વણન ક ુ છે. આ વણન વાંચતા

આપ ું દય હચમચી ઊઠ છે.

‘છે ું છા ુ ં’ ૂ ંક વાતાની ભાષાશૈલી પણ ૂબ જ ઉ મ છે. એના વણનો પણ ઉ મ છે.

ઉદા. તર ક ‘‘ ૂ યા ત. આથમણા બારણા ુ ં ઘર. સં યાના ક ૂ ડયા રંગથી લ પાયેલી ઓસર માં

ખાટલા પર હમત અને વેણીલાલા બેઠા છે.’’2

‘છે ું છા ુ ં’ વાતાનો આરંભ લેખક ૂયા ત અને સં યાના વણનથી કરલો જોવા મળે છે

અને ઠંડ ની સીઝન છે એવો િનદશ શ આતમાં કર છે અને વી છા ું લઈને દવતા લેવા આવી

હોય છે. વાતાનો ત લેખક વીના સા ુના ૃ ુથી કરલો છે ગર બી લેખક અહ વણવી છે

તેને વાંચતા આપ ું દય હચમચી ઊઠ છે.

‘ ુજર ની ગોદડ ’ વાતાના લેખક ઉમાશંકર જોશી છે. ‘ ુજર ની ગોદડ ’ વાતામાં

ભાઈલાલ, નાનાભાઈ, િશવ ભાઈ અને સોમન ું પા ો આવે છે. આ પા ો ઉપરાંત વાતામાં

ટપાથ પર તેૂલાં ગર બ લોકો પોલીસનાં પા ો પણ આ વાતામાં જોવા મળે છે.

1 ાવણી મેળો; છે ું છા ુ;ં .ૃ62, આ.1977 – ઉમાશંકર જોશી 2 એજન, .ૃ58

192

‘ ુજર ની ગોદડ ’ વાતામાં ગર બી ુ ં વણન લેખક આબે ૂબ કર શ ા છે. ઉદા. તર ક,

‘‘સામે ભ ના ટાવરમાં કટલાક ટકોરા થયા. ને પોતે કંઈ મોડ પડ હોય એમ ઠંડ જર ચ ક .

ઝાડનાં પા ંદડા ં જર બબડ ને એકબી માં લપાઈ ગયા.ં બધે સ ાટ ફલાઈ ગઈ અને અમારા ં

ુ લા ં ૂ ં ટણ, ગરદન, હાથ અને નાક ુ ં લોહ ડર ુ ં મા ુ વહણ અટકાવીને હાડકા ંને બાઝી પડ ું

હોય એમ લા ુ.ં’’1

‘ ુજર ની ગોદડ ’ વાતામાં ઉ મ ભાષાશૈલી જોવા મળે છે. ઉદા. તર ક ‘‘જોને ગોદડ ઓ

ગોઠવીને, ચીનની દ વાલ રચીને બેઠો છે ! ઠંડ ના ગમે તેટલા ંફાડા પણ એ ું ંવા ુ ં સર ું

ફરકાવી શક એમ છે હવે ?’’2

‘ ુજર ની ગોદડ ’ વાતાનો આરંભ ણ ભાઈઓ પોતાના કામ કરતા હોય છે અને ભણતાં

હોય છે તેમજ િશયાળાની ઠંડ માં એ કવી ર તે વતા હોય છે. તેના વણનથી એ કરતાં જોવા મળે

છે. યાર વાતાના તે લેખક ગર બોની મદદ આ ગર બ ભણતાં છોકરા ં જ કર છે. ુજર ની

ગોદડ એ એમનાં માટ લા યાં હોય છે અને એ ગર બોને આપી દ છે.

‘ ુખ ુ ઃખના સાથી’ વાતાના લેખક પ ાલાલ પટલ છે. ‘ ુખ ુ ઃખના સાથી’ વાતામાં ુ ય

બે પા ો છે. એમાં નાયક છે ચમન અને નાિયકા છે જમની. ચમન ર તા પર ભીખ માંગતો હોય છે

અને એ હંમેશા બોલતો હોય છે ક ‘‘માબાપ, કોઈ ૂલાલંગડા પર દયા કરો, બાપ !’ બા ુમા ંથી

એક, બેઉ પગે લ ંગડાનો અવાજ આ યો.’’3

યાર જમની પણ એની બા ુમા ં જ બેઠ બેઠ ભીખ માંગતી હોય છે અને એ પણ ુમો

પાડતી હોય છે. ‘‘કોઈ ધળ ને પાઈ પૈસો આપો, મા બાપ !’’4

આ બંને પા ો વાતામાં આવે છે. બંને બ ુ જ ગર બ પા ો છે. ચમન ું તાવને લીધે

અવસાન થાય છે. ગર બીના કારણે એ દવા તો કરાવી શકતો નથી અને અવસાન પામે છે.

‘ ુખ ુ ઃખના સાથી’ વાતાની વણનકલા પણ ઉ મ છે. ઉદા. તર ક, ‘‘‘મા બાપ ! કોઈ.....’

એટલામાં વાડકામાં કંઈક ખખડ ું. જમનીએ હાથ ફરવી જોતાં અને પાઈ પૈસાને બદલે કા ંકર

હાથમાં આવતાં બા ુમા ં બેઠલો ચમનને ટ મારતાં ક ું : ‘ચાળાનો ભરલો ન દ ઠો હોય તો !’’’5

1 ાવણી મેળો; ુજર ની ગોદડ ; .ૃ85, આ.1977 – ઉમાશંકર જોશી 2 એજન, .ૃ84 3 પ ાલાલની ે ઠ વાતાઓ; ુખ- ુ ઃખના સાથી, .ૃ50, આ.1958 – પ ાલાલ પટલ 4 એજન, .ૃ50 5 એજન, .ૃ56

193

ઉપરના વા માં આપણને ચમનો અને જમની એકબી યે કવી લાગણી ધરાવતા હોય

છે તે ુ ં વણન જોવા મળે છે.

‘ ુખ ુ ઃખના સાથી’ વાતાની ભાષાશૈલી ઉ મ છે. વાતા વાચકને પકડ રાખે છે. વાતામાં

ા ંક ા ંક હ દ શ દો પણ નજર પડ છે. ઉદા. તર ક ‘‘ ુખાર આયા હ તો હો પટલ મ. ચલ,

ઊઠ જ દ .’’1

ઉપર ુ ં વા અમલદાર બોલે છે યાર ચમનો ટપાથ પર ૂ ઈ ર ો હોય છે યાર.

‘ ુખ ુ ઃખના સાથી’ વાતામાં શેઠ અને ચમન, ચમન અને જમની વ ચે સંવાદો જોવા મળે

છે. ઉદા. તર ક, શેઠ અને ચમન વ ચેનો સંવાદ :

‘‘‘અ યા, તાર બૈર છે ?’

‘હં મા બાપ !’2

ઉપરના સંવાદમાં શેઠ યાર એને પૈસા આપવા માટ જતાં હોય છે. એ સમયે સંવાદ રચાય છે.

‘ ુખ ુ ઃખના સાથી’ વાતાનો આરંભ જમની અને ચમનના ભીખ માંગવાની અને એ બંનેના

વણનથી લેખક કર આપે છે. વાતાનો ત ુ ઃખદ છે. ચમનના ૃ ુથી વાતાનો ત થાય છે.

જમનીને યાર ૃ ુના સમાચાર મેળવે છે યાર બા જ રડ છે. ઉદા. તર ક,

‘‘હ ચમનો મર ગયો ! હ શેઠ, ખર વાત ?’ જમની બેસી પડતાં ફાટ મ એ ૂ છ વળ.’’3

આમ, આ વાતામાં આપણને કળાત વ પણ ઉ મ જોવા મળે છે.

‘ ુમારશાહ’ વાતાના લેખક અશોક હષ છે. વાતામાં ગામડાનાં લોકોના ગર બી ુ ં વણન

કરવામાં આવે ું છે. અને એ આપણાં ુવાડા ં ઊભા કર દ એ ર ત ું છે. મ ક, ‘‘અનાજના

અભાવથી યે વ ુ કાપડનો અભાવ છે, અને એના અભાવે ગામની વ -ુબેટ ઓ બહાર નથી નીકળ

શકતી એવી દશા છે.’’4

ઉપરના વણનમાં ગામડાની સાચી ગર બી અને પ ર થિતનો યાલ લેખક આપણને કરાવે છે.

‘ ુમારશાહ’ વાતામાં ુનીલાલ શેઠના પા િસવાય અ ય કોઈ પા જોવા મળ ું નથી.

ુનીલાલ શેઠ કાપડની પેઢ એક ગામમાં ચલાવતાં હોય છે. આ પા ભ ું છે કાપડ એને સરકાર

તરફથી ન હ મળતાં એને ગામની ચતા થાય છે. એના સવ ય નો િન ફળ થતાં વાતામાં જોવા

મળે છે.

1 પ ાલાલની ે ઠ વાતાઓ; ુખ- ુ ઃખના સાથી, .ૃ67, આ.1958 – પ ાલાલ પટલ 2 એજન, .ૃ51 3 એજન, .ૃ69 4 ુષમા, ુ મારશાહ, .ૃ68, આ.1947 – અશોક હષ

194

‘ ુમારશાહ’ વાતા એ આખી પ ુ તમાં લખાઈ હોવાથી એમાં િશ ટ ભાષાનો જ યોગ

કરવામાં આ યો છે. મ ક, ‘‘નામદાર ુરવઠામં ી તરફથી આપના તા.15મી ઑગ ટના કાગળની

એ તેમાશ થયેલી છે.’’1

‘ ુમારશાહ’ સં ૂ ણ વાતા પ ુ તમાં જ લખાયેલી છે. વાતાની શ આતથી તે ત ુધી

પ માં જ ચાલતી જોવા મળે છે. ા ંય પણ વાતા પ િસવાય ચાલતી નથી. તેમ છતાં વાતાનો આનંદ

છ નવાતે નથી. લેખકની આ િવશેષતા વાતામાં જોવા મળે છે. પ ું એક ઉદા. જોઈએ.

‘‘રવાના : શા. ુનીલાલ ખેમચંદ

તા. 20મી સ ટ બર

નામદાર હદ સરકારના વેપાર – ઉ ોગખાતાના મં ી જોગ,

નેક નામદાર જોગ....’’2

‘ ુમારશાહ’ વાતાનો આરંભ પ થી થાય છે અને ત પણ. આરંભમાં કાપડની માંગણી

હદ સરકાર સામે શેઠ ુનીલાલ કર છે. તમાં ુનીલાલને આ સફળતા મળતી નથી. વાતાના

તમાં કાપડ િનયમ બોડ ુનીલાલને હવે પછ નો પ યવહાર વેપાર ઉ ોગખાતા સાથે કરવો

એ ું જણાવી વાતા ૂ ણ થાય છે. આગળ ું બ ું હશે એ વાતામાં ણવા મળ ું નથી. વાતા

ક પનાની ૃ ટએ ઉ મ છે.

‘શરણાઈના ૂ ર’ વાતાના લેખક ુનીલાલ મ ડયા છે. ‘શરણાઈના ૂ ર’ એ ક ુણતા ધાન

એવી ૂ ંક વાતા છે. ડોસો રમ ુ મીર તેની ુ ી સક નાના િવરહની વેદનામાં ગવર ના લ ન સમયે

કઈ પણ જોયા િવના પાગલની મ શરણાઈના ૂ ર એ વહા યા જ કર છે. રમ ૂ મીર એ મહનત

કર ને ખાનાર તેમજ ામા ણક પા છે.

ગવર ના લ ન પછ િવદાય વેરાએ રમ ૂ મીર ઉ મ એ ું શરણાઈ ુ ં સંગીત વગાડ છે. આ

સમયે એને એની દકર સક ના યાદ આવી ય છે. સક નાના લ ન પછ આઠ દવસમાં જ એના

ૃ ુના સમાચાર આવે છે. રમ ૂ મીર આ આઘાતથી અધ પાગલ જોવો થઈ ગયો હોય છે. શરણાઈ

વગાડવામાં એ ૂબ જ પાવરધો હોય છે. એની આ િવિશ ટતાને લઈને જ એને ૂબ જ દાદ મળતી

અને બ ુ બધા પૈસા પણ એને મળતા હતા.ં પણ એ મહનતના જ પૈસા હતા.ં રમ ૂ મહનત કર ને

કમાવવામાં માનતો હતો.

1 ષુમા, ુ મારશાહ, .ૃ68, આ.1947 – અશોક હષ 2 એજન, .ૃ69

195

ગવર ના લ નમાં એ એટલી જોરદાર શરણાઈ વગાડ છે એ ૂબ જ ત લીન થઈ ય છે.

પણ કમનસીબે એ આ શરણાઈ વગાડતાં વગાડતાં જ ૃ ુ પામે છે. વાતામાં રમ ૂ ગર બ હોય છે.

એ મહનત-મ ૂર કર સક નાને મોટ કર છે.

વાતામાં ગીત ુ ત ઉપયોગ કરવામાં આવી છે.

‘‘આ દશ આ દશ પીપળો......

આ દશ દાદાનાં ખેતર.......’’1

‘આછલાં કં ુ ઘોળ ર લાડ ,

આછલી િપયળ કઢા ુ.ં.....’

તારા બાપનાં પડા ં મે ય હો લાડ,

તળશીભાઈની મે ડ ું દખા ુ ં.....’2

‘‘દાદાને ગણે બલો

બલો ઘેરગંભીર જો......

એક ર પાંદ ુ ં અમે તો ડ ું

દાદા ગાળ ન દજો જો.

અમે ર લી ુડા વનની ચરકલડ .’’3

‘‘એક આ યો’તો પરદશી પોપટો

બેની રમતા’ તાં મા ંડવા હઠ......

ુતારો ૂ તી ગયો.’’4

‘ ા ં િતની વાળામા’ં વાતાના લેખક ‘સોપાન’ છે. ુભ ા નામની એક છોકર ા ં િતકાર

બનવા ુ ં િવચાર છે. તે કટલાંય સમયથી ઘર ગઈ નથી. તેના િપતા ચતામાં હોય છે. બે વાર તો

હર ખબર પણ આપે છે ક ું યા ં હોય યાંથી પાછ ઘર આવી પણ તેનો િનણય અડગ હોય

છે. મ ક,

‘ઓહ !’ ી..... પ ો ને ન ધપોથી વાંચીને બો યા, ‘એ ાંિતકાર થવા માગે છે ?’

‘હા’

1 મ ડયાની િતિનિધ વાતાઓ; શરણાઈના ૂ ર; .ૃ74, આ.1989 – સ.ંડૉ.બળવંત ની 2 એજન, .ૃ77 3 એજન, .ૃ82 4 એજન, .ૃ84

196

‘ યાર એ ન હ આવે’

‘ન હ આવે ?’

‘ના, આજના ા ં િતકારો આવી લાગણીઓને નબળાઈ માને છે.’ 1

ુભ ાના િપતા ી.... ની મદદથી ુભ ાને શોધવાનો ય ન કર છે. ી તેને શોધવામાં

િન ફળ ય છે. પછ થોડા દવસ પછ કાગળ લઈને ુભ ાના િપતા ી પાસે ય છે. એમાં

લ ું હોય છે,

‘‘ ૂ ય િપતા ી,

ુ ં અમદાવાદ આવી ગઈ .ં અહ અમારા મંડળમાં રહ ને અ યાસ સાથે, મને િ ય છે

એવી ૃ િ ક ુ ં ં. માર સાથે..... બહન વગેર છે. ુ ં ુખી અને તં ુ ર ત ં.

આ સમાચારથી મને લેવા માટ મતે આવશો એવો મને ભય છે જ. ુ ં ન હ આ ું તો તમે

અમારા મંડળ સામે કાયદસર પગલાં લેવા પણ લલચાશો, પરં ુ ુ ં તમને આ પ તો મ એટલા

ખાતર લ યો છે ક તમે માર શોધ કરવામાં િનરથક સમય અને ય બરબાદ ન કરો. જો કાયદસર

પગલાં લેવાનો ય ન કરશો તો ુ ં ફર થી નાસી જઈશ અથવા એમાં ન હ ફા ું તો મારો ાણ કાઢ

આપી ા ં િતની વાળાને જલતી રાખીશ. ૃ ુનો મને ભય નથી.’’2

ુભ ાના મન પર ા ં િતની ૂ ત સવાર થયે ું હોય છે. ી અને તેના િપતાનાં અનેક ય નો

છતાં પણ તે ઘર આવવા તૈયાર ન હતી. ુભ ા ુખે ના ેમમાં પડ હતી. ુખે પણ તેની સાથે

લ ન ન કરતાં કોઈ પં બી ી સાથે તેના લ ન કર લે છે. ુભ ા પ લખે છે અને તેના િપતાને

જણાવે છે ક ુ ં બે દવસમાં આ ું ં. અને પાછ ન હ . બી બા ુ એના ઘર ુ ં ૃ ય ુ ુ ં જ

હોય છે. મ ક,

‘‘ ુભ ા બે દવસ પછ ુંબઈના ટશને ઊતર યાર ી..... એને લેવા માટ ગયા.

પરબાર જ પોતાને યાં લઈ ગયા. ુભ ા કંઈ ણતી નહોતી. સમજતી નહોતી. એણે ૂ છ ું :

‘બાપા ા ં ?’

‘એને ા ં િત લઈ ગઈ !’

‘ ુભ ા ુ ઊછ. ી એની સામે જોઈને બો યા,

1 ી મોહનલાલ મહતા ‘સોપાનની’ વાતાઓ; ા ંિતની જવાળામા;ં .ૃ107, આ.2009, સ.ંડૉ.બળવંત ની 2 એજન, .ૃ110

197

‘કંઈ ચતા ન હ. ુ ં બ ું ુ ં ં. હવે ુ ં જ તારો િપતા ં અને ુનવાણી લોકો ૂ ુ ં હ ુ ં

નથી છોડ શકતા, ુભ ા !’

ુભ ાની ખમાં ુના ં તોરણો બંધાયા. ી.... એના વાંસા ઉપર હાથ ફરવવા લા યા.’’1

‘ ા ં િતની વાળામા’ં ગાંધીિવચાર તગત ાં િત લડત ું બી ુ ં પા ુ ં વર ું ચ ર ૂ કરતી

વાતા છે. અહ ાં િતની લડતને આડશ બનાવીને ભોળ ુ ધ તેજ વી ુવતીઓની સાથે કવી

છેતરિપડ આચર ને એમની કવી અવદશા થાય છે એનો ચતાર છે. ુભ ા લડતમાં જોડાવા માટ

ૃહ યાગ કર છે. િમ વ ુ ળમાં બધા એક સાથે રહતા હોય આમાં વાતં ય ા તની લડતની ૃ િ

િનિમ ે કટલાંક ુવકો ુવતીઓનો ગેરલાભ લેવા ુ ં ષડયં રચતા હોય છે. વાતામાં એનો પદાફાશ

થયો છે.

િપતાને આવતા પ ો, િપતા કોઈ ુભે છક સ મ ની મદદથી ખર હક કત જણાવીને

ુ ીને પરત મેળવવા ય નો કર એમાં િન ફળતા મળે પછ તે ુ ી િપ ૃ ૃ હ પરત થાય છે.

યાર િપતાની હયાતી નથી હોતી. ભાવકને અવદશા ા ત ુ ીની કથની વાતા પે કહવા ુ ં

મોહનલાલ મહતાએ કલા મક ર તે ૂ ક આ ું છે.

વાતાની ભાષાશૈલી એકદમ સરલ અને યો ય જોવા મળે છે. ા ંય પણ ભાષાનો ખોટો

આડંબર આપણને જોવા મળતો નથી.

વાતાની વણનકલા પણ ઉ મ છે. ા ં પણ બનજ ર વણન વાતામાં આપણને જોવા

મળ ું નથી. વાતામાં ુભ ાના મનોબળ ું વણન ઉ મ છે.

વાતામાં ી..... અને ુભ ા, ુભ ા અને તેના િપતા વ ચે સંવાદ રચીને વાતા આગળ

વધતી આપણને જોવા મળે છે. ઉદા.

‘ યાર તમે અહ જ રહવા માગો છો એમ ને ?’

‘એમ જ.’

‘અને મહાન ા ં િતકાર થવા માગો છો, ખ ુ ં ?’

‘હા’

‘કોઈના પઢા યાં તો આ મં ો નથી બોલતાં ને ?’2

વાતામા ં પ ુ ત તેમજ અખબારમાં હરખબરની ુ ત વાતાના િવકાસ માટ

ઉપયોગમાં લીધેલી જોવા મળે છે.

1 ી મોહનલાલ મહતા ‘સોપાનની’ વાતાઓ; ા ંિતની જવાળામા;ં .ૃ116, આ.2009, સ.ંડૉ.બળવંત ની 2 એજન

198

વાતામાં ુભ ા, તેના માતા-િપતા, ી, ુખે , બેન વગેર પા ો જોવા મળે છે. વાતાના

ક થાને ુભ ા ુ ં પા જોવા મળે છે.

‘એ તો છોકર જ છે ને ?’ વાતાના લેખક કશવ સાદ દસાઈ છે. ૂ વ આ કાની વાત છે.

શીર નભાઈ, મોહનભાઈ અને કમળા આ ણ પા ો વાતાના ક થાને છે. શીર નબાઈ લે ડના

ે ુએટ હતા.ં તેઓ ીહ ના સ જડ હમાયતી હતા. તેઓ આ કા તરફથી તરરા ય ી

પ રષદમાં િતિનિધ તર ક તે ગયેલાં હતા.ં કમળાબેન અને શીર નબાઈ બંને બહનપણીઓ બની

ય છે.

શીર નબાઈ આ કામાં ીઓ માટ લડત ચલાવે છે. ઉદા. ‘‘થોડા દવસ ઉપર

શીર નબાઈની સં થાએ સરકારમાં એક અર કર હતી. તેમાં જણા ું હ ું ક દરક ખાતામાં ીઓ

માટ નોકર ની અ ુક જ યાઓ ખાલી રાખવી. તેમજ યાંની વેપાર કૉલેજમાં ીઓને સરળતાથી

મળ શક તેવી ગોઠવણ કરવી.’’1

શીર નબાઈ અને મોહનભાઈ વ ચે થોડ વાર આ ીઓને ટાઈપી ટને બનાવવા િવશે

ઝઘડો ચાલે છે. કમળાબેન શાંત પાડ છે. શીર નબાઈ ીઓને ધારાસભામાં લઈ જવાની વાત કર

છે. ઉદા. ઘણીએ ીઓને રસદ હોય છે. તેઓની જ ર ધારાસભા અને ુ િનિસપા લટ ઓમાં છે જ,

એટલે એ અિધકાર તેમને મળવો જ જોઈએ. ફ ત મતાિધકાર ન હ પણ ધારાસભામાં બેસવાનો

અિધકાર પણ ીઓને જોઈએ.’’2

‘‘ હ ુ તાનમાં અ ા ણો અને ુસલમાનો માટ ું ટણીના ખાસ હ છે, તેવા જ હ ીઓ

માટ સવ દશોમાં જોઈએ.’’3

મોહનભાઈ અને કમળાબેન ુ ં કહ ું એમ હ ું ક જો ીઓ ટાઈપી ટને શીખશે પછ એ કામ

ધંધો કરવા માટ બ રમાં જશે. બ રમાં વેપાર કરતાં બધાં જ માણસો ુ ુષ હોવાનાં ના લીધે

બી અિન ઠો પણ વધવાના. આના લીધે સમાજમાં પછ ીઓ યે સાર ૃ ટ રાખવામાં નઈ

આવે.

મોહનભાઈના ભાઈ મણીભાઈ રં ુનમાં બમાર પડ છે. તેમને બે ુ ો પણ હોય છે. જયા

અને િવણ. જયા અને િવણના િશ ણની વાત નીકળે છે. યાં છોકર છે એટલે એને ગમે એ

કાર ુ ં િશ ણ આપવામાં આવે તો પણ ચાલે એ ઉદા. ઉપરથી જોઈએ. 1 વનની ઝાંખી; એ તો છોકર જ છે ને ?; .ૃ5, આ.1932 – કશવ સાદ દસાઈ 2 એજન, .ૃ6 3 એજન

199

‘‘આ િવણના િશ ણ ું ુ ં કર ું ?’’

‘‘કમ ? અ ે િનશાળો છે ને ? અને કોઈ સારો મા તર શોધીએ.’’ કમળાબેન બો યા,ં ‘‘મને

તો જયા માટ ચતા થાય છે.’’ ‘‘જયા ુ ં તો સમ યા. એને આપણે ઘેર ભણાવી ુ.ં પણ િવણ માટ

અ ે સાર શાળા નથી ક જ ર વાતાવરણ નથી.’’

‘‘ ુ ં જયાને ગમે તે િશ ણ ચાલશે ?’’ કમળાબેને ૂ છ ું.

‘‘હા એમાં ુ ં ? એને લખતાં વા ંચતાં, લીશ, સં ૃત અને હારમોનીયમ વગાડચાં

શીખવી ું એટલે બસ ! એ તો છોકર જ છે ને ? િવણની વાત તો ુદ છે.’’1

ઉપરના સંવાદ પરથી આપણને યાલ આવે છે ીિશ ણની ઉપે ા સમાજ કવી ર તે કર

છે. પણ કમળાબેનની વાતોથી મોહનભાઈને એ સમ ય છે ક ીિશ ણ જ ર છે. મોહનભાઈ કહ

છે ક,

‘‘પણ ુ ં િત ા ક ુ ં ં ક મા ુ ં ધન અને મા ુ ં વન ુ ં આ થિત બદલવામાં યિતત

કર શ અને તમાર મદદથી િવણો અને જયાઓને ઉ મ િશ ણ મળે તે માટ મંથન કર શ. ‘એ તો

છોકર જ છે ને ? એવી ભાવના આપણા સમાજમાં ઢ થઈ ગઈ છે તેને િન ૂ ળ કરવા ુ ં ય ન

કર શ. ૂ જરાત િવ ાપીઠની થાપનામાં પણ ી નવનને ના િવસરાય એ ુ ં જોતો રહ શ.’’2

‘એ તો છોકર જ છે ને ?’ વાતાનો િવચાર ઉ મ છે. આ વાતા નીરસ બની રહ છે. કારણ

બનજ ર ચચા ુ ં વણન આખી વાતામાં આપણને જોવા મળે છે. વાતાની વણનકલા પણ નીરસ

લાગે છે. વાતા જયા અને િવણની આ ુબા ુ ફયા કર છે.

વાતાકલાની ૃ ટએ વાતા ૂ બ જ મયાદા ભરલી આપણને જોવા મળે છે. આમ વાતાનો

હ ુ ઉ મ છે. આ વાતા વાં યા પછ દરક વાચકના મનમાં તે સંબ ંધી ોના િવચારો જ ર આવે

તેવી વાતા છે.

‘ ૃ હ યવ થાની ગભરામણ’ વાતાના લેખક કશવ સાદ દસાઈ છે. આ વાતાની ભાષાશૈલી

એકદમ સરલ છે. કોઈપણ કારનો ભાષાનો આડંબર આ વાતામાં આપણને જોવા મળતો નથી.

વાતાની વણનકલા વાચકને નીરસ કર દ એ કારની છે. અ ુક જ યાએ બનજ ર

વણનો આવતાં વાતા નીરસ બની ય છે. કમળાના પા ુ ં વ ુ પડ ું વણન આવ ું વાતામાં

જોવા મળે છે. ઉદા.

1 વનની ઝાંખી; એ તો છોકર જ છે ને ?; .ૃ10, આ.1932 – કશવ સાદ દસાઈ 2 એજન, .ૃ21

200

‘‘ના ના ુ ુષો સાથે અસહકાર કરતો અમને કમ પાલવે ?’’ કમળાએ ક ુ,ં ‘‘અમે તો

સહકારથી કાય કર ુ.ં અસહકાર તો હાલની ૂલભરલી કળવણીની સાથે કરવાનો છે.’’1

કમળા, રાય , ફોઈબા, કમળાના માતા-િપતા, ુપ રટ ટ વગેર પા ો આ વાતામાં જોવા

મળે છે.

‘‘કમળા ઘણી જ ચાલાક હતી. એના બાપ એક ુના સમયના શાણા ુધારક હતા. એમને

સંતાનમાં કવળ કમળા જ હતી અને એમની એક હ શ એ હતી ક ુ ં કમળાને દકરાની માફક

ભણા ુ.ં કમળા છ વષની થઈ ક તેણે તરત જ િનશાળમાં ૂ ક દ ધી હતી.

આ આખી વાતા ગાંધી એ ર તે ી-િશ ણની હમાયતી કર હતી તે જ કારના ી-

િશ ણની વાત આ વાતામાં કમળા આપણી સમ કરતી જોવા મળે છે. ઘર ું કામ એને ઓ ં

આવડ છે પણ ીઓ માટ િશ ણ ું કાય કરવામાં એ ૂબ જ હ િશયાર અને પાવર લ સા બત

થાય છે. તેની મા રતનબેન કહતા ક ઘર ુ ં કામ શીખવાડવા ુ ં ના હોય એ તો બધી ીઓના આપ-

મેળે જ આવડ જ ું હોય છે. તેથી કમળાને પણ ઘર ુ ં કામ શીખવાડવામાં આવ ું નથી અને તે

કવળ િશ ણ જ આપવામાં આવે છે.

‘પિતતો ાર’ વાતાના લેખક કશવ સાદ દસાઈ છે. આ વાતામાં લેખક વા તિવકતા ુ ં ચ

આપણી સમ ૂ ક આ ું છે. ગામડામાંથી ભોળ બાળાઓને મોટા ં શહરોમાં લલચાવીને તેમની

પાસે અનીિત ુ ં કાય કરાવવાનાં ૃ ટા ંતો વે યાવટનો કાયદો થયા પછ ઘણા હરમાં આ યા છે.

આ કાયદો થતા પહલાંની આ વાત છે, અને આપણા સમાજની એક ુ ઃખદ થિત ુ ં તેમા ં વણન છે.

દ રયા કનારાના ગામની આ વાત છે. લાખા ખારવાને ચાર છોકરાઓ અને ચાર

છોકર ઓ હતી. નાનો છોકરો મોતી અને નાની છોકર હ રક લાખા ના ખની ક ક સમાન હતા.

લાખાની થિત બગડ છે. ધંધામાં ખોટ આવે છે. તેમનો મોટો દકરો પરદશથી પાછો આવતો હતો

તે ુ ં ૃ ુ થઈ ય છે. લાખા ને ના ટક મોતીને પરદશ મોકલવો પડ છે.

એક ટમર કાલીકટના ુંબઈ આવે છે. આઠ ખારવા મોજ કરવા વે યા ૃ િ તરફ આકષાય

છે. બધા ય છે. ટોળ નો આગેવાન ૂ છે છે ક :

‘‘તમે ુજરાતી છો ?’’

‘‘હા ું તને પણ ુજરાતી આવડ છે ક ? યાર તો ું ખરખર માર િ યા થઈશ.’’ એમ

બોલી વળ તેણે શ દોને અ ુસરતાં અટકચાળાં કયા. અને બો યો :

1 વનની ઝાંખી; ૃ હ યવ થાની ગભરામણ; .ૃ55, આ.1932 – કશવ સાદ દસાઈ

201

‘‘તને અ હ ગમે છે ?’’1

વે યાઓની ખરાબ થિત આપણા સમાજમાં જોવા મળે છે તે આ વાતામાં આપણી

સમ થતી જોવા મળે છે. ટોળ નો આગેવાન હોય છે એ મોતી હોય છે. મોતી આ વે યાવાડામાં

ય છે યાં તેનો ભેટો તેની જ બેન સાથે થાય છે. પેલા તો તેને આ વાતની ખબર નથી હોતી. મ

ક,

‘‘કયા માણસને ? શા સમાચાર ?’’ પેલો માણસ વધતી જતી ઉ કંઠાથી બો યો.

‘‘એ તો કોઈક માર ઓળખીતીએ આ યા છે. એ માણસ ું નામ મોતી છે. તેને એટ ું જ

કહવા ુ ં છે ક એનાં માબાપ મર ગયાં છે.’’

‘‘ ુ ં કહ છે ? યાં ા ંથી ણે ? ુ ં મોતીને તો બ ુ સાર ર તે ઓળ ું ં. એ મને જ ર

મળશે. પણ ું કહ તને આ સમાચાર કોણે ક ા ?’’

‘‘કોણ હ રક એ ! એ ાં છે ? તને ાર મળ હતી ? હ રક ું એક વે યા જોડ ઓળખાણ

રાખે છે ? ખરખર, ુ ં કા ંઈક ગપ માર છે. માર બેન હ રક તને ા ંથી ઓળખે ?’’

‘‘ ુ ં કોણ હ રક નો ભાઈ ? ુ ં તે જ મોતી ? જો યાર જો ુ ં જ હ રક !’’

‘‘કોણ ું માર નાનકડ હ રક ?’’ આમ બોલી તે માણસ ફાટ ખે જોઈ ર ો.’’2

આમ ઉપરના વણનમાં આપણને ક ુણતા આવી ય એ કાર ુ ં વણન કર ું આપણી

સમ જોવા મળે છે. ગાંધી એ ીઓ વે યા ૃ િ તરફ ન વળે એ માટ ઘણાં બધા ય નો કરલાં

છે. ઉપરનાં સંવાદ પછ મોતી બેભાન થઈને નીચે પડ ય છે. લાખા ના ૃ ુ બાદ હ રક ને

છગનો આ ય આપી ુંબઈ લઈને આવી ય છે. ુ ંબઈ તે ગોવાગીર બાઈને હ રક નો સોદો

છગનો કર દ છે. મોતી હ રક ને છોડાવી ૂ વ આ કા ય છે. ૂ બ જ પૈસા કમા યા પછ તે

ભારત પાછો આવે છે. અને સેવા ુ ં કાય કર છે. ‘‘મોતીએ ‘પિતત પાવન આ મ’ કાઢવા માટ બ ુ

ધન આ ુ.ં આમાંથી આડ માગ ગયેલી અને ફસાઈ પડલી ીઓને માટ આ ય થાપવામાં આ ું.

હ રક એ તેનો સવ બંદોબ ત કરવા ુ ં માથે લી ું. અ યાર આ આ મ બ ુ જ ુંદર કાય કર છે,

હ રક તેના ાણ સમાન છે.’’3

આમ, ઉપરની વાતામાં એક ીને કવી કવી ુ કલીઓ પડ છે તેની વાત આપણને આ

વાતામાં જોવા મળે છે. 1 વનની ઝાંખી; પિતતો ાર; .ૃ87, આ.1932 – કશવ સાદ દસાઈ 2 એજન, .ૃ88 3 એજન, .ૃ91

202

‘સાચાં વપનાં અથવા સં કાર ીઓની સમાજસેવા’ વાતાના લેખક કશવ સાદ છે.

વાતામાં મોતીલાલ, સરલા, સાિવ ી, િસ ા રકા, સીતા, ુલોચના, ૂ યકા ંતા, સેવના, સન ુખરાય,

ુમ ંતરાય વગેર પા ો આવે છે. વાતામાં મહ વ ું પા સરલા ુ ં છે. સરલા િવખરણ ગામમાં ય

છે યાર તે ુ ં વણન કંઈક આ કાર હોય છે. ‘‘તેમનો પહરવેશ તો ગામડાંનો લાગતો હતો. પરં ુ

ઝીણી નજર જોતાં દખાઈ આવ ું હ ું ક તેઓ ગામડાંના ં નહોતાં તેમની ચામડ રશમ વી ુંવાળ

અને ગોર હતી. હાથે ુડા નહોતા પણ દાંતની બંગડ ઓ હતી.’’1

આ વાતાની ભાષાશૈલી સરલ છે. વાતામાં ા ંક ા ંક તળપદા શ દો પણ જોવા મળે છે.

મ ક ુધારવા માટ િવદારવા શ દ જોવા મળે છે એમ બી શ દો પણ આપણને જોવા મળે છે.

વાતામાં સરલા અને સાિવ ી કામ કરવાની િત ા કર છે. એ વખતે કા યપં તઓ ઉ ચાર સોગંદ

લે છે. એ વાતામાં ુ ત તર ક આવે છે. મ ક,

‘‘ ી િતની આવદશા પ રહારવાને

એવો ુતાશન મહા કટાવી ું ક,

તેની ચંડ ચી વાલાની માં હ થાશે.

અ ાન, વાથ વળ ુમિત સવ ભ મ.’’2

વાતામાં સરલા- ુમ ંતરાય, સરલા-સન ુખરાય, સરલા-મોતીભાઈ, સરલા-સાિવ ી વ ચે

સંવાદ વધઉ જોવા મળેછે. તેમાંથી સરલા અને ુમ ંતરાય વ ચેનો સંવાદ જોઈએ.

‘‘ઓહો !’’ ુમ ંતરાય બો યા : ‘‘એમાં અિનિ તતા ુ ં કા ંઈ કારણ જ નથી.......

જોઈએ તો લ ન કરો જોઈએ તો ના કરો, ુ ં તમારો જ .ં’’

સરલાના ુખ ઉપર મત કટ ું. ુમ ંતરાયનો હ ત લઈ તેણે પોતાના બેઉ હ તમાં દા યો

અને બોલી :

‘‘પરમા મા- ૃ વી-પાણી-પવન અને પવત સમ િત ા ક ુ ં ં ક આપ ું આ મલ ન આ

પળથી થ ું છે.’’3

આ વાતામાં લેખકની ઘણી ભાવનાની તીિત થાય છે. લેખક ીવગના ઉ ારમાં સમાજનો

ઉ ાર જોયો છે અને તેમણે ીસેવા ુ ં કાય પોતા ુ ં ખાસ કાય ક ુ છે. ીઓ િશ ત ીઓ –

સમાજ ુનઘટનામાં કવા કવા ફાળો આપી શક ા ય ુનઘટના માટ ું ુ ં કર શક, તે આ 1 વનની ઝાંખી; સાચાં વ નાં અથવા સં કાર ીઓની સમાજસેવા; .ૃ215, આ.1932 – કશવ સાદ દસાઈ 2 એજન, .ૃ222 3 એજન, .ૃ244

203

વાતામાં જોઈ શકાય છે. વળ વાતા કવળ ભાવના પ નથી, તે ગયા વષના બનાવોએ િસ કર

બતા ું છે. આ વાતામાં ક પેલા કાય માટ ીઓ અ યાર તૈયાર છે તે સૌ કોઈ સા ા ્ જોઈ શક

તેમ છે. આ ઘટના પર વાતા રચાઈ છે.

‘ભણેલી વ ’ુ વાતાના લેખક ુ દુ ુ લ છે. વાતા બ ુ જ નાની હોવાથી વણન કલાનો

ઉપયોગ ખાસ આપણને જોવા મળતો નથી.

વાતા ુ ં ુ ય પા મ લકા, એ મ લકા ભણેલી હોવા છતાં બ ુ જ સહનશીલ ી ુ ં પા

આ વાતાની દર બતાવવામાં આવે ું જોવા મળે છે. ઉદા. તર ક, ‘‘સા ુમાએ ભણેલી વ ુને

ઘણીવાર ટોકવા ઘણા ઘણઆ મન ૂબા ગોઠવી રા યા હતા, પણ મ લકાએ આવી, સવાર

નાહ ધોઈને સા ુ ને ણામ કરવાથી માંડ ને તે રા ,ે છે લે એમની પગચંપી કર ને ૂ વાની થા

પાડ . સા ુ સા ુ મટ મા વાં થઈ ગયો.’’ 1

આ ઉપરાંત વાતામાં િનરંજન ું પા મ લકાથી પણ શાંત બતાવવામાં આ ું છે. મ ક,

‘‘િનયિમત ઑ ફસે જ ુ,ં પાછા આવ ુ,ં થો ુ ં ઘ ું વા ંચ ું ક ારક તો ન હોય તો બેસી રહ ું ને

પછ ૂઈ જ ું..... એમને ારય કોઈએ ખડખડાટ તો ું પણ દલ ખોલીને હસતા પણ જોયાય

હોય એ ું બ ું ન હ ું.’’2

આ ઉપરાંત મ લકાની સા ુ સિવતાબેન, ડૉ ટર, કશવલાલ વગેર ગૌણ પા ો પણ

વાતામાં જોવા મળે છે.

વાતાની શૈલી એકદમ િનરાળ અને સરલ જોવા મળે છે. સં ૃત ુ ં એક ુવા ય પણ

મ લકાના મોઢથી જોવા મળે છે.

मा फलेषु कदाचन વાતાની ઘટના નાની છે. એક ભણેલી ી છે. એ લ ન કર છે. લ ન કયા પછ પાંચ વષ

ુધી કોઈ સંતાન ન હોવાથી સા ુને ગમ ું નથી. આ કારણે તેને ડૉ ટર પાસે પણ લઈ જવામાં

આવે છે. એ વ થ હોય છે. એના નખમાં પણ રોગ હોતો નથી. મ લકા નામની ી આખી જદગી

શાંત રહ છે પણ આ સમયે શાંત રહતી નથી અને િનરંજને ખ ુ ંખો ુ ં સ ંભળાવી દ છે. આ કાર ુ ં

નાર િવષયક ઘટના લઈ લે ખકાએ વાતા આપી છે.

‘મીનળના ટાછેડા’ વાતાના લેખક ુ ુદ ુ લ છે. વાતામાં વણનકલા ઓછ જોવા મળે

છે. દપના પા લેખનમાં ા ંક ા ંક વણન આવ ું જોવા મળે છે. મ ક, ‘‘પાંચેક વષમાં 1 ભણેલી વ ુ અને બી વાતો; ભણેલી વ ;ુ .ૃ34, આ.1950 – દા ુ ુ લ અને ુ ુ દ ુ લ 2 એજન

204

વક લાત ૂ બ મી. કટલીક વાર જમવા ૂ વાથી વધાર સમય જ ન રહતો. માર અભીકને લઈન

ઘ ું ખ ુ ં એકલા જ ફરવા જ ું પડ ું.’’1

આમ દપના ગામડ પા ુ ં વણન વાતામાં જોવા મળે છે.

વાતાના ક થાને મીનળ ું પા છે. મીનળ ું પા બૂ જ સહનશીલ એ ું પા આપણને

જોવા મળે છે. મીનળને નોકર કરવાની ઈ છા હતી પણ દપ કરવા દતો નથી. એ સમયની

થિત જોઈએ.

‘‘ દપ અહ ક યાશાળામાં નોકર લ ?’’ દ પને આ િવચાર ન ગ યો. એણે ક ુ,ં ‘તાર

નોકર કરવાની શી જ ર છે ? ુ ં કમાનાર બેઠો ં ને ?’’2

આમ આ ર તે, મીનળ ું પા સહનશીલવા ં જોવા મળે છે. આ ઉપરાંત દ પ મીનળની

બહનપણી ૂ અને અભીકના પા ો પણ વાતામાં જોવા મળે છે.

વાતાની ભાષાશૈલી સરળ અને સાદ જોવા મળે છે. વાતામાં ે શ દો જોવા મળે છે.

વા ક, ‘પાટ ટાઈમ’, ‘‘Every Minute costs me a rupee.’’ વગેર વા શ દો પમ આપણને જોવા

મળે છે.

વાતામાં પ ુ તનો ઉપયોગ કરવામાં આવેલો જોવા મળે છે. સમ વાતા પ માં જ

છે. ૂ ને મીનળ પોતે કમ ટાછેડા લે છે એની સમ હક કત એ પ ારા જ કહ છે.

વાતામાં મીનળ અને ૂ વ ચે સંવાદ જોવા મળે છે. ઉદા. તર ક

‘‘ ુ બબડ : ‘ ુ ં કા ંઈ ફોડ પાડ તો સમ યને ?’

મ ક ું : ‘સમ યે વધાર ય ું છે ? નકામાં ૂ તેલા ં ૂતને જગાડવાં ! આ એક જ વા માં

ુ ં બ ું જ નથી આવી જ ું ? ુ ં માર ર તે વી શકતી જ નથી.’’3

‘મીનળના ટાછેડા’ વાતામાં મીનળને કમ દ પ જોડથી અલગ પડ ું પડ છે. એની એક

ઘટનાને ક માં રાખીને આ વાતા ુ ં સ ન કરવામાં આવે ું જોવા મળે છે.

‘મ ઘી’ વાતાના લેખક દા ુભાઈ ુ લ છે. વાતા ુ ં નામ જ મ ઘી છે. મ ઘી ુ ં પા એક

હ િશયાર, વાભમાની, મહન ુ,ં સ ચાઈના ર તા પર ને કામ કર ને વનાર બાહોશ ી ુ ં પા

વાતામાં જોવા મળે છે. ઉદા. તર ક,

1 ભણેલી વ ુ અને બી વાતો; મીનળના ટાછેડા; .ૃ45, આ.1950 – દા ુ ુ લ અને ુ ુદ ુ લ 2 એજન, .ૃ43 3 એજન, .ૃ42

205

‘‘મ ઘીની હ િશયાર થી અને િનયિમતતાથી આકષાઈ બી ૃ હણીઓ એની સાથે વાતો

કરવા બેસે અને એને અ ુક કાર ુ ં માન આપે.’’1

આ ઉપરાંત વાતામાં મ ઘીનો પિત દાસ, ુગાર ુનીયો, પોપટકાકા વગેરના પા ો

આપણને જોવા મળે છે.

‘મ ઘી’ વાતામાં કાઠ યાવાડ બોલીની અસર જોવા મળે છે.

‘બઈ માણહ’, ‘મા’, ‘હાલી નીકળો’ વગેર શ દો વાતામાં આવતાં જોવા મળે છે.

વાતામાં પોપટકાકા અને મ ઘી વ ચે સંવાદ જોવા મળે છે. ઉદા.

‘દાસ પાયમાલ થઈ ગયો ?’ પોપટકાકાએ રોતા અવા ક ુ,ં ‘હ ું થઈ ગ ું ?’ ‘એણે

બધા પૈસા ુગારમાં ખોયા ! ને –’

‘ને ? ુ ં ? એ તો હમખેમ છે ને !’

‘એણે આપઘાત કય છે !’ પોપટકાકા અચકાતે અચકાતે બો યા.’’2

આ વાતામાં મ ઘી ી બહા ુ ર અને ગાંધી ના રચના મક કાય મોને અ ુસર ને આગળ

વધતી ીની ઘટના છે. ુગાર કટલો ખરાબ છે. ુગારમાં બ ું પાયમાલ થાય છે એ ઘટનાને

યાનમાં રાખીને આ વાતાની રચના થયેલી જોવા મળે છે.

‘પની’ વાતાના લેખક ુ દર ્ છે. ‘પની’ વાતા ુ ં ુ ય પા પની છે. લેખક વાતામાં એના

વનની વેધક ક ુણતા અસરકારક ર તે ય ત થાય છે. પછાત વગની ઠાકરડા કોમની ુવતી

પનીને રોજ એના ધણીનો ુલમ સહવો પડ છે. ઝીણયો દા ડયો અને ુગાર છે. દા પીને આવી

એ પનીને માર ડ શ કર દ એવો એનો રોજનો િન ય મ છે. છતાં પની એ બ ું રોજ સહન કર

છે. પની ુ ં પા એક આદશ પા તર ક લેખક અહ ૂ ક આ ું છે.

પનીના પા ઉપરાંત ઝી ણયો, કમળા અને મા તર તેમજ ગામ લોકોના પા ો આ વાતામાં

જોવા મળે છે.

‘પની’ વાતામાં ઉ મ વણનકલા આપણને જોવા મળે છે. ઉદા. તર ક ‘‘ઝીણયો ખરો

ુલસીભ ત હતો. ચારક ુલસીની માળાઓ પહરતો, કાળા, કપાળમાં ગોપીચંદન ુ ં ટ ું કરતો અને

સામેના મં દરના બાવા ુલસીરામાયણ વાંચતા હોય યાર સૌ કરતાં વધાર ભ તભાવથી તે

સાંભળતો.’’3

1 ભણેલી વ ુ અને બી વાતો; મ ઘી; .ૃ68, આ.1950 – દા ુ ુ લ અને ુ ુ દ ુ લ 2 એજન, .ૃ56 3 ુ દર ્ ની ે ઠ વાતાઓ; પની; .ૃ79, આ.2002 – સ.ંચં કા ત શેઠ

206

‘પની’ વાતાની ભાષાશૈલી સાદ અને સરલ જોવા મળે છે. ઉદા. તર ક ‘‘ઉનાળો ગયો.

આષાઠ બેઠો. ચોમા ું આ ું. અને અમારા માથા પરનાં તથા પડોશના ઓરડાનાં છાપરાં પરનાં

પતરાં પર વષા ુ ં તડાતડ સંગીત શ થ ું.’’1

‘પની’ વાતાનો આરંભ લેખક ઝી ણયાના વણનથી કય છે. આરંભમાં લેખક યં યનો

સહારો લીધેલો જોવા મળે છે. ‘પની’ વાતાનો ત પનીના ૃ ુથી તેમજ ભગવાનની આરતીથી

લેખક વાતામાં કય છે.

‘માને ખોળે’ વાતાના લેખક ુ દર ્ છે. ‘માને ખોળે’ વાતા ુ ં ુ ય પા શ ૂ છે. એના

િપતાએ એને નાનપણમાં જ પરણાવી દ ધી હતી. શ ૂનો પિત નમાલો અને બાપ ડયો હોવાથી શ ૂ

સાસરામાં ૂ બ ુ ઃખી હોય છે. શ ૂના નાર વનની ક ુણતા એ છે ક એ િનદ ષ હોવા છતાં ખોટ

શંકાના કારણે એના સસરા એને મોતને ઘાટ ઉતાર દ છે. તેડવા આવેલ સસરાની મ ઢ નજરમાં

બે વ સોતી શ ુના પેટને જોઈ શંકાનો ક ડો સળવળ ઊઠ ો હતો. વષ થી િપયરમાં રહ છે તો

પછ ચો સ આ પાપ કોઈ બી ુ ં જ લાગે છે. એમ એની શંકા ૃઢ બને છે. શ ૂની હ યા થઈ રહ

છે. એમાં સહભાગી બનતો એનો વર બાપને સાચી હક કત જણાવવાની હમત નથી કર શકતો ક

પોતે રાત રોકાયેલો તે શ ૂ ુ ં બાળક મા ુ ં જ બાળક છે. આમ નમાલા પિત ુ ં મૌન પણ શ ૂના

કરપીણ મોત ુ ં કારણ બની રહ છે.

વનના ુ ધ અરમાનોથી સભર િનદ ષ શ ૂનો મ કવો ક ુણ આવે છે ? લેખક એ ું

કા ુ ય ભાર તટ થતા અને કલા મકતાથી આલે ુ ં છે. માં ુ દર ્ની પા ાલેખન કળાનો િવજય

ગટ થાય છે. શ ૂના પા ઉપરાંત એના િપતા, એનો પિત અને સસરા ુ ં પા વાતાની દર

આવે છે.

‘માને ખોળે’ વાતામાં ુ દર ્ની પા ાલેખનકળા વી જ વણનકલા પણ ઉ મ જોવા

મળે છે. ઉદા. તર ક ‘‘ખળખળ ! ખળખળ ! પાણી તેના પગમાં રમતાં રમતાં વહવા લા યાં. શો

ટાઢો પશ ! કવી ગલીપચી ! મહ સાગરમાં ! મ ુ ં તો તારા જ ખોળામા.ં’’2

ઉપરના વા માં ુ દર ્ની વણનકલા ઉ મ ર તે જોવા મળે છે.

‘માને ખોળે’ વાતામાં ભાષાશૈલી ઉ મ છે. ઉદા. તર ક,

‘‘આવ , શ ૂ !’ ‘આવ , ૂ ન !’ ‘ ળવીને જ !’ ‘શર ર ળવ , બા !’ ફ ળયાની

ીઓએ િવદાય આપતાં ક ુ.ં’’3

ઉપરના વા માં ુ દરમ સરલ શૈલી આપણને જોઈ શક એ છ એ.

1 ુ દર ્ ની ે ઠ વાતાઓ; પની; .ૃ84, આ.2002 – સ.ંચં કા ત શેઠ 2 ુ દર ્ ની ે ઠ વાતાઓ; માને ખોળે; .ૃ94, આ.2002 – સ.ંચં કા ત શેઠ 3 એજન, .ૃ90

207

‘માને ખોળે’ વાતાની શ આત નદ ને કનાર ગામના વણનથી અને બે ુ ુષો અને એક

ીના વણનથી વાત ચા ુ થાય છે. શ ૂ ને તેડવા માટ એનો વર અને સસરો આવે છે. વાતાની આ

શ આત છે.

‘માને ખોળે’ વાતાનો ત શ ૂ ુ ં ૃ ુ થાય છે. શ ૂનો વર ૂ પચાપ આ જોયા કર છે. એ ું

જ બાળક શ ૂના પેટમાં હોય છે તો પણ એ એને મરવા દ છે. ુ ુષ પા માં કલંક પ પા ગણાય

એ ું આ પા આપણી નજર સમ આવે છે.

‘આ ઘેર પેલે ઘેર’ વાતાના લેખક જયંિત દલાલ છે. ‘આ ઘેર પેલે ઘેર’ વાતા ુ ં કથાવ ુ

આ માણે છે. વઘારની વાટક ની સાથે મનમાંય ક ુંક ઊછળ ને સિવતાને દઝાડ છે. એની સાતે જ

ૂતકાળ ઉકલાય છે. ૂ તકાળની એક ણ અને વતમાનની એક ણ સામસામે લાવીને દલાલે

આખી વાતામાં ૂતવતમાનનો ુકાબલો ર યો છે. એ માટ ા ંય ાસનોય ઉપયોગ કર લીધો છે :

‘ યાર ુ લન મને વીજળ કહતા. વીજળ ું થ ું હ ું. વી , વી ! ના, ના. બી , બી !!’1 આ

ાસની મ ‘રાં ુ’ંના લેષનો ઉપયોગ પણ ન ધપા છે.

‘ જદગીના છે લી ણે ુ ં ઈ છે ું ?’ તાર છે લી મનીષા શી ? એમ સિવતાએ ૂ છ ું

યાર કોઈક મનીષા એ બં નેની વ ચે આવવાની છે એનો તો અમસારોય ા ં હતો ? પણ છે લી

ણ તો ૂર રહ અને ુ લને સિવતાની સાથે જ અદાકાર આરંભી. દલાલ આવી પ ર થિતમાં

વ ચે ટ કા - comment ૂ કવા ુ ં ૂ કતા નથી. ુ લને સિવતાની ચ ુક પકડ ને ખમાં ખ

પરોવીને યાં િવ મ દોડતો આવીને ૂ છે છે : ‘ભાઈ, તમેય ફ મ જોઈ આ યા ? ફ મમાં આ ું જ

આવે છે !’2

વાતાએ વ ચે જબરો વળાંક લીધો છે. ‘પે ુ’ં ઘર ‘આ’ ઘર થઈ ગયા પછ સિવતાને ુ લન

માટ નફરત થઈ. પણ પછ મનની ઊથલપાથલો એને એ ણ ુધી લઈ આવી ! ન હ ક ુ ં એને

લબાડ, નફટ, બેશરમ ન હ ક ુ.ં મારા બાળકનો િપતા ! મનમા યો. ન હ ક ુ ં એને ચો ો. ન હ ક ુ ં

એને ુ ટ.’’3 પણ પછ વમાન ઉપર આ ું અને મન બી ડાળે જઈને બે ુ ં : ‘કોક બ ર બેસે, ુ ં

ઘરમાં બેઠ , ૃ હ થ બની.’ હવે એ ‘સવલી’માંથી પાછ ‘સિવતા’ બની. ને એક વેળા સ પેલી

પોતાની ત િસવાય બી ુ ં બ ું સ પી દવા એ આ ઘેરથી પેલે ઘેર જવા નીકળ પડ .....’ 4

1 યંિત દલાલની ે ઠ વાતાઓ; આ ઘેર પેલે ઘેર; .ૃ56, આ.1986 – સ.ંરાધે યામ શમા અને અ ય 2 એજન, .ૃ57 3 એજન, .ૃ61 4 એજન, .ૃ63

208

િવ મ ુ ં ુ ં ? સિવતાએ ‘‘મનમાંક ુ ં કઈ ડાળેથી ા ં ૂદશે એનો ારય કોઈનેય અણસારો

પણ લા યો છે કદ ?’’1 એ ના સંદભમાં િવ મને યાદ કય હતો એટલે જ કદાચ એ નીકળ

શક .

વાતામાં સિવતા, ુ લન, મિનષા અને િવ મના પા ો આવે છે. વાતા ુ ં ુ ય પા સિવતા

છે. સિવતાને બ ુ જ ુ ઃખ વેઠવાનો સમય આવે છે.

‘આ ઘેર પેલે ઘેર’ વાતાની વણનકલા પણ ઉ મ ર તે લેખક િન પેલી જોવા મળે છે.

‘આ ઘેર પેલે ઘેર’ ૂ ંક વાતાની શૈલી પણ ઉ મ કારની આપણને જોવા મળે છે.

‘આ ઘેર પેલે ઘેર’ નવ લકાનો આરંભ સિવતા ઘરકામ કરતી હોય છે અને દાઝી ય છે.

યાંથી લેખક વાતાની શ આત કર છે યાર વાતાનો ત આપણને િવ મ ું િવચાર સિવતા

ુ લન સાથે સંબ ંધ તોડ નાખે છે યાર થતો જોવા મળે છે.

‘માર ચંપાનો વર’ વાતાના લેખક ઉમાશંકર જોશી છે. ‘માર ચંપાનો વર’ વાતામાં ુ ય

પા લ મી છે. લ મીનો પિત ૃ ુ પામે છે. ચંપાને લ મી મોટ કર છે. ચંપા માટ પોતા ુ ં સમ

વન એ િવતાવી દ છે. લેખક લ મી િવધવા થઈ યાર એના િવશે વણન કરતાં લખે છે, ‘‘ગામ ું

સૌ કોઈ ના ુ ં મો ુ ં પોતાની યો યતા-અયો યતાનો િવચાર પણ કરવા રોકાયા િવના ણે લ મીનો

વર થવા માટ તૈયાર હોય એ ું વાતાવરણ હ ું. એમાં વા ંક કોઈનો ન હતો. વાંક હોય તો હતો

લ મીના સોનેર ઝાંયવાળા ભર ૂ ર વાળનો, ખના શાંત તોફાનનો અને વ લે ફરકતા પણ

તેથી ુ દ ય ઉ પિ મચાવતા મતનો.’’2

આ ઉપરાંત વાતામાં ચ ંપા, રામી, ૂ નમલાલ, ગૌર , રઘો ખે ૂત વગેર પા ો વાતામાં આવે

છે.

‘માર ચંપાનો વર’ વાતામાં વણનકલા પણ ઉ મ ર તે યો લી આપણને જોવા મળે છે.

ઉદા. તર ક ‘‘લ મીના માથા પરથી ઉતાર ને ફગાવી દવામાં આ યા. એના હાથ પરથી કંકણ ૂર

થયા ં! અને, પહલાં એ જ હાથ પર એ જ કંકણ જર ક જ રણક જતાં ને તો તો મોટા બે આકાશી

ગોળા ણે ન અથડાયા હોય એવો માણસોનાં દયોમાં ુ ંબારવ થતો.’’3

‘માર ચંપાનો વર’ વાતાની ભાષાશૈલી વાચકને પકડ રાખે એવી છે. વાતા વાંચનારને

વાતા વાંચવી ગમે એવી છે. ઉદા. તર ક ‘‘ક ક ઓ પર પાંપણોના પડદા ઢળ ગયા ને અસલ તેજ 1 યંિત દલાલની ે ઠ વાતાઓ; આ ઘેર પેલે ઘેર; .ૃ62, આ.1986 – સ.ંરાધે યામ શમા અને અ ય 2 ાવણી મેળો; માર ચંપાનો વર, .ૃ65, આ.1977 – ઉમાશંકર જોશી 3 એજન

209

એની મેળે ઝંખવાઈ ગ ું. િનરથક હોઠ બચારા ન ક ન હોવી જોઈએ એવી બે વ ુઓની પેઠ

ખીચોખીચ ભરલી મોટરબસમાં પારકાની પ ની ને પારક નો પિત મનોમન સમ ને અડોઅડ સાવ

સંકોચાઈને બેસી રહ એમ ૂન ૂ ન પડ રહતા.’’1

‘માર ચંપાનો વર’ વાતામાં પં ત ુ તનો ઉપયોગ કરલો જોવા મળે છે. ઉદા. તર ક,

‘‘મા તે આ ું નામ. ને દ કર તે આ ું નામ.’

‘લ મીએ દ કર નો ભવ ુધાય.’

‘બીજવરને પરણી મહા ુખ પામશે.’

‘ બચાર લ મી હવે એકલી પડ ? શે વશે ?’2

ઉપરની પં તમાં આપણને લ મી ુ ં પા હવે ચંપાના લ નથી એક ું પડ જશે એની વાત

છે.

‘માર ચંપાનો વર’ વાતાની શ આત લ મીના પિત ુ ં ૃ ુ થાય છે અને ચંપાને મોટ

કરવા એ બી ુ ં લ ન કરવા ન હ એવી શ આતથી વાતાની શ આત થાય છે. વાતાનો ત લેખક

લ મીની શ આત હતી. વાતામાં એવો જ ત ચંપાની પ ર થિત લાવી ૂ ક છે. ચંપાનો પિત

પણ વાતાના ત ૃ ુ પામે છે અને એને પણ પેટ મ હના હોય છે.

‘છે લો આશરો’ વાતાના લેખક લા ુબહન છે. વાતામાં ુ ય પા ુશીલા છે. ુશીલા ુ ં

પા લે ખકા સાર ર તે ઉપસાવી શ ા છે. ુશીલાને પાછળથી ખબર પડ છે ક જશવંતલાલની

મર મોટ છે. એના અરમાનો ુ ં ૂ ન આ વાતામાં થ ું આપણને જોવા મળે છે. લે ખકા

ુશળતા ૂ વક આ પા ની માનિસકતા ુ ં િન પણ વાતાની દર ક ુ છે. મ ક, ‘‘વરઘોડો

ગણામાં આવી પહ યો. ુશીલાને નહો ું જ ું છતાંય એની બહનપણીઓ પરાણે ઢસડ ને એને

બાર એ લઈ ગઈ ને સીતાને તોરણ પ ખાતા રામનાં દશન કરા યા.ં’’3

આમ, ઉપરના વા માં જોવા મળે છે ક ુશીલાના લ ન પરાણે કરાવવામાં આ યાં હોય

છે.

વાતામાં વણનકલા યો ય જોવા મળે છે. વાતાની ગિત સરળ ર તે ચા યા કર છે. લે ખકાએ

બ ુ જ સરળતાથી ી સહજ લા ણકતા ુ ં વણન વાતાની દર ક ુ છે. મ ક ‘‘ર ડ, ુ ં તો ફાવી

1 ાવણી મેળો; માર ચંપાનો વર, .ૃ68, આ.1977 – ઉમાશંકર જોશી 2 એજન, .ૃ70 3 શોધને તે; છે લો આશરો; .ૃ69-70 આ.1943 – લા ુબહન મહતા

210

ગઈ ! ઘરની રાણી થઈને રહવા ુ ં મળશે ! સા ુ લાડ લડાવશે ! જશવંતલાલે હ શીલો છે. જો ને

અ ર-બ ર છાંટ ને કવો સ જ થઈને આ યો છે !’’1

‘છે લો આશરો’ વાતામાં સરળ ભાષાશૈલીનો ઉપયોગ કરવામાં આવેલો છે. મ ક, ‘‘લાંબા

લાંબા સાદ કાઢ ને બૈરાઓ ું ટો ં શેર ગ વી ર ું છે. ઢોલીઓ ઘણે મ હને નાચવા- ૂદવાનો

સંગ મળતાં અને લા ુનો તડકો પડતાં આનંદમાં આવી ગયા છે. ણે એમના સગા દ કરાઓનાં

જ લ ન હોય એમ ૂદ ૂદ ને ઢોલ વગાડ છે ને પરસેવો ઉતાર છે.’’2

‘છે લો આશરો’ વાતામાં પં ત ુ તનો ઉપયોગ કરવામાં આ યો છે. મ ક, ‘‘સીતાને

તોરણ રામ પધાયા. લે ર પાનેતી પે’ ુ ં પ ખ ું.’’3

‘‘ઝીણા ઝરમર વરસે મેહ, ુલાબી ન હ વા દ ચાકર ર.’’4

વાતાનો આરંભ પં તથી થાય છે. ને એમાં લે ખકા લ ન સંગના વણનથી કર છે.

વાતાનો ત ક ુણ છે. ને વાતામાં છે લે ુશીલા આપઘાત કર લે છે. ને તે છતાં

જશવંતલાલ તેના મા-બાપને ધમક ભય પ લખે છે. મ ક, ‘‘ને બી જ અઠવા ડયે ુશીલા,

યાંથી ક એને જશવંતલાલ પાસે પાછ ન મોકલે યા ં ચાલી ગઈ ને જશવંતલાલનો ુ સાભય

કાગળ આ યો : ‘‘તમાર ુશીલાએ મા ુ ં નાક કપા ું છે. મારા ગામના ૂવાને એણે અળખામણો

કય છે.’’5

આમ, આ વાતા ગાંધીિવચાર અને કલાની ૃ ટએ ઉ મ છે.

‘સરહદની ી’ વાતાના લેખક ુલાબદાસ ોકર છે. ‘સરહદની ી’ એ એક ઉ મ વાતા

છે. એની વણનકલા પણ એટલી જ ઉ મ આપણને જોવા મળે છે. ઉદા. તર ક ‘‘એ જ પળે અ લમે

એ ચા થયેલા હાથે પાડલા બગલ આગળના ખાડામાં પોતાના બંને હાથ ભરા યાં. જર આગળ,

એ ઓરતના માંસલ સીના તરફ, એ હાથનાં પં પહ ચે એ પહલાં તો પેલીએ પોતાના બં ને હાથ

નીચા કર લીધા, અને અ લમના કોણી ુધીના બંને પં ને એ બગલના ખાડા આગળ જ રોક

લીધા.’’6

1 શોધને તે; છે લો આશરો; .ૃ69 આ.1943 – લા ુબહન મહતા 2 એજન, .ૃ66 3 એજન, .ૃ66 4 એજન, .ૃ71 5 એજન, .ૃ73 6 ુલાબદાસ ોકરની સમ નવ લકાઓ ભાગ-3; સરહદની ી, .ૃ107, આ.1986 - ુલાબદાસ ોકર

211

ઉપરના અવતરણમાં અ લમ ફૌ ઝયાને એકલી જોઈ એના દહના સ દયથી ઈને એની

છેડતી કરવાનો ય ન કર છે એ વખત ું આ વણન ઉ મ જોવા મળે છે.

વાતામાં ુ ય બે પા ો જોવા મળે છે એક છે અ લમ અને બી ુ ં છે ક વાતા ુ ં ુ ય

પા છે. એ ું ફૌ ઝયા. ફૌ ઝયાના પા ઉપરથી જ લેખક વાતા ુ ં શીષક સરહદની ી રાખે ું છે.

અ લમ એની છેડતી કરવા ય છે અને આ ી પા ની શ તનો જોરદાર પરચો એને થતો

આપણને જોવા મળે છે. એ ું આ તાકાતવાન પા વાતામાં ફૌ ઝયા ુ ં જોવા મળે છે. અ લમના

પા ુ ં વણન લેખક આ ર તે કર છે, ‘‘બહારની હવાની પહાડ તાજગીને ફફસાંમા ં ભરતાં ભરતાં

અ લમે િશકાર માટ સાથે લીધેલી બં ૂકને જમીન ઉપર ટકવી ને તેના ુ ંદા ઉપર પોતાની જવાન

કાયાને તોળ ને ચાર બા ુ નજર નાખી.’’1

‘સરહદની ી’ વાતામાં હ દ ભાષાનો યોગ વ ુ આપણને જોવા મળે છે. ઉદા. તર ક,

‘‘વાહ ૂબ ! પંછ હો ુમ તો, િસફ પંછ !’’2

વાતાની શૈલી પણ એટલી જ િનરાલી આપણને જોવા મળે છે. મ ક, ‘‘‘ જસ ઓરત સે

મઝા ૂ ટના થા ઉસ ક પા પડને મ શરમ નહ આતી હ, ુ ા ?’’’3

‘સરહદની ી’ વાતામાં ફૌ ઝયા અને અ લમ વ ચે સંવાદ રચાતા જોવા મળે છે. ઉદા.

તર ક,

‘‘‘ ુલામ તો ુદા કા બ ંદા હ’, બં ૂકને તેના પેટાથી પોતાને ખભે લટકાવતાં લટકાવતાં

અને મ ઉપર આછ ુ કરાહટ લાવતાં લાવતાં અ લમે ક ું : ‘પર ુમ કૌન હો ?’’’4

ઉપરના સંવાદ અ લમ ફૌ ઝયાના પથી ઈને એ ું બોલે છે.

‘સરહદની ી’ વાતાના આરંભ અ લમના પા ના વણનથી લેખક કર છે. અ લમ આ

ુ િનયાના વખાણ કરતો હોય છે. યાર વાતાનો ત લેખક કંઈક આ ર તે બતા યો છે ક અ લમ

ફૌ ઝયાની છેડતી કર છે અને ફૌ જયા તેને તેની તાકાતનો પ રચય કરાવે છે. ઉદા. તર ક,

‘‘ ુ ને મેર ન બચાઈ, મેર મા.ં’’

‘‘હટ યહ સે ુ ા ! અકલી ઔરત પર જોર ચલાને તા હ ઔર ન ક ઈતની પરવાહ

કરતા હ ?’’5

1 ુલાબદાસ ોકરની સમ નવ લકાઓ ભાગ-3; સરહદની ી, .ૃ104, આ.1986 - ુલાબદાસ ોકર 2 એજન, .ૃ105 3 એજન, .ૃ109 4 એજન, .ૃ106 5 એજન, .ૃ111

212

આમ વાતાનો ત આપણને આ ર તે જોવા મળે છે.

‘કં ુ’ વાતાના લેખક પ ાલાલ પટલ છે. વાતા ુ ં ુ ય પા કં ુ છે. કં ુ પા ઉપરથી જ

વાતા ુ ં શીષક પણ રાખવામાં આવે ું છે. કં ુ િવધવા થઈ હોય છે અને એક છોકરાની મા હોવા

છતાં કોઈ ુવાન એવો નથી હોતો ક એની સાથે લ ન કરવા તૈયાર ન હોય. એના ુવાની ુ ં

વણન કરતાં લેખક લખે છે, ‘‘તેની ુવાની જોઈ ુવાનો ઘેલા થતાં, આધેડો ુવાન દખાવા મથતા,

યાર ૃ માણસો પોતાની ુવાનીને સંભારતા.’’1

કં ુના પા ઉપરાંત વાતામાં ુમો, હ રયો, મલકચંદ શેઠ, ગલો ડામોર, કા વગેર વા

ગૌણ પા ો પણ વાતામાં આવે છે.

‘કં ુ’ વાતાની વણનકલા ઉ મ કારની આપણને જોવા મળે છે. ઉદા. ‘‘ઘરમાંથી કોઠ ઓ

લોઈ, ઘટ ું તેટ ું ઉધાર લાવી કં ુએ વાહ વાહ બોલાય એ ું બાર ું ક ુ.’’2

ઉપરના વણનમા ં કં ુએ ુમાના ૃ ુ પા યા પછ બહા ુ ર બતાવી છે તે ુ ં વણન

કરવામાં આવે ું જોવા મળે છે.

‘કં ુ’ વાતાની ભાષાશૈલી ઉ મ છે. ઉદા. તર ક, ‘‘ ૂવાના ં પાણી ૂ ટત પણ કં ુના ુ

કદાચ ન ૂ ટત. પરં ુ કોઠ ઓમાં ૂ સકા મારતાં ૂ ત અને ઘરમાં ુડ ઓ કાઢતા હ ુમાન એને હર

પળે આવતાં ટંકની યાદ દવરાવવા લા યા.’’3

ઉપરના વણનમાં કં ુ પાસે ઘરમાં અનાજ હો ુ ં નથી એ ું વણન કર ું આપણી નજર સમ

જોવા મળે છે.

‘કં ુ’ વાતામાં મલકચંદ શેઠ અને કં ુ વ ચે સંવાદ રચાય છે. ઉદા. તર ક,

‘‘કં ુ એક વાત ૂ ં ?’ હસવાનો ય ન કરતાં શેઠ બો યા.....

‘ ુ’ં....

‘કં ુ તે નાત ુ ં કમ ના ક ુ ?’’4

ઉપરના સંવાદમાં શેઠ મલેકચંદ કં ુ ને ો કરતાં હોય છે ક નાત ુ ં કમ નો ું ક ુ.

‘કં ુ’ વાતાનો આરંભ કં ુનો પિત ુમો બમાર હોય છે અને એ ભર ુવાનીમાં ૃ ુ પામે છે

એના વણનથી થાય છે. યાર વાતાનો ત કં ુ કા ના ઘર લ ન કર ુ ને જ મ આપે ચે પણ

એ ુ કા ુ ન હ પણ મલકચંદ શેઠનો હોય છે એવો ત આપી લેખક ચમ ૃિત યો છે.

વાતાનો ત કલા મક છે. 1 પ ાલાલ પટલની ે ઠ વાતાઓ; કં ુ, .ૃ85, આ.1958 – પ ાલાલ પટલ 2 એજન, .ૃ83 3 એજન 4 એજન, .ૃ84

213

‘મ ુર ુ ં બ લદાન’ વાતાના લેખક ઈ ુલાલ યા ક છે. ‘મ ુર ુ ં બ લદાન’ વાતામાં

મ ુર અને નવનીતની વાત છે. મ ુર ના લ ન નવનીત સાથે થાય છે. મ ુર એ દશની સેવા

કરવા માટ ત પર રહ એવી છોકર હોય છે. પણ નવનીત એને સાથ આપતો નથી. નવનીતની

ચતામાં ને ચતામાં મા ુર ુમોિનયામાં પટકાય છે અને થોડા સમય પછ એ ૃ ુ પામે છે.

વાતામાં મ ુર ુ ં એક ી તર ક ુ ં બ લદાન જોવા મળે છે.

વાતા ુ ં ુ ય પા મ ુર છે. લેખક તે ુ ં પા ને મહ વ આપતાં લ ું છે ક, ‘‘તેનાં

સાસર માં હ ર ખે તેનાં િછ જોયાં જ કરતાં, છતાં એક જડ ું ન હ. ઊલ ુ,ં તેમનાં દલમાં

મ ુર માટ વહાલ પેદા થ ું જ ું, પણ આ િ ુટ એ પોતાના વાથનો ક એવો તો ક લીધો

હતો, ક તે આવી નબળાઈને વશ તો થતાં જ ન હ.’’1

ઉપરનાં વણનમાં આપણને મ ુર ુ ં વણન જોવા મળે છે. નવનીત ુ ં પા આપણને

નેગેટ વ જોવા મળે છે. ઉદા. તર ક ‘‘નવનીતભાઈ વળ એક જ ઓરજ ૂ િત હતા. ભણવામાં તે

થમથી જ કાચા હતા અને મ ુર ની માર ખર ઓળખાણ થઈ યાર મે કની પર ામાં બે ણ

વાર નાપાસ થઈ ૂ ા હતા.’’2

‘મ ુર ુ ં બ લદાન’ વાતાની વણનકલા જોવા મળે છે. ઉદા. તર ક ‘‘તેની સા ુ ને અને તેનાં

સગાંને નવનીત પર દાઝ હતી, તે બધી હવે બચાર મ ુર પર ઊતરવા લાગી.’’3

‘મ ુર ુ ં બ લદાન’ વાતામાં ભાષાશૈલી સરલ અને સાદ છે. ઉદા. તર ક ‘‘એક દવસ રા ે

દસેક વાગે ુ ં નવનીતભાઈની સાથે તેમની ઓરડ માં બેઠો હતો.’’4

વાતાનો આરંભ મ ુર ના વણનથી લેખક કરલો જોવા મળે છે. યાર વાતાના તમાં

મ ુર ુ ં ૃ ુ દશાવવામાં આવે ું જોવા મળે છે. વાતાનો ત ક ુણ છે.

‘દપણના ુકડા-18’ વાતાના લેખક બાલાલ ુરાણી છે. ુખી નામની ભખારણનો ૂર

ઉપયોગ કર કટલાક અસામા જક ત વો તેને ગભવતી બનાવી દ છે. લેખકને એના પર દયા

આવતા એ ુખીને દવાખાને અને પછ તેના ઘર આ ય આપે છે. લેખક વાતામાં ીઓ પર થતાં

અ યાચારની વાત આ વાતામાં કર છે.

1 ુમારનાં ીર નો; મ ુર ું બ લદાન; .ૃ22, આ.1928 – ઇ ુલાલ યા ક 2 એજન, .ૃ23 3 એજન, .ૃ22 4 એજન, .ૃ29

214

વાતામાં ુખી યાર એકલી પડ છે અને લેખકને પોતાને સાથે લઈ ય એ સમય ું

વણન ઉ મ છે. ‘‘મને તમારા નોકરની ખોલીમાં રહવા દશો તો બસ છે, ુ ં તમારા ઘર ુ ં કામ

કર શ, વાસમ માં સ, વાસી ુ ં કર શ, કપડાં ધોઈશ.’’1

વાતામાં ુખી અને લેખક બે ુ ં જ પા જોવા મળે છે. ુખી ુ ં પા વાતા ુ ં ુ ય પા છે.

વાતાની શૈલી લેખક સાદ યો છે. આ ઉપરાંત વાતા વાંચતા ક ુણા ઉ પ થાય એ

કારની શૈલી જોવા મળે છે. મ ક ‘‘તમે મારો હાથ ઝા યો ન હોત તો એ ર તા પરથી ુ ં પાછ

વતી ઉઠવાની હોતી, સા ું ક ુ ં ં. એ તો તમારા દલમાં ભગવાન વ યા, બાક માર માટ ક ુ

તે ુ ં બી ુ ં કોણ કર ?’’2

‘સપના ુ ં સ ય’ વાતાના લેખક કશનિસહ ચાવડા છે. ‘સપના ુ ં સ ય’ વાતામાં લેખકને

વ નમાં ગરા નામની િતબેટ યન ેિમકા દખાય છે. એમની ુલાકાત વ નમાં થાય છે પણ

એમની સાચી ેિમકા રો હણી હોય છે. રો હણી સાથે યાર આવી ઘટના બને છે યાર તેને બ ુ જ

ુ ઃખ થ ું હોય છે. એટલે વનમાં સ ય ું કટ ું બ ું મહ વ રહ ું છે એ આપણને આ વાતા પરથી

જોવા મળે છે.

વાતાની વણનકલા પણ ઉ મ કારની આપણને જોવા મળે છે. ઉદા. ‘‘મારાથી આ ટાઢ

હવે નથી સહન થતી અને તમે લોકો તો રોજ આ ૃ યો ુઓ છો, છતાં ધરાતાં નથી ?’’ 3

‘સપના ુ ં સ ય’ વાતાની ભાષાશૈલી િનરાલી છે. ઉદા. તર ક ‘‘ ૂર ૂર સામે બરફનો ુરખો

ઓઢ ને બેઠલી કા ંચનજ ં ઘા ઉપર તેજ કરણો પછડાઈ પછડાઈને રંગોની િપચકાર ઓ ઉડાવતાં હતાં.’’4

વાતાનો આરંભ કાચનજ ં ઘાના વણનથી થાય છે. યાર વાતાનો ત નાયકને મનમાં થાય

છે ક સપના ુ ં સ ય હ ું એ જ હક કત છે અને ીઓને એ જ ર પણ હોય છે.

વાતામાં કિવતા આવે છે. આ કિવતાનો ુ ત તર ક ઉપયોગ કય છે. ઉદા.

‘‘સ દય બા ું ‘‘ ુવાસ’’

‘‘ભ યતાએ ક ું ‘‘ કાશ’’

‘‘લાલ ્ બો ું ‘‘ગાન’’

ચા ુતાએ ક ું ‘‘ચાંદની’’5

1 દપણના ુકડા; દપણના ુકડા-18, .ૃ85, આ.1933 – બાલાલ ુરાણી 2 એજન, .ૃ85 3 ુમ ુમ; સપના ું સ ય, .ૃ126, આ.1942 – કશનિસહ ચાવડા 4 એજન, .ૃ132 5 એજન, .ૃ133

215

‘વતનનો સાદ’ વાતાના લેખક ુણવંતરાય આચાય છે. વાતામાં બાઈ એ ુ ય પા

છે. આ પા ઉપરાંત ઠાકોર વ િસહ, પા દાસી, સસાભાઈ, જ ,ુ ભગવતરાય વગેર વાં ગૌણ

પા ો પણ મહ વનાં પા ો વાતામાં જોવા મળે છે. બાઈ ું પા અ ભમાની પા વાતામાં જોવા

મળે છે. ઉદા. ‘‘તમાર મને ૂ છ ું તો હ ું ? આ રાજ ઉપર તમે મરાઠાઓના સૈ યને ચલાવી

લા યા,ં મરાઠાઓ સાથે કોણ ણે કવા કરારો કયા......’’1

ઉપરના વા માં બાઈ પોતાના પિતને પણ ૂછ ા ં વગર મરાઠાઓને ધાંગ ા બરબાદ

કરવા માટ લાવે છે એની વાત આપણી નજર સમ આવતી જોવા મળે છે. આ ઉપરાંત વાતા ુ ં

બી ુ ં મહ વ ું પા પા દાસી છે ક પોતાની હમત બતાવી દશભ ત વતનભ ત આ પા માં

જોવા મળે છે.

‘વતનનો સાદ’ વાતામાં ઉ મ વણનકલા જોવા મળે છે. ઉદા. તર ક ‘‘દરબાર, તમે તો

ુ ુષ થઈને હળવદ ભા યા છો, હવે જોજો ુ ં બાયડ ં ને તોય ુ ં ન હ ભા ું, ને મારા દ કરાને

જોગટો ન હ બના ુ.ં ુ ં તો સસાભાઈના રાઈ રાઈ વડા કટકા જોઈશ, ધાંગ ાના ક લાના

પ થરના રાઈ રાઈ વા ુકડા જોઈશ યાર જ મારા આ ચોટલામાં તેલ સ ચીશ.’’2

‘વતનનો સાદ’ વાતામાં ભાષાશૈલી પણ આપણને ઉ મ જોવા મળે છે. ૂ બ જ ુંદર લેખક

વાતામાં વણન કરલા છે. ઉદા. તર ક ‘‘લડાઈ છે તમાર ને સસાભાઈને. નખોદ વળ ગ ું િનદ ષ

બચારા ગામલોક ુ.ં ઓ મહનતના પરસેવાને ટ પે ટ પે અનાજનો કણકણ પેદા કર છે, ઓ

લોહ ને ટ પે ટ પે પૈસો રળ ને ખાય છે, એના ઉપર તમે પરદશીઓનાં ધાડા ં છોડ ૂ ા. એમનાં

છોકરા ંઓને તમે મરા યા.ં’’3

‘વતનનો સાદ’ વાતામાં વતન ેમી પાં દાસી અને બાઈ વ ચે યાર બાઈ

ધાંગ ાના ક લાને સળગતાં જોઈ ુશ થતાં હતાં. તે સમયે પા અને તે બ ે વ ચે સંવાદ જોવા

મળે છે. ઉદા. તર ક,

‘‘ પા, પા ! બાએ હાઠ માર .

.....‘ પાં જ ુને બોલાવ ને.’

‘ બા !જ ુભા હવે ન હ આવે. એ તો ગયા છે.’

‘ ા ં ગયા ?’ એ ગયા છે ા ંગ ામા.ં ગામ લોકો ભેગા મરશે.’’ 4

1 ૂ તકાળનાં પડછાયાં; વતનનો સાદ; .ૃ60, આ.1934 – ુણવંતરાય આચાય 2 એજન, .ૃ62 3 એજન, .ૃ68 4 એજન, .ૃ67

216

‘વતનનો સાદ’ વાતાનો આરંભ બાઈ અને ઠાકોરા વ િસહના પ ોથી શ થાય છે.

વ િસહ રાણી બાઈને સમ વે છે ક તે મરાઠાઓને ધાંગ ા પર આ મણ કરવા આમં ણ

આ ું છે એ ખોટ વ ુ છે.

વાતાનો ત લેખક ુખદ આ યો છે અને આપણને ણવા મળે છે ક બાઈ એમના

કાય પર ૂ બ જ ુ ઃખી થયા હોય છે.

‘રમા અને જયંત’ વાતાના લેખક ુલાબદાસ ોકર છે. ‘રમા અને જયંત’ વાતામાં

ઈિતહાસનો વ ુ ચતાર હોવાથી વણન અસરકારક થ ું નથી. લેખક સીધે સી ું વાચકને આપ ું

છે એ આપવાનો ય ન આ વાતામાં કરવામાં આવેલો આપણને જોવા મળે છે. તેમ છતાં એ

સમયની પ ર થિતનો યાલ મળે છે. ઉદા. તર ક, ‘‘આજથી વરસ દવસ પહલાં – છ મ હના

પહલાં – કોઈપણ માણસ રા નબા ,ુ વ લભભાઈ ક આઝાદની દશભ ત િવશે એકપણ

અપમાનજનક શ દ બો યો હોત તો જયંતે તેની સામે મોટ ચચા જગાવી હોત.’’1

ઉપરના વા માં દશભ ત જયંત ઉપસી આવતો જોવા મળે છે.

‘રમા અને જયંત’ વાતામાં શીષક ુ ં નામ છે એ જ ુ ય પા ો તર ક વાતામાં છે.

વાતાનો નાયક છે જયંત અને નાિયકા છે રમા. આ ઉપરાંત ુભાષબા ુ, ગાંધી , નેહ ુ ,

સરો જની નાય ુ ં વા પા ોનો નામો લેખ વાતામાં આપણને જોવા મળે છે. જયંત વાતાનો

નાયક છે એ દશ ેમી પા છે. ઉદા. તર ક,

‘‘જયંત ૂનો સૈિનક હતો. 1930માં રણિશ ું ંકાતા ં ભણતરને લાત માર . તે નીકળ પડ ો

હતો. એ ણ વષ માં તે ણ-ચાર વાર લ જઈ આ યો હતો. ટ ા પછ પણ લડત બંધ થયા

પછ પણ, દશસેવા કરવાની તેની ૂ ન ઓછ નહોતી પડ.’’2

ઉપરના ફકરામા ંજોતાં જ જયતં નામ ુ ં પા છે એ દશસેવા માટ જ િનમા ું હશે એવી

તીિત થાય છે. રમા ુ ં પા પણ દશસેવામાં ત પર એ ું પા છે. ઉદા. તર ક, ‘‘સ યા હની

લડાઈ વખતે તે લ જવાની મરની પણ નહોતી. ૃ િ ની પણ નહોતી. પણ હમણાં ણેક વષથી

એ રાજકારણમાં રસ લેવા લાગી હતી.’’3

ઉપરના ફકરામાં પણ દશ ેમ આપણને જોવા મળે છે.

1 ુલાબદાસ ોકરની સમ નવ લકાઓ ભાગ-2, રમા અને જયંત; .ૃ238, આ.1986 – ુલાબદાસ ોકર 2 એજન; .ૃ229, 230 3 એજન; .ૃ230

217

‘રમા અને જયંત’ વાતામાં લેખક કટલીક જ યાએ ઉ ભાષાનો પણ યોગ કરલો જોવા

મળે છે. ઉદા. તર ક સરો જની દવી ુ લગ આપે ! ણે એ તો કંઈનાં કંઈ ! સરો જની ભારત ુ ં

ુલ ુલ ! દશની મોટ કવિય ી ! કાયવાહક સિમિત ુ ં રમક ુ ં છે એ તો રમક ુ ં ! ભાન ું બ ું છે

એમને રાજકારણ ું ક બંધારણ ું ?’’1

આ ઉપરાંત ે શ દોનો યોગ પણ આ વાતામાં આપણને જોવા મળે છે. ઉદા. તર ક

M.B.B.S., Closure, Rule out, Ruling order વગેર વાં શ દો આપણને ે મા ં ા ત થાય છે.

‘રમા અને જયંત’ વાતાની શ આત લેખક નાર ઓથી કર છે. મ ક, ‘‘‘મહા મા ગાંધી ક

જય’, ‘ ુભાષબા ુ ક જય’, ‘ઈ કલાબ ઝ દાબાદ’’’2 તેમજ હ ર ુરા ક ેસ સંમેલનના ુખ

ુભાષબા ુ ૂ ં ટાય આવે છે યાંથી લેખક વાતાની શ આત કર છે.

‘રમા અને જયંત’ વાતાનો ત લેખક દશસેવા માટ બંને પા ો પોતાના ેમ ુ ં બ લદાન

આપે છે એ ર તનો આપી વાતામાં આદશ ું ૂ ય સાચવી શ ા છે. લેખકના આવા તથી

આપણને ુ ઃખ થાય પણ વાતા ઉ મ છે.

ુભાષબા ુ ુખ બ યા પછ એમના વહ વટ ુલોને લીધે રમા અને જયંત વ ચે ઉ

સંવાદ વાતામાં જોવા મળે છે. ઉદા., ‘‘‘આ તો જો ક ું બાફ છે ? ુખ બ યા છે ક રમત કર છે ?’

જોડ બેઠલો જયંતને તેણે ક .ુ

‘કમ, તને ું થાય છે ?’’’3

આમ, આ વાતા કળાત વની ર તે પણ ઉ મ છે.

‘િસઘ ુ ં આ ું યે િવજન વેરાન’ વાતાના લેખક ુલાબદાસ ોકર છે. ‘િસ ુ ુ ં આ ું યે િવજન

વેરાન’ વાતામાં સમ િસધી ાિત આવે છે. આ ઉપરાંત એક માણસ ક િસધીઓને મોટ અવા

વાત કરતાં રોક છે. િસધીઓ ું પા ાલેખન લેખક કંઈક આવી ર તે કર છે. યાંથી ુસલમાનોએ

હા ંક કાઢ ા તે અમથા ન હ હા ંક કાઢ ા હોય આ લોકોને. ુઓને, કવાં તોફાન કરતા હતા ! છે

શાં િત ા ંય એમને ? સ યતા છે ? િવનય, િવવેક ક ુંય છે એમનામાં ?’’4

ઉપરના વા માં િસધીઓના ય ત વની છાપ લેખક ઉપસાવવાનો ય ન કય છે.

િસધીઓ િવશે લેખક નકારા મક વલણ એટલે દશાવે છે ક તેઓ ડ બામાં મ તી કરતા ંહોય છે.

1 ુલાબદાસ ોકરની સમ નવ લકાઓ ભાગ-2, રમા અને જયંત; .ૃ245, આ.1986 – ુલાબદાસ ોકર 2 એજન, 227 3 એજન, .ૃ233 4 ુલાબદાસ ોકરની સમ નવલકાઓ ભાગ-4, િસધ ું આ ુંયે િવજન વેરાન; .ૃ156, આ.1986 – ુલાબદાસ ોકર

218

‘િસધ ુ ં આ ુય િવજન વેરાન’ થ ું વાતામાં લેખક વણનકલાનો ઓછો સહારો લીધેલો

આપણને જોવા મળે છે. તેમ છતાં ા ંક ા ંક વણનકલા આપણને જોવા મળે છે. ઉદા. તર ક,

‘‘તેમનાં વ ોનાં ઠકાણાં નહોતાં. બધા ખમીસ અને લઘા પાટ ૂ નમાં હતા. સામા ય કમતમાં અને

સામા ય િસલાઈના.ં તેમના ચહરાઓ ગોરા અને ર ુમડા તો હતા જ. એ તો આટલી વારમાં શી ર તે

બદલાઈ ય ?’’1

‘િસધ ુ ં આ ુય િવજન વેરાન’ વાતામાં સાદ-સરલ ભાષાશૈલીનો ઉપયોગ થયેલો છે. ઉદા.

તર ક ‘‘ ુઓ તમે, ખો ુ ં ક ુ ં ં ુ ં ? આ ુંબઈ, આ સામે લહરાતો તેનો સ ુંદર, આ ઝાડ, પાન ને

જનમથી આ ુ ં છે.’’2

ઉપરના વણનમાં લેખકની અસરકારક શૈલી આપણને જોવા મળે છે.

‘િસઓધ ું આ ુય િવજન વેરાન’ વાતામાં પં ત ુ તનો ઉપયોગ લેખક વાતાને

અસરકારક બનાવવા માટ કરલો જોવા મળે છે. ઉદા. તર ક,

‘‘મત મારો િપચકાર , કાના

મત મારો િપચકાર ......’’3

‘‘હા આ આ આ......

મ તેર પર વાર , કાના’’4

‘િસધ ુ ં આ ુય િવજન વેરાન’ વાતાનો આરંભ નના વણનથી લેખક કર છે. આ નમાં

િસધીઓ ભાગલા સમયે પોતા ુ ં વતન છોડ ુંબઈ આવતા હોય છે એ સમય ું વણન લેખક કર છે.

વાતાના તમાં એક િસધી ુવાન પોતાનો ા ંત એને છોડવો પડ છે. એ ું ુ ઃખ એને હોય

છે એનો અફસોસ વાતાના તે એ ય ત કર છે. ઉદા. તર ક, ‘‘એ ઓ ચતો ૂ ંગો થઈ ગયો. તેના

સાથીદારોની ખો નીચી ઢળ ગઈ હતી....... ‘િસધ ુ ં આ ુંય િવજન વેરાન’5

‘પાગલ’ વાતાના લેખક નવલભાઈ શાહ છે. આ વાતામાં એક પાગલ માણસ કોમી થયા

પછ હસવા ુ ં જ બંધ નથી કરતો. એની વાત લેખક કર છે. વાતામાં પાગલ ું પા ક થાને છે

અને આ પાગલના પા ના નામ ઉપરથી જ વાતા ુ ં શીષક પણ પાગલ રાખવામાં આ ું છે.

વાતાની કથાવ ુ નાના પટ પર છે. એટલે વણનકલા પણ ન હવત જોવા મળે છે. તેમ

છતાં કોમી સમયની પ ર થિતનો ચતાર ુંદર ર તે જોવા મળે છે. મ ક, ‘‘ ૂ યદવ પણ ૃ વી

1 ુલાબદાસ ોકરની સમ નવલકાઓ ભાગ-4, િસધ ું આ ુંયે િવજન વેરાન; .ૃ156, આ.1986 – ુલાબદાસ ોકર 2 એજન, .ૃ159-160 3 એજન, .ૃ157 4 એજન 5 એજન, .ૃ160

219

પરની આ ક ુણતા ભાળ ણે ૂબવાને ઉતાવળા હોય એમ પિ મી આકાશમાં ઝડપથી પગલાં

મા ંડ ર ા હતા.ં’’1

વાતાનો ત રસ દ છે. આ પાગલ માણસ કોણ છે તે ણવાની બધાને ત પરતા હોય છે.

કારણ ક હ ુ અને ુસલમાન બંનેએ એના પર વાર કયા હોવા છતાં એને કોઈ જ અસર થઈ નથી

અને એને સહજ પણ ઈ નથી થઈ મ ક,

‘‘ ુ ં ુ ં હ ુ નથી.

યાં તો બી એ ક ુ : ુ ં અહ ા ંથી ?’ તલવારના એક ઘાએ તાર ખોપર ના મ બે ુકડા કર ના યા તોય ું ુ ં વે છે ?

પાગલ વળ પાછો ધીમેથી હ યો. ુ ં ુ ં ુસલમાન નથી ? બી ઘાયલે ક .ુ

અને તે એકદમ રડ પડ ો. મને ખબર નથી ુ ં કોણ ં ?’’2

આમ, સમ વાતા કલા મક છે. ‘ ચનગાર ’ વાતાના લેખક ઈ ર પેટલીકર છે. ‘ ચનગાર ’ વાતા ક ુણ હોવાથી આનંદ

આપે એવાં વણન જોવા મળતા ંનથી. પણ આપણને ક ુણનો ભાવ જ માવી દ એવા વણનો જોવા મળે છે. મ ક,

‘‘િવ ુભાઈ ઘડ ભર અવાક થઈ ગયા. લડાઈએ માણસ ું અનેકગ ું નૈિતક પતન આ ું હ ુ.ં એ એમણે સગી ખે જો ું હ ું. પરં ુ પૈસાદાર માણસો પણ તોફાનનો લાભ લઈ ૂ ંટનો માલ સંઘર ર ા હતા. તેથી િવ ુભાઈ હતાશ થઈ ગયા હતા.’’3

વાતા ુ ં ુ ય પા િવ ુભાઈ છે. િવ ુભાઈ ુ ં પા ગાંધીિવચારને વળે ું જોવા મળે છે. આ કારણે જ િવ ુભાઈને કોમી રમખાણો વખતે પારાવાર ુ ઃખ થ ું જોવા મળે છે. બી બા ુ તેમની પ ની સરલા ુ ં પા લેખક ઉલ ુ ં બતા ું છે. રમખાણો વખતે ચોર નો માલ લવેો અને ૂ ંટ કરવી એવો આ હ સરલાબેનનો જોવા મળે છે. િવ ુભાઈ ુ ં પા આમ શાંત છે પણ તેમને ન રહવાતાં તે ઉ થઈને સરલાને બોલે પણ છે. મ ક,

‘‘મફ ર ડયો પોતાના ઘરમાં જોતાં િવ ુભાઈની ધીરજનો ત આ યો. એમના વભાવમાં નહોતો એ ુ સો કરતાં એમણે પ નીને ક ુ,ં ‘‘હવે હદ થાય છે. મારાથી આ સ ું જ ું નથી.’’ 4

1 પાથેય; પાગલ, .ૃ181, આ.1949 – નવલભાઈ શાહ 2 એજન, .ૃ184 3 ચનગાર ; ચનગાર , .ૃ4, આ.1950 – ઈ ર પેટલીકર 4 એજન, .ૃ8

220

વાતાની ભાષાશૈલી સરલ જોવા મળે છે. ા ંક ા ંક તળપદા શ દો આપણને જોવા મળે

છે. મ ક, ‘સવડ’ – ‘સગવડ’ આ ઉપરાંત ે શ દો પણ આપણને જોવા મળે છે. મ ક,

‘ ફ લ સ’, ‘મફ ’ વગેર વા શ દો આપણને આ વાતામાં જોવા મળે છે.

વાતામાં ભજન જોવાં મળે છે. વાતાના ભાવને ઓપ આપવા ભજન વ ચે વ ચે આવતાં

આપણને જોવા મળે છે. મ ક,

‘‘ યાગ ન ટક ર વૈરાગ િવના,

કર એ કો ટ ઉપાય , તર ડ ઈ છા રહ

તે કમ કર ને ત ય ?

ઊ ણ રતે અવની િવષે,

બીજ નવ દ સે બહાર ,

ધન વરસે વન પાંગર,

ઈ ય િવષય સંયોગ .’’1

ઉપર ુ ંભજન િવ ુભાઈ તેની પ ની સરલાની થિત જોઈને વાંચતા આપણને જોવા મળે

છે.

વાતામાં િવ ુભાઈ અને સરલા વ ચે ઉ મ સંવાદો જોવા મળે છે. આ દશને આ કોમી

રમખાણો વી થિતમાંથી કમ બચાવવો તેની ચતા િવ ુભાઈ કર છે. તો બી બા ુ સરલા ુ ં

પા આ રમખાણોનો લાભ લેવા ુ ં િવચાર છે. િવ ુભાઈ અને સરલાબેન સાથેનો એક સંવાદ

જોઈએ.

‘‘ ડો િનસાસો નાખતાં િવ ુભાઈએ ક ુ : ‘સરલા ! આટલાં વષ માર સાથે રહ ને તે

ધમની આટલી જ કમત કર ?’

સરલાબહન : ‘આમાં અધમ ા ં છે એ મને સમ ું નથી. કોઈને ુકસાન થઈ ર ું છે તે

સા ુ,ં પણ એ આપણે કરતાં નથી.’’2

‘ ચનગાર ’ વાતામાં કોમી રમખાણોની ઘટના છે. એક િવ ુભાઈ નામના િશ ક આ દશની

આવી પ ર થિત િવષયક ચતા કર છે તો બી બા ુ મનહર, નટવર વા પા ો કોમી રમખાણોનો

લાભ લઈ ચોર કર છે. વાતાનો તે િવ ુભાઈનો માળો પણ બળ ને ખાખ થઈ જતાં વાતાનો હાદ

1 ચનગાર ; ચનગાર , .ૃ10, આ.1950 – ઈ ર પેટલીકર 2 એજન, .ૃ4

221

જળવાઈને રહ છે અને અનૈિતક, પાપ, ચોર કરનારનો શો મ આવે છે. તેની ખા ી વાતા

દખાય છે. તો બી બા ુ િવ ુભાઈ વા સ જન માણસને આ ુ ઃખોને ભોગવ ું પણ પડ છે.

વાતામાં ડ સ છે. આ ઘટના પરથી વાતા રચાઈ છે.

‘ ’બા’ વાતાના લેખક ઝવેરચંદ મેઘાણી છે. મ ુર અને વીના લ ન થયેલા હોય છે.

મ ુર પાટણવા ડયા ઠાકરડો હોવાથી ચોર એ એનો ધંધો હતો. વી મ ુર ચોર કરવી છોડ દ તો

જ સાસર ય એવી શરત સાથે તે સાસર આવે છે. લખો પટલ એને મદદ કર છે. વી રિવશંકર

મહારાજને રલ-સંકટ સમયે ઘણા આપી લોકોને બચાવવામાં મદદ પ થાય છે. પાટણવા ડયા કવી

ર તે ઓળખાય છે એ ઉદા. તર ક,

‘‘ચો રયો ! પાટણવા ડયા તો ચોર ઓ કર, એમાં તને શો વાંધો ! ચોર ઓ ના કર તો ખાય

ું ?’’1

‘‘ચોર કરવી એ પાપ ક અનીિત છે. એવી કઈ પાટણવા ડયાની ુ ી વીને ખબર

નહોતી. પાપ અને ુ યના ભેદ એનાથી અગળા ને અ યા હતા. ચોર માં પાવરધા ુ ુષની તો

પાટણવા ડયા કોમમાં ચી આબર ગણાય છે, તેની પણ એને ણ હતી. ચોર નો કરનારો તો

ભડવીર ગણાય ! પણ વી આટ ું જ જોવા તૈયાર નહોતી : મ ુર ચોર કર, એ ચોર પકડાય,

પોલીસ એને ઘેર વે, ઝડતી લ,ે મ ુરને ઝાલી ુ કરાટ બાંધે, અને મારતાં મારતાં લઈ ય...... એ

વીથી જો ું ય ન હ.’’2

આમ સમ વાતા કલા મક છે.

‘ચોર શાની ?’ વાતાના લેખક ર.વ. દસાઈ છે, ‘ચોર શાની ?’ વાતામાં વણનકલા પણ

યો ય આપણને જોવા મળે છે. યાર મદન ચોર કરતાં પકડાઈ ય છે યાર લેખક કર ું વણન

અસરકારક છે. ઉદા. તર ક ‘‘એક પડોશીએ ક ુ ક તેની ા ંબા ૂ ંડ ઓટલે ૂ કલી, એક ણમાં

ઊપડ ગઈ હતી. બી પડોશીના બાળક ુ ં એક ચાંદ ુ ં ઝા ંઝર એકાદ વષ ઉપર કોઈએ કાઢ

લીધે ું હ ું તે જડ ું જ ન હ ું.’’3

ઉપરના વણનમાં મદન ઉપર પડોશીઓ ચોર ુ ં આરોપણ કર ું જોવા મળે છે.

‘ચોર શાની ?’ વાતા ુ ં ુ ય પા મદન છે. વાતાનો નાયક મદન નાતક હોવા છતાં

ૃ ુની ઈ છા સેવે છે. એ વાતાનો ક િવચાર છે. આ ુ િનયામાં ગ રબાઈ એ ખરાબ વ ુ છે. એનો 1 ામચેતનાની નવ લકાઓ; ’બા, .ૃ5, આ.1998 – સ.ંર ુવીર ચૌધર 2 એજન, .ૃ6 3 દ વડ ; ચોર શાની?, .ૃ219, આ.1992 – ર. વ. દસાઈ

222

ચતાર વાતામાં આપણને જોવા મળે છે. લેખક મદનના પા ુ ં વણન આ ર તે કર છે. ‘‘મદન સા ુ ં

ભણેલો માણસ નીક યો. સા ુ ં ભણેલો માણસ ુના ન કર એવો કોઈ િનયમ નથી, છતાં કોઈ વખત

સરકાર નોકર , કોઈ વખત ખાનગી નોકર , કોઈ વખત વતમાનપ ના લેખક તર કની નોકર અને

કોઈવાર િશ કની નોકર , એમ િવિવધ નોકર ઓ કરતા મદનથી આવા ુના કમ થઈ શ ા હશે

એવો નવાઈ વો તપાસ કરનાર અમલદારની માનસ ૃ ટમાં સતત ફરતો રહતો.’’1

વાતામાં યાયાધીશ ુ ં પા પણ આવે છે.

‘ચોર શાની ?’ વાતાની ભાષાશૈલી એકદમ સરલ છે. વાતામાં મદનના વનની

હાડમાર ઓ લેખક દશાવી છે. અદાલતમાં મદન ું વણન છે. તેની શૈલી સરલ છે એ જોઈએ.

‘‘મદન અદાલતમાં ઊભો થયો અને લોકો ધારતા હતા તેનાં કરતાં ુદા જ કારની સનસનાટ

ઊભી થઈ. તેનો જવાબ લેવાનો સંગ આવતાં તેણે દોરડાની ચોર ક ૂલ કર, પરં ુ તે િસવાયની

એક પણ ચોર માં તેનો હાથ હોવાની તેણે ધર ને ના પાડ .’’2

‘ચોર શાની ?’ વાતામાં મદન અને યાયાધીશ વ ચે સંવાદ થયેલા જોવા મળે છે. એમાં

વાતાના તે યાયાધીશ સ કર છે. એ સમયના સંવાદ જોઈએ.

‘‘‘મદનલાલ ! ુ ં તમાર માટ દલગીર ,ં પરં ુ તમાર માથે હ એક વધાર આરોપ

ૂ કવો પડશે એમ મને ભય છે.’

‘આપ ૂ ક શકો છો. હવે આ ુ િનયામાં મને કશી નવાઈ લાગતી નથી.’’’3

ઉપરના સંવાદમાં યાયાધીશ મદનને માટ દલગીર છે પણ કાયદાને વશ થઈને એને સ

કર છે.

‘ચોર શાની ?’ વાતાનો આરંભ મદન દોરડાની ચોર કરતાં પકડાઈ ય છે એ ર તે થતો

આપણને જોવા મળે છે. યાર વાતાના તમાં મદનને સ થાય છે. વાતાના તે લેખક લખે છે

ક, ‘‘મદનને અનેક િશ ાઓ થઈ અને વષ પછ તે કદખાનામાંથી ટ ો પણ ખરો. પણ ુના

પકડાતા નથી તે મદન જ કરતો હશે તેમ પોલીસના અમલદારો હવે માનવા લા યા.’’4

આમ, ઉપર ુ ં વા જોતાં ખબર પડ છે ક મદનની હાલત શી થઈ હશે.

1 દ વડ ; ચોર શાની?, .ૃ221, આ.1992 – ર. વ. દસાઈ 2 એજન, .ૃ222 3 એજન, .ૃ226 4 એજન, .ૃ227

223

‘સોનાના દા ંત’ વાતાના લેખક અશોક હષ છે. વાતામાં વણનકલા ઉ મ છે. નાના નાના

વણનો દયને પશ ય છે. મ ક અ ુલા યાર ુસેનને લઈને ભીખ માંગતો હોય છે એ

સમય ું વણન ચોટદાર છે. મ ક, ‘‘ ઠના બળબળતા બપોર તવા મ ધીખતી ધરતી પર

ુસેનને કા ંધ પર લઈને લાકડ ને ટક લંગડો અ ુલ બ ર વ ચે ઊભો હતો. એનો હાથ હવે એવો

ટવાઈ ગયો હતો ક ગમે તેની સામે લંબાવવામાં એને શરમ નહોતી આવતી.’’1

ઉપરનાં સંવાદમાં ખરા બપોર અ ુલા તેના છોકરાને લઈને ભીખ માંગી ર ો છે તે ખરખર

દયા ઉપ વે એ કાર ુ ં વણન લેખક ૂ ક આ ું છે.

વાતા ુ ં ુ ય પા અ ુલા છે. અ ુલા પહલા ધનીક માણસ હોય છે. પણ લતીફાના

ૃ ુ પા યા પછ એની આખી પ ર થિત બદલાય ય છે. લેખક અ ુલા ુ ં પા ાલેખન કરતાં

લખે ઓછે ક ‘‘એનો પણ એક દવસ હતો, યાર ચ ચાર ટા ંગા એને ઘેર દોડતા.’’2

અ ુલા ુ ંપા ચોર કર છે પણ એનો આશય ખોટો નથી. એ પોતાનાછોકરાને વાડવા

માટ આ કાર ુ ં આચરણ કર છે. આ પા ઉપરાંત લતીફા, ુ સેન, કાઝી વાં ગૌણ પા ો પણ

મળે છે.

‘સોનાનો દા ંત’ વાતામાં લેખક વાચકના મન ઉપર ક ુણનો ભાવ જ માવવામાં સફળ ર ા ં

હોય તો તે ભાષાશૈલીને કારણે જ વાતામાં નાના અને સરળ વા ો છે. ક તાનમાં યાર અ ુલા

ય છે યાર ુ ં વણન જોઈએ, ‘‘રાતનાં ધારા ં ઊતરતાં ધીમે ધીમે એ ઊઠ ો. એના સારા નસીબે

રાત પણ ધાર હતી. લતીફાની ક શોધી કાઢતાં એને વાર ન લાગી.’’3

અ ુલા અને એનો ુ ુસેન વ ચે ક ુણતાનો ભાવ પેદા કર એવા ઉ મ સંવાદ

આપણને જોવા મળે છે. ઉદા. તર ક, ‘‘‘અ બા બ ુ ૂ ખ લાગી છે’... ‘ ૂ ખને ? હા, બેટા, તાર મા

ખા ું પકાવવા ગઈ છે.....’ ‘અ બા, મને ફોસલાવો છો ?’ ‘ન હ ન હ, બેટા, યક ન રાખ, આ ું

ૂ યો ન હ રહ.’’’4

વાતાના તમાં લેખક લાગણીમાં ખચાઈને પોતે જ વાતા કહતાં હોય એવા ભાવમાં આવી

ય છે અને ચોર કર તો શા માટ કર ? એનો ભાવ જ માવે છે. તમાં લેખક લખે છે ક ‘‘સવાલ

એ છે ક અ ુલ અપરાધી હતો ખરો ?...... અને એણે ચોર કોની કર હતી ? વ ુ કોઈની

1 ુષમા; સોનાના દાંત, .ૃ10, આ.1947 – અશોક હષ 2 એજન, .ૃ9 3 એજન, .ૃ13 4 એજન

224

નહોતી તેની. આપરાધ કોની સામે કય હતો ? ુ ડદા ંઓ સામે ! અને ુડદા ંઓના તો એની સામે

કશી િશકાયત નહોતી. તમે જ કહો, પોતાના એક દાંતથી યે ુસેનની ૂખ ભાંગતી જોઈને લતીફા

કદ યે અ ુલ સામે તહોમત પોકાર તેમ હતી ?’’1

આમ આ વાતા કલા મક છે.

‘બાપ તેવા બેટા !!’ વાતાના લેખક અશોક હષ છે. ‘બાપ તેવા બેટા !!’ વાતામાં વણનકલા

જોવા મળતી નથી. બે પેજની આ નાની વાતા ઉપદશ આપવા માટ જ રચાઈ હોય એવા કારની

આ રચના આપણને જોવા મળે છે. વાતામાં વણન ું ત વ ઓ ં છે.

‘બાપ તેવા બેટા !!’ વાતાના ુ ય બે પા ો છે. વણ અને વીબેન વણલાલ પહલાં

ચોર હોય છે અને પાછળથી કાપડનો મોટો વહપાર બને છે. બી બા ુ વી ુ ં પણ એ ું જ છે.

મ ક વાતામાં જોવા મળે છે ક, ‘‘આ ‘ વીબેન’ બનેલી વલી પણ..... પોળમાંથી કોઈની રઢ

પડલી ડોલ, વાસણ ુસણ ક બી ુ ં ક હાથ ચડ તે ચોર લેવામાં ગૌરવ સમજતી હતી.’’2

આ બે પા ો ઉપરાંત વાતામાં ન ું જ મેલ બાળક, ડૉ ટર, મા ન વગેર ગૌણ પા ો પણ

જોવા મળે છે.

સાદ સરળ છે. વણનનો અભાવ હોવાથી કોઈ આડંબર વાતામાં જોવા મળતો નથી. વાતા

સીધો જ બોધ આપી ૂ ર થાય છે. વાતામાં કલાત વનો અભાવ છે.

વાતાનો આરંભ વણ અને વીબેનના ૂ તકાળથી કરવામાં આવે છે યાર તમાં ન ું

જ મે ું બાળક નસની વ ટ ચોર લે છે અને ુ ી ખોલ ું નથી. માનસશા ી માદધન એને

સોના ુ ં ઘ ડયાળ બતાવે છે યાર ‘‘અને એ ુ ી ૂ લતાં જ એના હાથમાંથી નસની ચોરાએલી

સોનાની વ ટ નીચે પડ !’’3 આ સંગથી એનો બાપ પહલાં ચોર હતો તો બેટો પણ એવો જ હોય

એવો ૂ ર જોવા મળે છે.

‘હસન ભડાલો’ વાતાના લેખક અશોક હષ છે. ‘હસન ભડાલો’ વાતાની શ આત જ લેખક

દ રયાનાં વણનથી કરતો જોવા મળે છે. મ ક, ‘‘રતાળ કનારાના ફ ા હોઠ ઉપર સાગરની

છાલક સોનેર મત આણવાનો યાસ કર રહ હતી.’’4

1 ુષમા; સોનાના દાંત, .ૃ15, આ.1947 – અશોક હષ 2 ુષમા; બાપ તેવા બેટા; .ૃ55, આ.1947 – અશોક હષ 3 એજન, .ૃ56 4 ુષમા; હસન ભડલો;, .ૃ74, આ.1947 – અશોક હષ

225

વાતામાં આ કારના અનેક વણનો આપણી સમ નજર ચડ છે. વાતામાં ઉ મ કલાત વ

નજર પડ છે.

‘હસન ભડાલો’ વાતા ુ ં ુ ય પા હસન છે. યાર ફરંગીઓ હસનના જહાજને ૂ ંટવા ય

છે યાર એની બહા ુ ર જોવા મળે છે. એ બહા ુ ર બતાવી ફરંગીઓ ું જહાજ ૂ ંટ લે છે. વાતા ુ ં

બી ુ ં ને મહ વ ું પા નરગીસ પણ આ ફરંગીઓના જહાજમાંથી જ મળે છે. લેખક આ પા ુ ં

વણન કરતાં લખે છે ક, ‘‘એણે હસનને ચ કત જ બનાવી દ ધેલો. એ હતી પ ુદંર નરગીસ.’’1 આ

બંને પા ો એક થઈ ય છે. વાતાનો ત ુખદ છે.

‘હસન ભડલો’ વાતામાં ફરંગીઓ અને ઈરાની પા ો આવતાં હોવાથી ે શ દો પણ

લેખક યો યા છે. મ ક, ‘વીવા સાનફા સ કો, ઝવીઅર !’ 2 વાતાની શૈલી ુંદર છે. વાતા

એકદમ સરળ વાહમાં વહતી જોવા મળે છે.

વાતામાં હસન અને નરગીસ વ ચે સંવાદ જોવા મળે છે. આ સંવાદો હસન યાર

નરગીસને પોતાની પાસે રાખે છે. એ સમયે આપણને જોવા મળે છે.

‘‘‘તમે કર તાન છો ?’

‘ના, ુસલમાન.’

‘ યાર તો હમદ ન.’

‘હા, એમ જ.’

‘ચાં ચયાગીર નો જ ધંધો કરો છો ?’

‘ના ર ના, ચાં ચયાગીર ઓને હાથ બતાવવાનો ધંધો.’’’3

વાતાની શ આત હસનની બહા ુ ર થી લેખક કર છે. હસન ચાં ચયાઓને સબક

શીખવાડવા ુ ં કામ કરતો અને એ ચાં ચયાઓના જહાજોમાંથી ચોર કરતો. વાતાના તમાં નરગીસ

સાથે ેમ થી જતાં એ હવે આ ધંધો કરવા માંગતો નથી. એવો ૂ ર વાતાની દરથી આપણને

જોવા મળે છે. મ ક લેખક વાતાના તમાં લખે છે ક ‘‘ ૂર ૂરથી અવાજ આવતો હતો, ‘હસન !

નરગીસ !’ પણ વહાણના એ કરાણીઓના અવાજને તાડના ંડ વ ચે ણે વેશબંદ હતી.

ેમ મા ધળો જ હોય છે ક બહરો પણ ?’’4

1 ુષમા; હસન ભડલો; .ૃ77, આ.1947 – અશોક હષ 2 એજન, .ૃ76 3 એજન, .ૃ78 4 એજન, .ૃ80

226

આમ, આ વાતા કલા મક પણ છે.

‘ક પ ૃ ’ વાતાના લે ખકા લા ુબહન મહતા છે. આ વાતા ચોર ન કરવી જોઈએ એવો

ઉપદશ આપે છે. ગૌર પોતાના ભાઈની ઈ છા અને ુશ રાખવા માટ અમલાદ દ ને યાંથી ચોર

કરતી હોય છે. િશર ષ અમલાદ દ ના ભાઈનો ુ છે. િશર ષને વાંસળ વગાળતાં આવડતી. એની

આ કલાથી ગો ુ અને ગૌર ભાિવત હોય છે. િશર ષની વાંસળ ગૌર ચોર છે અને તે પકડાઈ

ય છે. િશર ષ સાથે એના સગપણ આ ચોર ના લીધે ૂ ટ ય છે. વાતામાં ચોર ન કરવી

જોઈએ એવો બોધ આપતા કટલાક ઉદા. જોઈએ.

‘‘ગૌર પણ ુ ધ ભાવે ભોળા ભાઈનો આનંદિવભોર ચહરો જોઈ રહ ને પોતે ચોર કર ને તે

ચીજ લઈ આવી છે. તે વાત ત ન વીસર ય.’’1

‘‘જો કદા ચત એને પણ વહમ પડ ય ક દ દ ચોર છે તો એના દલમાં દ દ ુ ં થાન

ા ં રહ ?’’2

જ ુએ ક ુ,ં ‘‘ગૌર ચોર છે. ગોિવદના ખેતરમાંથી કાશીફળ ચોર આવે છે ને રા ુના

બાગમાંથી કાચા આમ પાડ આવે છે.’’3

‘‘ને એના મનમાં િવચાર આ યો : એ બંસર જ ઉઠાવી લીધી હોય તો !’’4

‘‘શા માટ દ દ એ આ ું ક ુ ? ુ ં જ ુ કહતો હતો તે સા ું હ ું ? ના, દ દ ચોર તો ન જ

કર, બી ુ ં કંઈ કારણ હશે. પણ લોકો તો એને ચોર જ માને ને ? કોઈ હવે એની સામે ન હ ુએ,

કોઈ એની વાત ન હ માને, િશર ષદા તો હવે એને પરણશે જ ન હ.’’5

‘મા ુ ંઘ ડયાળ’ વાતાના લેખક ઈ ર પેટલીકર છે. વાતામાં લ મી નામની છોકર ુ ં વણન

ઉ મ ર તે વાતામાં કરવામાં આ ું છે. ઉદા. ‘‘િસવડાવીને ઘાઘર -કબજો એને પહરવા આ યાં યા ં

ુધી તો ઠ ક, પણ બે મ હના પછ એને ફરાક ચ પહરા યાં યાર મારા આ યનો પાર ન ર ો.

મારો પોતાનો મ ભાં યો હતો. એ ગાંડ તો ન હતી.’’6

1 લીલાવતીથી હમાશી શૈલત; ક પ ૃ ; .ૃ41, 42, આ.1987 – સ.ંભારતી વૈ 2 એજન, .ૃ43 3 એજન 4 એજન, .ૃ47 5 એજન, .ૃ48 6 ચનગાર ; મા ુ ં ઘ ડયાળ; .ૃ92, આ.1950 – ઈ ર પેટલીકર

227

વાતામાં વાતાનો નાયક વક લના પા તર ક જોવા મળે છે. આ વક લ દલનો ઉદાર

માણસ હોય છે. લ મી નામની અનાથ છોકર ને ઘરમાં રાખી ઉછેર ને તેના લ ન કરાવવામાં આવે

છે. આ ઉપરાંત લીલા, રવા, કશવલાલ વગેર ગૌણ પા ો આપણને વાતામાં જોવા મળે છે.

વાતામાં લ મી ઘ ડયાળ ચોર ય છે એ પછ કશવલાલ અને નાયક વ ચે સંવાદ જોવા

મળે છે. ઉદા. તર ક,

‘‘કમ કશવલાલ ! ુ ં કામ છે ?’

કશવલાલે ક ુ :‘સાહબ !’ તમા ુ ં ઘ ડયાળ પકડા ું છે.

ઘ ડયાળ શ દ કાને પડતાં લીલા દરથી દોડતી આવી. બોલી ઊઠ : ‘ઘ ડયાળ !’ કોની

પાસેથી ?

‘‘કશવલાલ : લ મી પાસેથી ?’’1

વાતામાં ઘ ડયાળ ચોર ના સંગ ઉપરથી આખા વાતા ુ ં સ ન લેખક કર ું જોવા મળે છે.

વાતાનો નાયકને આ ઘ ડયાળ એના સસરાએ ભેટમાં આ ું હોવાથી તેની પ નીને કારણે એ એને

વની મ સાચવતો હતો. આ ઘટના ઉપરથી આ વાતા ુ ં િનમાણ કરવામાં આવે ું જોવા મળે છે.

‘પ રવતન’ વાતાના લેખક નવલભાઈ શાહ છે. વાતા ુ ં ુ ય પા વારસંગ ૂ ંટારો છે.

વાતા ુ ં શીષક પણ તેનામાં આવતાં પ રવતનને યાનમાં રાખીને જ પ રવતન આપવામાં આ ું

છે. વારસંગની ધાક એટલી બધી હોય છે. દવસે પણ એ ુ લે આમ ચોર કરતો તો પણ કોઈ એક

શ દ ઉ ચાર ના શક. લેખક વારસંગના પા ુ ં વણન આ ર તે કર છે. ‘‘ ુ ં એકવ ુ ં શર ર, માથે

ફા ળ ુ,ં કમર વ ટાળેલો કમરબંધ, ઝીણી કાિતલ ખો અને નાની અ ણદાર વાંક ડયા ૂ છો.’’2

વારસંગે એક પટલ પર ગોળ ચલાવી. એને હાથ િવનાનો કર નાખેલો. એ ું વણન લેખક

ઉ મ ર તે ક ુ છે. એ વાંચતા આપણા ૃ યમાં ક ુણાના ભાવ જ મયા વગર રહતા નથી. મ ક,

‘‘એકવાર અમે એક ગામ ભાંગવા ગયા હતા. ગામના પટલ ું ઘર હ ું. ઘર તોડ ુ.ં ુ ં બારણે ઊભો

હતો. દર અવાજ થતાં પટલ ગી ગયો. અને ૂ મો પાડતો પાડતો લાકડ અને બેટર લઈ

બહાર ધ યો. ુ ં બારણાની લગોલગ જ ઊભો હતો. કાંઈ િવચા ુ ં ન િવચા ુ ં યા ં તો માર

રવો વરનો ઘોડો દબાઈ ગયો, અને તે બચારાનો એક હાથ કપાઈ ગયો.’’3

1 ચનગાર ; મા ુ ં ઘ ડયાળ; .ૃ93, આ.1950 – ઈ ર પેટલીકર 2 પાથેય; પ રવતન; .ૃ86, આ. 1949 - નવલભાઈ શાહ 3 એજન, .ૃ93

228

‘પ રવતન’ વાતાની ભાષાની શૈલી એકદમ સરલ છે. ખાદ ના મહ વ ું વણન, ૂ ં ટફાટ ુ ં

વણન, ચીર ન કરવી એવો ઉપદશ આપ ું વણન બધા જ વણનો સાદ ભાષામાં વણવવામાં

આ યા છે. ઉદા. તર ક, ‘‘આ એક મા રાજના દશન થયા.ં ભાર મહા મા. વારસંગ ! એ મા’ રાજને

આ ઢોર ચોરાય છે તે ુ ં ૂ બ ુ ઃખ થાય છે.’’1

ઉપરના વા માં ગા ંધી ને ૂ ંટફાટને વગેર સંગોથી થતાં ુ ઃખનો ભાવ લેખક અહ

વણવી આ યો છે.

વાતામાં વારસંગ ૂ ંટારો અને દનેશભાઈ વ ચે રાિ ના ધકારમાં વારસંગ આ ૂ ંટફાટની

ૃ િ તરફ કમ વ યો તેના સંવાદ રચી વાતા ગિતશીલ બને છે. મ ક, ‘‘તમે પહલી ૂ ંટ ાર

કર ?’’ ‘પહલી ?’ સહજ િવચાર ‘એ તો યાદ નથી, પણ સૌથી પહલીવાર ગામ ભાંગવા ચૌદ

વષની મર ગયો હોઈશ.’

‘ચૌદ વષનો ?’

‘હા’ ૂ છનો દોરોય નહોતો ટ ો.’

‘તો હમણાં તમાર મર કટલી ?’ 2

વાતાનો ત ુખદ છે. વારસંગ મહા મા ગાંધીના િવચારોથી ભાિવત થઈ ચોર- ૂ ં ટફાટ

કરવા ુ ં છોડ દ છે અને તેને કરલા પાપ ઉપર એને તાવો થાય છે. વાતા ુ ં િતમ વા છે ક

‘‘મ વારસંગ સામે જો ું તો એની ચળકતી ખોમાંથી આ ું સર ર ા ં હતાં.’’3

આમ, આ વાતા કળાની ર તે પણ ઉ મ છે.

‘એ ૃ ુ ુષ’ વાતાના લેખક સોપાન છે. વાતામાં વણનકલા ુંદર ર તે જોવા મળે છે.

નારાણ પટલના િવચારો ુ ં લેખક ુ ં વણન આપણે જોઈએ.

‘‘મને તો મનમાં થયા કર છે એ સમો ની ુ ં વાટ જોઈને વી ર ો ં એ આવી પહ યો

લાગે છે. એ ડોસાની વાત કટલી સાચી હતી ? અનેક ઝંખતા હયા ની રાહ જોતાં હતાં, તે સમયે

ઘોડા ૂ રના વેગે આવતો હતો.’’4

‘એ ૃ ુ ુષ !’ વાતામાં 71 વષના નારાણ પટલ ું પા એક ુવાન કરતાં પણ વ ુ

ઉ સાહ , દશની સેવા કરવાની ૃ િ વા ં આપણને જોવા મળે છે. નારાણ પટલ આઝાદ મેળવવા

1 પાથેય; પ રવતન; .ૃ94, આ.1949 – નવલભાઈ શાહ 2 એજન, .ૃ91 3 એજન, .ૃ95 4 તરની યથા, એ ૃ ુ ુષ, .ૃ170, આ.1937 - સોપાન

229

અને પોતાના ગામને ુધારવા માટ ું કર છે એ જોઈએ. ‘‘એમણે સૌથી પહલાં મેડ એથી ર ટયા

ઉતાયા. સૌથી પહલાં ખાદ પહર અને સૌથી પહલાં એમણે ઢડને સ કાયા.’’1

આ પા ગાંધીિવચારને વર છે એ આપણને ઉપરના ઉદા. પરથી જોવા મળે છે.

આ નવ લકાની શૈલી સરલ છે. ચરોતર દશની ઘટના હોવાથી લેખક એક-બે જ યાએ

એની બોલી યોગ કરલી જોવા મળે છે. ઉદા.

‘‘આપણામાં ુ ં મી ુ ં છે ક ન હ એ ું પર ુ પાર ું લઈ ર યો છે.’’2

ઉપરના ઉદા. માં પર ુ ( )ુ અને (ર યો) ર ો શ દો ચરોતર બોલીના જોવા મળે છે.

વાતામાં નારાણ પટલ એક ભજન નીડરતાં આવે એટલા માટ ગાતાં આપણને જોવા મળે

છે. ઉદા.

‘યહ સર વે તો વે......’3

નારાણ પટલ અને તેમની પ ની વ ચે યાર સરકાર ર ુને પકડ ય છે અને ભસો અને

ગાયો જ ત કર લે છે. એ વખતનો સંવાદ આપણને જોવા મળે છે. ઉદા.

‘‘‘‘પણ ૂઝણા િવના હવે......’’

‘‘કાંઈ નઈ, ૂધ વેચા ું લે ુ ં. ઈ યે ન મળે ત એમ ને એમ ખા ુ.ં હ ુ ં લોક એમ

નભવે જ છે ને !’’

‘‘પણ આજ ઢોર લઈ ગયા, કાલ ઘર ખાલી કરાવશે.’’’’4

આ નવ લકામાં નારાણ પટલ નામનો ુખી ખે ૂત દશને માટ પોતાની બધી સંપિ અને

ુખ દાવ પર ૂ ક લમાં ય છે અને એક સ યા હ તર કની ુમાર થી વન વે છે. તેની

ઘટના આપણને જોવા મળે છે.

‘દપણના ુકડા-14’ના લેખક બાલાલ ુરાણી છે. વાતામાં લેખક પોતે જ આ મકથન કર

રહલાં ુ ય પા છે. આ ઉપરાંત ધ ,ુ ુ ુદબહન અને કશવ વગેર ગૌણ પા ો તર ક આવતાં

જોવા મળે છે.

1 તરની યથા, એ ૃ ુ ુષ, .ૃ165, આ.1937 - સોપાન 2 એજન, .ૃ172 3 એજન, .ૃ173 4 એજન, .ૃ175

230

વાતામાં ુરત ક ેસ અિધવેશન સમયે પ ર થિત ુ ં વણન જોવા મળે છે. મ ક, ‘‘ક ેસ

ભરાવાની બધી તૈયાર થઈ ગઈ છે. ક ું ગરમાગરમ વાતાવરણ છે ! ઓ પોતાની તામિસક

િન ામાંથી ગતી હશે તે આવી જ ર તે.’’1

‘ ુ ુષો મદાસનો ુ ’ વાતાના લેખક ુલાબદાસ ોકર છે. વાતામાં વણનકલા પણ

ઉ મ ર તે આપણને જોવા મળે છે. ઉદા.

‘‘ યાં તો વાતાવરણ અ ૂત હ ું. આબોહવામાં ચાર બા ુ ઉ સાહ ઊભરાતો હતો.

ઉનાળાની અસ ગરમી પછ ચોમાસાના થમ આહલાદક ઝાપટાની ટલી આ ુરતાથી લોકો રાહ

જોઈ રહ.’’2

ઉપરના વા માં વણનકલા જોવા મળે છે.

વાતા ુ ં ુ ય પા તાપ છે. વદશી ચળવળમાં ુ ય ભાગ લેનાર એ ું આ પા ને પણ

પાનના કાપડનો ધંધો કરવો પડ છે. એ િવ ચ ઘટના છે. તેનામાં કવો ુ સો હતો એ જોઈએ.

‘‘તે વખતે નીકળેલા સરઘસમાં જોડાઈ તાપ પણ સાઈમનને પાછા ચાલી જવાની ૂ મો

યાર ઝપાટાબંધ, અિવરત સાદ પાડ ે જતો હતો યાર તે કંઈ અવનવી ૃતાથતા અ ુભવી ર ો

હતો.’’3

સાદ , સરળ ભાષાશૈલી આપણને જોવા મળે છે. તેમ છતાં ા ંક ા ંક ે શ દોનો

યોગ પણ વાતામાં લેખક કય છે. ઉદા. Imperilist Fascist, Impressionable વગેર

વાતાની શ આત તાપના મનો યથાથી થાય છે. તાપને વદશી ેમ પણ છે અને

પોતાના ુ ુ ંબ યે પણ ેમભાવના આ વાતામાં આપણને જોવા મળે છે.

વાતાના તમાં આપણને તાપ ર તે વદશીને વળગી ર ો છે એની તીિત લેખક

કરાવે છે. ઉદા.

‘ તાપ મ મ ભાર હ !’ યાં પણ વદશીને જ વળગી ર ો છે.

અને તે હસી પડ ા. બધાં હસી પડ ા.ં બા હસી, બહન હસી અને કમળા પણ.’’4

‘જ ણી’ વાતાના લેખક રા.િવ. પાઠક છે. ‘જ ણી’ વાતામાં એક સરસ મ ું દંપિત ુ ં ચ

આપણી સમ લેખક ૂ ક આ ું છે. નાિયકા પોતાના બહનને યાં આ ા ય છે. નાયકને

1 દપણના ુકડા; દપણના ુકડા-18; .ૃ68 – બાલાલ ુરાણી 2 ુલાબદાસ ોકરની સમ નવ લકાઓ ભાગ-2, ુ ુષો મદાસનો ુ , .ૃ443, આ.1986 – ુલાબદાસ ોકર 3 એજન, .ૃ438 4 એજન, .ૃ453

231

જમવાની ુ કલી હોવાથી એ એક મહારાજને યાં વીશીમાં જમવા ુ ં ચા ુ કર છે. આ મહારાજનો

દખાવ કંઈક નીચે માણે હતો.

‘‘ દ નવરો દ નોનાથ’ તે દ મહારાજને ઘડ ો હશે. તેનો વણ ધોળો હતો, બટાટાને

બાફ ને છાલ કાઢ નાખીએ એવો ધોળો અને તેની ઉપર કાળા, રાતા, પીળા તલની ઝીણી છાંટ

હતી.’’1

નાયક મહારાજને ધ ામા ંફસાવે છે. મહારાજની સગાઈ નાની છોકર જોડ થયેલી હતી.

નાયક તેના જ ણી માતા પાસે જઈ મોટ કરાવી આપવાની વાત કર છે. મહારાજ તેની વાતોમાં

આવી ય છે. ઉદા. તર ક,

‘‘ના, ના, બી આવી ન મળે જ ણી માતાને કહ ને મોટ થાય એમ કરો અને માર ઘેર

બૈર ુખી થાય હ .’’

મહારાજ વાતોમાં આવી રોજ ખાવા ુ ં મોકલી આપે છે. નાયકને માટ મોતી ( ૂતર )ને

ખાવા ુ ં મેળવ ું સાવ સહ ું થી ય છે. નાયકની પ ની એક દવસ વહલાં આવી ય છે.

મહારાજ ખાવા ુ ં આપવા ય છે. અચાનક એણની નજર ી પર પડ છે ને બોલી ઉઠ છે :

‘‘માતા મારા નસીબમાં બૈર છે. માર નવી નવી જોઈતી. તે ઝટ મોટ થાય એટ ું કરો.’ હવે

મારા ુ સાનો પાર ન ર ો. મ હાથમાં ધોક ું લી ું. ‘હરામખોર’ કહ મારવા જતી હતી યાં ‘ચંડ

કોપ ન કરો’ કહ મને અટકાવી, પેલાને ગળ ની િનશાનીથી રવાના કર એ દર પોઠા મને ફર

ક ુ : ‘ચંડ સ થાઓ.’2

આમ, આ વાતા એક મહારાજ કવા ધ ા અને માનવગત વાથ જોવા મળે છે તેની

વાત આપણને આ વાતામાં જોવા મળે છે.

‘કમળાબહન ું ુ ંદન’ વાતાના લેખક ઈ ર પેટલીકર છે. વાતા બ ુ જ નાની છે એટલે

વણનકલા બ ુ ઓછ જોવા મળે છે.

વાતામાં િવધવા કમળાબહન ું પા આપણને ક થાને જોવા મળે છે. કમળાબહનના પિત

અનંત ૃ ુ પામે છે. એક દવસ કમળાબહન બારથી આવતાં હોય છે અને ગાંધીવાદ રિસકભાઈ

સામે મળે છે. કમળાબહન િવધવા હોવાથી અપ ુકન થયા એ ું િવચાર એ પાછા આવી ય છે.

યાર કમળાબહન િવચાર છે ક ‘‘રિસકભાઈની જગાએ કોઈ બી ુ ં હોત તો મને આઘાત ન લાગત.

પરં ુ એમાં ુખપણા નીચે સમાજ ુધારાની, ી ઉ િતની અને િવધવાના ુનલ નની સભાઓ

થઈ હતી ! મા ુ ં દલ ખા ુ ં થઈ ગ ુ.ં’’ 3

1 રફ વાતાવૈભવ, જ ણી, .ૃ18, આ.1999 – રા. િવ. પાઠક 2 એજન, .ૃ22 3 ચનગાર ; કમળાબહન ું ુ ંદન; .ૃ162; આ.1950 – ઈ ર પેટલીકર

232

આ ું ુમાર વા ં તેમજ ગાંધીવાદ યે આદરભાવ રાખવાવા ં પા આપણને વાતામાં

જોવા મળે છે.

વાતાની ભાષાશૈલી એકદમ સરળ છે. વાતામાં ભાષાના કોઈ આડંબર ક અિતશો ત જોવા

મળતી નથી.

વાતામાં િવચાર ુ તનો ઉપયોગ થયેલો છે. મ ુ મે ક પાસ થયો એ જણાવવા

કમળાબહનને ૂ મો પાડ છે. ઉદા. ‘‘માર ખો આગળ આખો ૂતકાળ ખડો થયો. મ ુ આ યો

યાર ુ ં એ જ િવચારમાં હતી.’’1

‘ખેમી’ વાતાના લેખક રા.િવ. પાઠક છે. ખેમી અને ધિનયાના લ ન થયા હતા. ધિનયાને

દા પીવાની ટવ હતી. ખેમી એની સાથે જો એ દા ના પીવે તો જ લ ન કર તેવી સરત રાખી

પરણી હતી. ધિનયો અને ખેમી એક શેઠને યાં જમણવારમાં ય છે. ૂત ુ ં એક ડ સમાં ખાઈ જતાં

શેઠ ધિનયા અને ખેમીને ન બોલવા ુ ં બોલે છે. આ આઘાતને લીધે ધિનયો અને ખેમી ુ ઃખી થાય

છે. ધિનયાના આ ુ ઃખને લીધે ખેમી તેને દા પીવા માટ એક િપયો આપે છે અને શરત કર છે ક

હવે ના પીતો આટલી વાર પી લ.ે ઉદા.

‘‘ ી ુલભ કોમળતાથી તેણે છેડથી અરધો િપયો છોડ ને ધિનયાને આપતાં ક ું : ‘હવે એમ

ાં ુધી ૂ ંગો રહ શ ? દા પી આવ ઝટ પાછો આવ .’’2 ધિનયાને પોતાના પર એટલો

િવ ાસ હતો તે કહતો ક,

‘‘ ુ ં તો અમથી મારાથી ડર છે, ગમે તેવો દા પી તોય તને ન મા ુ,ં ુ ં મને કટલી

વહાલી લાગે છે.’’3

આ બનાવને છએક મ હના પછ ધિનયાએ િવચા ુ ક, ‘‘દા ન પીવાની લ નની શરત

છતા,ં કંઈક ખેમી સહન કર લેશે એવા િવ ાસથી, કંઈક શરત પાળવી એ બૈર આગળ નબળાઈ

બતાવવા ું લાગવાથી, કંઈક પોતાને દા ચડતો નથી એવા પીનારને સામા ય િમ યા ભમાનથી,

કંઈક ખરાબ સોબતથી, તે દા પીવા લા યો હતો..... એક દવસ વધાર દા પીને આ યો અને ‘મને

મેલીને કોને જવાની છે’ એવા ગવમાં તેણે ખેમીને માર. બી દવસે ખેમી ચાલી નીકળ . તેની મા

મર ગઈ હતી. તેથી તે ન ડયાદ ગઈ અને પરસો મ નામના ભંગીઓના ઉપર ુ િનિસપલ

કાર ુનને પગારમાંથી લાંચ આપવા ુ ં ઠરાવી નોકર રહ . 1 ચનગાર ; કમળાબહન ું ુ ંદન; .ૃ162; આ.1950 – ઈ ર પેટલીકર 2 રફ વાતાવૈભવ; ખેમી; .ૃ40, આ.1999 – રા. િવ. પાઠક 3 એજન, .ૃ41

233

ખેમીને ધિનયાની મા લઈ આવે છે. ખેમી પાછ અમદાવાદ આવે છે. ખેમીને એક છોકર

થાય છે. ધિનયો પાછો દા પીવાની શ આત કર દ છે. તે દા પીને નદ ની રતીમાં પડ રહ છે.

બી દવસે તેને ુમોિનયા થયો. ખેમીએ ફર માનતાઓ માની, ૂ વાને બોલા યો, તેણે નવી

માનતાઓ આપી, પણ ખેમીને ધિનયો ઊઠ ો ન હ. ખેમી રા ંડ .

આમ, પછ ખેમીના માથા પર બ ું દ ું આ ું. વાતામાં દા ની વાત ક થાને છે. બી

બા ુ ભ ંગી કોમમાં દા કઈ ર તે સરળતાથી પીવાય છે તેના િવશે શી મા યતા છે એની વાત પણ

આ વાતામાં આપણને જોવા મળે છે.

‘સા ું સેવા મંડળ ’ વાતાના લેખક કશવ સાદ દસાઈ છે.

વાતામાં કા તાબેન અને શા તાબેન સાથે, કા તાબેન અને મોતીભાઈ સાથે કા તાબેનન

અને મ ુભાઈ સાથે સંવાદ જોવા મળે છે. આ સંવાદોમાં દશ-સેવાની તેમજ સમાજસેવાની જ વાત

કરવામાં આવે છે. મ ક,

‘‘ યાર હાલ તરત તો આપ ું આ હા ુ ં મ ંડળ હાનો સરખો કાય મ અમલમાં ૂ ક તે જ

ઠ ક છે......’’

‘‘અર પછ તો આપણે મંડળ મો ુ ં કર ું અને નાતની વાડ માં જ ીઓને ભેગી કર ને

કા ંઈક કા ંઈક શીખવવાની ગોઠવણ કર ું.’’1

‘સા ું સેવામંડળ’ વાતામાં ૃ હઉ ોગો ારા નાતની સેવા, સમાજની સેવા અને દશની સેવા

ીઓ કર છે એ ઘટનાને લઈને લેખક આ વાતા ુ ં સ ન ક ુ છે.

આ વાતામાં ઘણીબધી મયાદાઓ જોવા મળે છે. વાતામાં વાતચીત જ થતી હોય એ ર તે

નીરસ કાર વાતાનો વાહ આગળ વધતો આપણને જોવા મળે છે.

‘મા વેલા ુ ં ૃ ુ’ વાતાના લેખક ુ દર ્ છે. ‘મા વેલા ુ ં ૃ ુ’ વાતામાં મા વેલા

વાઘર કોમનો ઘરડો આદમી છે. ચાર પેઢ ને પ રવારની ુલ ીસેક જણની સંતિત એની આસપાસ

પથરાયેલી છે. એ યાર ુવાન હતો યાર અનેક એને પરા મો કરલા. ુ દરમે માની વેલાના પા

ારા નીચલી કોમના લોકોની શી હાલત હોય છે એના પર કાશ પાડલો આપણને જોઈ શકાય છે.

આ ઉપરાંત વનો, ુ ડ વા નાનાં મોટા ં 30 પા ો આવે છે.

‘મા વેલા ુ ં ૃ ુ’ વાતાની વણનકલા આપણને ઉ મ જોવા મળે છે. ઉદા. તર ક,

‘‘ ાચીન કાળના કોઈ ુલપિતની અદાથી માજો વેલો બેઠો હતો. તેના માથે આકાશમાં અ ૃ ય થતી

ડાળ ઓવાળા, કોઈ એક તપોવનના ૃ વા ચા ચા ટાવરની છાયા ઢળ રહ હતી.’’2

1 વનની ઝાંખી; સા ું સેવામંડળ; .ૃ259, આ.1932 – કશવ સાદ દસાઈ 2 ુ દર ્ ની ે ઠ વાતાઓ, મા વેલા ુ ં ૃ ુ, .ૃ67, આ.2002 – સ.ં ચં કા ત શેઠ

234

ઉપરના વણનમા ંમા વેલાના પા િવશેની સમજ આપણને આપે છે.

‘મા વેલા ુ ં ૃ ુ’ વાતાની ભાષાશૈલી ઉ મ છે. ઉદા. તર ક, ‘‘સાંજનો િશયાળાનો

સાતેકનો વખત હતો. અને તપોવનના ય ના ુમાડાની પેઠ કારખાનાનો ુમાડો સવ યાપેલો

હતો. ય ના ુમાડાની પેઠ તે પણ ખોને બાળતો હતો.’’1

‘મા વેલા ુ ં ૃ ુ’ વાતામાં માજો તેના ઘરના સ યો સાથે સંવાદ કરતો જોવા મળે છે.

ઉદા. તર ક, ‘‘દાદા, તમાર ૂ છો િપયા વી ધોળ છે...... ના બેટા એ તો ૂ તરફણી વી છે,......

એ ું દાદા ?’’2

‘મા વેલા ુ ં ૃ ુ’ વાતાનો આરંભ મા વેલાના વણનથી વાતાકાર ુ દર ્ કર છે.

યાર વાતાના ત એ ૃ ુ પામે છે યાર થતો આપણને જોવા મળે છે. વાતાનો ત ક ુણ જોવા

મળે છે. સમાજ વન ું કલા મક વા તવ દશન આ વાતા પાસેથી ા ત થાય છે.

‘અિવરામ ુ ’ વાતાના લેખક ૂ મક ુ છે. માછ મારોના મહનતની આ ૂ મક ુની ઉ મ

વાતા છે. એક માછ માર ુ ં આ ું પ રવાર દ રયાના તોફાનમાં ૃ ુ પામે છે તેમ છતાં તેનો વારસો

આ ધંધો છોડતો નથી. અને ત મહનતે જ વન ુ રવાની વાત કર છે.

આ વાતામાં પા ો જોઈએ તો એક ી, એક છોકરો, માછ મારો અને લેખક પણ વ ચે વ ચ ે

પા તર ક આવી ય છે.

‘ ુમો ભ તી’ ૂ મક ુની એક પ ુ ેમની ઉ મ વાતા છે. ‘ ુમો ભ તી’ ીમંત હતો પણ

વનના ચડાવ ઉતાર તેને ભખાર બનાવી દ ધો હતો. ુમાને હવે એક જ વે ુ (પાડો) જ િમ

હતો. એકવાર ુમો અને વે ુ ફરવા ય છે. વે ુનો પગ રલના પાટામા ં ફસાઈ ય છે. ન

આવવાની તૈયાર હોય છે. બે માણસોને એ પાડાને બચાવવા માટ કહ છે. પણ કોઈ એની મદદ

કર ું નથી. છેવટ વે ુ ન નીચે કચડાય ય છે. વે ુ ુ ં લોહ ુમા ઉપર પડ છે. એ ું વણન

ભલભલાને કંપાઈ દ એ ું છે. ‘‘વે ુ પર થઈને આખી ન ચાલી ગઈ, તેના ધગધગતા લોહ ના

વાહથી ુમા ુ ં ક ડ ું ભ ઈ ગ ુ.ં તેને કળ વળ ને બેઠો થયો, યાર લોહ ના ખાબો ચયામાં

ઢંકાયેલા થોડા ટાછવાયા ભાગ િસવાય તેના યારા િમ વે ુ ુ ં કાંઈપણ નામિનશાન ર ું ન

હ ુ!ં’’3

1 ુ દર ્ ની ે ઠ વાતાઓ, મા વેલા ુ ં ૃ ુ, .ૃ67, આ.2002 – સ.ં ચં કા ત શેઠ 2 એજન, .ૃ71 3 તણખા મંડળ; ુમો ભ તી, .ૃ31, આ.2010 - ૂ મક ુ

235

‘ભૈયાદાદા’ વાતાના લેખક ૂ મક ુ છે. રંગ ુરથી બ-ે ણ માઈલ ૂર રલવેની સડક હર

સડકને કાપીને જતી હતી. યાં ગાડ આવવાના સમયે લાક ુ ં આ ુ ં ઠસાવતો અને ગાડ ય એટલે

ઊ ું કરતો. ભૈયાદાદાની ૂલથી એકવાર અક માત થતાં રહ ગયો. આ કારણે ા ફક ુપ રટ ડ ટ

એને કામમાંથી ુ ત આપવાની વાત કર ચછે.

ભૈયાદાદા અને િવનાયક રાવ બંને આ જ યા ઉપર બેસી વાતો કરતાં ભૈયાદાદાને યાંથી

ુ ત પવાની જવાબદાર િવનાયકરાવ પાસે જ હોય છે. િવનાયકરાવ ુ ં મન માન ું નથી. કારણ ક

પ ચીસ વષથી ભૈયાદાદા આ એક જ જ યાએ નોકર કરતાં હતાં. ભૈયાદાદા ુ ં પોતાનો હસાબ

કરવા ા ફક ઈ પે ટરની ઑ ફસમાં બોલાવવામાં આવે છે. ભૈયાદાદા આ વાત સાંભળ અવાક

બની ય છે. બી દવસે િવનાયકરાવ સમ વે છે ક તમે મારા ઘર આવીને રહજો. પણ એ એ ું

કહ છે ક, ‘‘ ુ ં તો આટલામાં જ આ જમીન પાસે રહ શ.’’1 આ બનાવ પછ િવનાયકરાવ ચા યા

ય છે. બી દવસે એ જ સમયે એ પાછા આવે છે. પેલી કણબીની છોકર પણ ટ લાળ ને દોહવા

સમયસર આવી ય છે. પણ ભૈયાદાદા ઓરડ ની બાર આવતાં નથી. િવનાયકરાવ દર જઈને

જોવે છે તો ભૈયાદાદા ઘમાં હોય છે. ણે એ હવે ઉઠવા જ નથી માંગતા.ં ભૈયાદાદાને આ જમીન,

લ, વાડ સાથે લાગણી બંધાઈ ગઈ હોય છે. આ લાગણીના લીધે જ એ આઘાતમાં ૃ ુ પામે છે.

વાતાનો ત ક ુણ છે. િવનાયકરાવ અને પાની (કણબીની છોકર ) બ ુ જ ુદન પણ કર છે.

‘સાંભળે છે જ કોણ ?’ વાતાના લેખક દા ુભાઈ ુ લ છે. વાતામાં મ ૂરોના ં હતની વાત

કરવામાં આવે છે. ૂ ડ વાદને યો ય ન ગણાવતાં સમાજવાદને ુર ૃત કરવામાં આવેલ જોવા મળે

છે. વાતામાં વણનકલા ન હવત જોવા મળે છે. તેમ છતાં દશની અને ઉ ોગોની વાત વાતામાં

આપણને જોવા મળે છે. ઉદા. ‘‘સા ું ક ુ ં શેઠ, ુ સો ન થતા. તમે અ યાર આખા દશની અને

ઉ ોગની વાતો કરો છો, એ ઠ ક છે, પણ તમે િવચાર તો પૈસાનો કરો છો.’’2

વાતામાં ુ યપા કનૈયાલાલ ુ ં છે. કનૈયાલાલ ુ ં પા ગાંધી િવચારથી ભાિવત એ ું

પા છે. કનૈયાલાલ ુ ં પા ારકાદાસ તેમજ તેમના િપતા મ ુરદાસ વા ૂ ડ વાદ શેઠને

ગાંધીિવચાર અને મ ૂરો ુ ં હતની વાત ગળે ઉતારવામાં આ પા સફળ છે. વાતાના તે શેઠ

ારકાદાસ કનૈયાલાલની શંસા પણ કર છે. ઉદા.

‘‘ખરો જરા તો કનૈયાલાલ મા તર સાહબને મળવો જોઈએ.’’ 3

આ ઉપરાંત ચૈત ય , બેચરભાઈ વગેર વા ગૌણ પા ો પણ જોવા મળે છે.

1 તણખા મંડળ; ભૈયાદાદા, .ૃ16, આ.2010 - ૂ મક ુ 2 ભણેલી વ ુ અને બી વાતો; સાંભળે છે જ કોણ ?; .ૃ78, આ.1950 – દા ુ ુ લ અને ુ ુ દ ુ લ 3 એજન, .ૃ87

236

વાતાની શૈલી િશ ટ તેમજ સાદ -સરળ કારની જોવા મળે છે. ા ંક ા ંક ે મા ં

વા ો પણ જોવા મળે છે. ઉદા.

“I am born a capitalist and shale die a capitalist.’’ 1

વાતામા ંકનૈયાલાલ અને ારકાદાસ, ારકાદાસ અને મ ુરદાસ વ ચે અવારનવાર સંવાદ

રચાતા આપણને જોવા મળે છે. કનૈયાલાલ અને ારકાદાસ વ ચેના સંવાદ િવશે જોઈએ :

‘‘તે એ હ કોણ લઈ લે છે ? તમને યો ય લાગે તે કહવાનો તમને અિધકાર છે, સાહબ!

તમે એમ જ કહવા માગો છો ને ક આપણે તે જ િવચાર ને મ ૂર ક યાણની સાર સાર વાટો

પાડવી જોઈએ.’’

હા . અને ઉ પાદનનાં સાધનોની બાબતમાં પણ સમય સાથે રહ ું જોઈએ.’’2

િમલ મ ૂરોના ક યાણની ભાવના કનૈયાલાલ નામક રાખે છે. એ ઘટના ઉપર વાતા રચાઈ

છે.

‘નસીબ’ વાતાના લેખક દા ુભાઈ ુ લ છે. વાતામાં વણનકલા યો ય જોવા મળે છે.

વાતામાં તારાનાથ ુ ની રાહ જોવામાં પાગલ થઈ ય છે અને ગોપીનાથ આ યો નહતો તો પણ

તેની સાથે વાતો કરતાં બતાવી લેખક વાતામાં ક ુણતા લઈ આવે છે. ઉદા.

‘‘આવી પહ યો, બેટા ત તો ૂ બ મહનત કર કંઈ ? મા ુ ં નામ ઉ ુ.ં મારા દ કરા !’

કહ તારનાથ ણે બચી કરતો હોય એવો અવાજ કરતો.’’3

વાતાના ક થાને તારાનાથ ુ ં પા રહ ું છે. તારાનાથ ુ ં પા ુ ની સફળતા પાછળ

પોતાની મહ વકાં ા િસ કરવાની રાહ જોતો હોય છે અને તેનો અિતરક એટલો બધો હોય છે ક એ

પાગલ થઈ ય છે. ઉદા.

‘‘ગોપી આ યો ? મારો ગોપી, મારો ુ ુ આ યો ?’ એમ ૂ છતો ૂ છતો તે વારંવાર

પથાર માં બેઠો થઈ જતો.’’4

વાતાની ભાષાશૈલી એકદમ િનરાળ અને સરલ જોવા મળે છે. લેખક તારાનાથ અ વ થ

થાય છે યાર ના ુ ં બાળક ર ત ુ ં વતન કર ું હોય એ ું વતન તારાનાથને ભાષા ારા કરાવી

1 ભણેલી વ ુ અને બી વાતો; સાંભળે છે જ કોણ ?; .ૃ74, આ.1950 – દા ુ ુ લ અને ુ ુ દ ુ લ 2 એજન, .ૃ86 3 ભણેલી વ ુ અને બી વાતો; નસીબ; .ૃ12, આ.1950 – દા ુ ુ લ અને ુ ુ દ ુ લ 4 એજન

237

શ ા છે. ઉદા. ‘‘પરમ દવસથી ું ઈજનેર – ગોપનાથ તારાનાથ ભાગવ – ઈજનેર હા, હા, હા.’

અને તે ૂ યમાં જોતો પથાર માં પડ ર ો હતો.’’1

વાતામા ં િવમળા અને તારાનાથ વ ચે ગોપીનાથ બ ુ જ હ િશયાર છે. એના સંવાદો જોવા

મળે છે. ઉદા. ‘‘િવમળાએ ક ુ,ં ‘ ા ં ુધી આમ ફયા કરશો’ ચાલો નાહ ને જમી લો.’

તે બો યો, ‘ ુ ં ુ ં સમ ? આપણી સાત પેઢ માં પણ આવો છોકરો કદ પા ો છે ?’’2

આ વાતામાં ગોપીનાથ ભાગવને તેના િપતા ભણાવી ગણાવી મોટો ઈજનેર બનાવવા

માંગતા હોય છે, પણ ગોપીનાથને કળવણી યો ય ન મળતાં તે ઈજનેર તો બને છે પણ

તારાનાથના વ નો ૂ રા ં થતાં નથી. આ ઘટનાને વણીને આ નવ લકા રચાયેલી જોવા મળે છે.

‘ મૂસેર’ વાતાના લેખક ુલાબદાસ ોકર છે. વાતાની વણનકલા ઉ મ છે. વાતામાં

ચ ુટથી બનતાં ૂ સેરને ક પન તર ક લેખક ઉપયોગ કર એક પછ એક ૃ ય બદલાતાં જોવા

મળે છે. વાતાની શ આતમાં લ ન સમયે ન થાન કર છે તે ુ ં વણન જોઈએ. ‘‘શરણાઈઓ

ુંજતી હતી. વા ં વાગતાં હતા.ં ુદંર સ ૂ હ મીઠા ં ગીત લલકારતો હતો અને વરરા પગડામાં

પગ નાખી ઘોડ ચઢવા તૈયાર ઊભા હતા.’’3

આ ઉપરાંત ા ં િતની અસર આખા દશમાં થાય છે તે ુ ં વણન પણ લેખક ઉ મ ર તે ક ુ છે.

ઉદા. ‘‘ ુમાડાની સેર ઉડતી રહ છે. આ ૃિતઓ રચાતી રહ છે. એક ધડાકો થાય છે અને આ ું

કલક ા, આ ું બ ંગાળ, આ ું હદ ુ ઊઠ છે.’’4

વાતા ુ ં ુ ય પા કમલબા ુ છે. કમલબા ુ પોતાના એકના એક ુ ને પોતાની િત ઠા

ક દશની સેવા માટ ુરબાન કર દ છે. તેની મનો યથા લેખક આ પા માં દશા ું છે. કમલબા ુ ુ ં

પા દશની સેવા અને આઝાદ ઈ છ ું એ ું પા બતા ું છે. લેખક કમલબા ુ ુ ં પા ાલેખન આ

ર તે ક ુ છે. ‘‘તેમણે ચીપીચીપીને સળ પાડ ું ધોિત ું પહ ુ હ ું, ઉપર ુંદર િસલાઈની પં બી

પહર હતી અને એની ઉપર નાખવાની ઢાકાની મલમલની પછેડ તેમના હાથમાં લટકતી હતી.’’ 5

લેખક વાતાની શૈલી એવી આપી છે ક વાચકને તે ત ુધી પકડ રાખે છે. વાતામાં

આવતાં બધાં જ વણનો એટલાં જ ઉ મ શૈલીમાં જોવા મળે છે. ઉદા. તર ક, ‘‘કમલબા ુ યાર

1 ભણેલી વ ુ અને બી વાતો; નસીબ; .ૃ13, આ.1950 – દા ુ ુ લ અને ુ ુ દ ુ લ 2 એજન, .ૃ6 3 ુલાબદાસ ોકરની સમ નવ લકાઓ ભાગ-1, ૂ મસેર, .ૃ37, આ.1986 – ુલાબદાસ ોકર 4 એજન, .ૃ42 5 એજન, .ૃ36

238

ચ ુટ સળગાવે છે એ વખત ું વણન જોઈએ.’’ ચ ુટ સળગી તેની ૂ સેર િવધિવધ આ ૃિતઓ

રચી રહ . ગરદન ચી રાખી આકાશમાં વહ જતી એ સેરને િનહાળ રહલા કમલબા ુને એ સેર

કોઈ ુદા જ દશમાં ઘસડ ગઈ.’’1

‘ ૂ સેર’ વાતામાં લેખક ુ ત તેમજ ૂતકાળની ુ ત ચ ુટના ૂ સેરાન

આધાર કરલી છે. કમલબા ુ બિપન સાથે ો કર છે. ઉદા. તર ક, ‘‘‘ ુ’ં છે બિપન મને ન હ

કહ?’’ 2

ઉપરનો કમલબા ુ િવચારોમાં સર પડ છે અને એકનો એક ુવાન છોકરો હોમી દ ધો

એવો અફસોસ એ કર છે એ વખતે કમલબા ુ કહ છે.

કમલબા ુ િવચારોમાં ખોવાઈ જઈ એમની આગળ ૂતકાળ આખો ખડો થઈ ય છે. મ

ક, ‘‘તેમની નજર સમ વણ રો પસાર થઈ ય છે – રિશયાના કા ં િતવાદ ઓની, આયરલે ડના,

િમસરના.’’3

વાતાના તમાં કમલબા ુને અફસોસ થાય છે ક મ મારા અ ભમાન અને િત ઠા મેળવવા

ુવાન દકરાનો ભોગ આપી દ ધો તે સમયે ની લમાદવી અને તેમની વ ચે સંવાદ જોવા મળે છે.

ઉદા. તર ક,

‘‘કમલબા ુએ ૂ છ ું. અને ઉ રની રાહ જોયા િવના જ બો યા. ‘એ તારા ુ ુ ં મ ૂ ન ક ુ.’

‘એ ું એ ું તે ુ ં બોલતા હશો ?’4

વાતાના ત ક ુણ છે. ની લમાદવી કમલબા ુને ો સાહન અને હમત આપે છે અને બંને

જણા ઘર ય છે. યાં વાતા ૂ ણ થાય છે.

‘જનમનો ખે ુ’ વાતાના લેખક ઈ ર પેટલીકર છે. જનમનો ખે ુ વાતામાં ગામડા ુ ં અ તૂ

વણન કરવામાં આવે ું જોવા મળે છે.

નાથાભાઈ ખે ૂત ુ ં વણન અ ૂત આપણને જોવા મળે છે. મ ક,

‘‘માથે ફા ળ ું બા ંધેલો, ખભે ધા ર ું ૂ કલો, શર ર ક ડ ું પહરલો, ધોિતયાના બે છેડા ચા

ખોસી ઢ ચણ ુધીના પગ ઊઘાડા રાખેલો એ ુ ુષ ખે ૂત હોય તેમ એનો દખાવ કહ આપતો

હતો.’’5

1 ુલાબદાસ ોકરની સમ નવ લકાઓ ભાગ-1, ૂ મસેર, .ૃ39, આ.1986 – ુલાબદાસ ોકર 2 એજન, .ૃ40 3 એજન, .ૃ41 4 એજન, .ૃ48, 49 5 ચનગાર ; જનમનો ખે ુ; .ૃ14, આ.1950, ઈ ર પેટલીકર

239

વાતામા ંનાથાકાકા ુ ં પા ક થાને છે. ગાંધી થી ભાિવત એ ું પા ખેતી સાથે માયા

લાગતાં ૃ ુ પામે છે. છતાં પણ એ ૂત થાય છે. ઉદા. તર ક, ‘‘ખેતી તો બધા કર છે, પણ

નાથાકાકાની બધા હઠ એમણે તો દસબાર વષના થયા હશે યારથી એ જ ધંધો શ કય તે મરતાં

લગી. ના કંઈ યવહા રક ાન, ના કોઈની ભાંજગાડ ક ના ધમમાં પણ ચ . એક જ ઈ ય ું

ાન.’’1

વાતામાં ેજોની ભાષા અને એમની અસરના શ દો જોવા મળે છે. વા ક, ‘ લા ટર’, ‘ક કરટ’

વગેર શ દો જોવા મળે છે. આ ઉપરાંત ‘હઠ’ વા દશી શ દો પણ આ વાતામાં જોવા મળે છે.

નાથાકાકા અને કશોરભાઈ વ ચે વાતાના ઉ મ સંવાદ આપણને જોવા મળે છે. ઉદા.

તર ક,

‘‘ખે ૂત િનસાસો નાખતાં જણા ું : ‘દા તર હોત તો કોક ગર બને મટાડ ને આિશષે ય

મેળવેત. પણ વે યા કરતાંય ય ૂ ંડો વક લનો ધંધો લઈ બેઠો છે.’

કશોરભાઈ : ા ં વક લ છે ?’

ખે ૂત : ‘ઠઠ હરગમાં ! અહ ન ક હોત તો કોક દહાડ ખેતરમાં અમ તો ય ટો માર

ત તો ધરતીને સંતોષ થાત ક મારો ધણી આ યો, પણ ઠઠ ુંબઈ રહ એટલે આ ભણી જોવા જ

કોણ આવનાર છે ?’2

વાતામાં એક ખે ૂતની ઘટનાને લઈને લેખક વાતા ુ ં સ ન ક ુ છે. ખે ૂત ૂ બ જ જમીન,

ખેતી િવશે લાગણીશીલ છે. એ ૃ ુ પામે છે. છતાં પણ તેને પોતાની જમીન યેના ેમને કારણે

ૂત થાય છે. પોતાનો છોકરો મેલો વક લનો ધંધો છોડ ખેતી કર છે યાર એના આ માને શાં િત

મળે છે. આ ઘટનાત વ ઉપર આખી વાતા રચાયેલી જોવા મળે છે.

‘ભગવાનની લીલા’ વાતાના લેખક ઈ ર પેટલીકર છે. વાતામાં ગા ંધી ના આ મમંથનની

વાત કરવામાં આવે છે. વાતા સીધે સીધે એકબી ના સંવાદમાં ચા યા ય છે, એટલે વણનકલા

બ ુ જ ઓછ જોવા મળે છે. તેમ છતાં ગીતામાં કહવામાં આ ું છે તે ુ ં થો ુ ં વણન છે. ઉદા.

‘‘ગીતાના િસ ુ ુ ષે મને ક ું ક તને આઘાત થયો તે તારા અ ભમાન ુ ં કારણ છે. બી

ક ેસીઓ કરતાં ુ ં ભલે સારો હોય, પણ એ ું અ ભમાન ું કામ હો ુ ં જોઈએ ?’’3

1 ચનગાર ; જનમનો ખે ુ; .ૃ21, આ.1950, ઈ ર પેટલીકર 2 એજન, .ૃ16 3 ચનગાર , ભગવાનની લીલા; .ૃ136, આ.1950 – ઈ ર પેટલીકર

240

વાતામાં વાતાને વંત રાખ ું કોઈ પા હોય તો તે ઈ ુ ુ ં પા જોવા મળે છે. ઈ ુ ુ ં

પા ુમાર થી ભર ું એ ું પા છે. ઉદા. તર ક, ‘‘ ુ ં ખ ઈ ગયો, બો યો : ‘તમે ધો ળયાઓએ

(ખાદ ધાર ) જ દશ ું ુ ં મા ુ છે. ક ેસી પાસે રા ય આવશે યાર લોકોએ તો મા ું હ ું ક

સોનાનો ૂ રજ ઊગશે, પણ હવે ખબર પડ ક ેજ સરકારના રા ય કરતાં વ ુ ધેર

ધો ળયાઓએ ઊ ું ક ુ છે. અટક ને બો યો : ‘તમે મને નથી ઓળખતા પણ ુ ં તમને ઓળ ું ં.....

એક ગાંધી સૌનો બેલી હતો તે ય હવે ગયો, એટલે લોકોને મરવા વારો થોડા દહાડામાં આવશે.’’1

ઉપરના પા માં જોવા મળે છે ક લોકોને ગાંધી પાસેથી અને ગાંધીિવચારમાં કટલી આશા

હતી. અને પોલીસને તો ુગાર રમતાં લોકો પણ તેને પોતાના ઉપર છે એમ કહ ય છે.

આપણા દશની વા તિવકતા બતાવે છે.

વાતાની ભાષાશૈલી સાદ -સીધી અને સરલ આપણને જોવા મળે છે.

વાતામાં મીથનો ઉપયોગ કરવામાં આવેલો જોવા મળે છે. મા ુભાઈ ુગાર રમવા ય છે

યાર એનો સંબ ંધ મહાભારતના ધમરા સાથે જોડ દવામાં આવેલો જોવા મળે છે. મ ક,

જગતમાં ન માનવા વા ઘણા સંગો બને છે. ધમરા ુગાર રમે એમ જો મહાભારતમાં સંગ

ન હોત અને કોઈ કહત તો કોણ માનત ?’’2

વાતામાં ઈ ુ અને નીલકંઠ, મા ુભાઈ અને નીલકંઠ વગેર વ ચે સંવાદ ર ૂ થયેલ જોવા

મળે છે. ઉદા.

મા ુભાઈ : ‘‘સંસાર ને એ ું લાગે એટ ું જ. બાક ાનથી જોઈએ તો એમાં ન માનવા ું

કંઈ નથી. મ ઘેર આવી મા ુ ં અ ભમંથન ક ુ.

મ હસીને ક ું : ‘આભા, મંથન ને એવી બા ુની વાતોથી ુ ં ૂ ંચવાઈ ં. મને સમજ

પડ એવી વાત કરો.’’ 3

વાતામાં સમાજની વા તિવકતા ઉપર કાશ પાડવામાં આવે છે.

‘રંગની દ વાલ’ વાતાના લેખક નવલભાઈ શાહ છે. વાતામાં દ ણ આ કાના લોકોની

રંગભેદની નીિત ુ ં વણન વ ુ જોવા મળે છે. મ ક, એણે જો ું હ ુ ક ‘‘દોષ ગોરા સાહબનો ન હ,

પણ ગોરાઓમાં વસી ગયેલી કાળાઓ યેની ૂગનો હતો.’’4

1 ચનગાર , ભગવાનની લીલા; .ૃ128, આ.1950 – ઈ ર પેટલીકર 2 એજન, .ૃ130 3 એજન, .ૃ136 4 પાથેય; રંગની દ વાલ, .ૃ134, આ.1949 – નવલભાઈ શાહ

241

વાતામા ંપૉલ, કથ રન, મથ, રચાડ, કાળા અને ધોળા માણસોના પા ો જોવા મળે છે.

કથ રનનો પિત મતાના પા ુ ં વણન જોઈએ. ‘‘ ુવાનની ચમકતી ખો, વાંક ડયા વાળ, યામ

રંગનો નમણો ચહરો અને એના પર સદાયે ર યા કર ું મત જોઈ રહ.’’1

વાતામા ંએક કાળ ી પર એક ગોરો ુ ષુ ુલમ કરતો જોવા મળે છે. મ ક, ‘‘ર તાની

બા ુ પર આવેલા એક બંગલા વા મકાનના દરવા પાસે એક ુરોિપયન સાહબ એક કાળ

બાઈને નેતરની સોટ થી ફટકારતા હતા.’’2

‘વગર ૂ ડ ના વેપાર ઓ’ વાતાના લેખક ુનીલાલ મ ડયા છે. વાતાની વણનકલા ઉ મ

છે. વાતાને ચાર પા ોને આધાર ચાર ભાગમાં વહચી નાખવામાં આવેલી છે. શામો ૂ ળધોયો

વતમાન તેના ધંધાની પ ર થિતની વાત કર છે. એ સમય ું વણન જોવા ું છે. મ ક,

‘‘ધરતીમાંથી કસ ગયો, એમ હવે બધાય ધંધામાંથી કસ વા બેઠો છે. આ રત ધોવામાં પણ હવે

ા ં પે’લાં વી કમાણી રહ છે ? હવે તો ગામના સોનીનાં પેટમાં પણ કળજગ પેસી ગયા છે.’’3

વાતામાં ુ ય ચાર પા ો છે. આ ચાર પા ોને આધાર વાતાને ચાર ભાગમાં વહચવામાં

આવેલાં જોવા મળે છે. 1. વીરકો વાલમ 2. હાથીડો તારો 3. શામો ૂ ળધોયો 4. જટો જોષી આ ચાર

પા6માં જટા જોષી ુ ં પા લેખક ઉ મ ર તે તેમજ કટા ૂણ આલેખે ું જોવા મળે છે. ઉદા. ‘‘એ ું

નામ ટ ડો જોષી નથી, છતાં એ ટ ડા જોષી વો જ ધંધો કર છે. એની ૂ ડ-ઈ કાયતમાં મા

ટ પ ું ને પંચાગ.’’4

વાતાની ભાષાશૈલી ઉ મ છે. વાતા વાચકને પકડ રાખે છે. એવી ુંદર ભાષાનો યોગ

લેખક આ વાતામાં કય છે. ઉદા. તર ક ‘‘ઘડો કાદવમાં ૂ ંચી ગયો છે ને કા ં બોખમાં ૂ સી ગયો છે.

પાવ ું વધાર પડસે જો ચીજ જોઈતી હોય તો.’’5

વાતામાં ચ ર ો ઊભા કર ને વાતાને રસ દ બનાવવાનો ય ન લેખક કય છે. વીરકો

વાલમ, શામળ ૂળધોયો, હાથીડો તારો અને જટો જોષીના વનનો અછડતો પ રચય લેખક

વાતામાં કરાવી ય છે.

1 પાથેય; રંગની દ વાલ, .ૃ134, આ.1949 – નવલભાઈ શાહ 2 એજન, .ૃ133 3 ગામ ુ ં બોલે છે; વગર ૂ ડ ના વેપાર ઓ; .ૃ76, આ.1945 – ુનીલાલ મ ડયા 4 એજન, .ૃ77 5 એજન, .ૃ73

242

‘કમાણી’ વાતાના લેખક ુનીલાલ મ ડયા છે. ુ ંદાળા ગામમાં દાકતર કામ કરતાં હોય છે.

યાં જવા માટ એ ભગતની ઘોડાગાડ નો ઉપયોગ કરતાં હોય છે. ભગત પોતાના છોકરાને દા તર

બનાવવા માંગતા હોય છે. પણ પૈસાના અભાવે એ તેને િનશાળે મોકલી શકતા નથી.

દા તર ભગતને ૂ ઠ ભર ને પૈસા આપે છે. પણ ભગત એ પૈસા ઘોડા માટ ખાવાની વ ુ

પાછળ ચી નાખે છે. તે માટ દા તરને ખો ુ ં લાગે છે. ગર બ માણસની કવી થિત હોય છે એ આ

વાતામાં આપણને જોવા મળે છે. ભગતને તેના છોકરાને ભણાવવો છે પણ પૈસા નથી. આ સંવાદ

જોઈએ.

‘‘છોકરો ભણવામાં ઠ ક છે ને ?’ મ ૂછ ું.

‘હ ભણવા બેસાડ ો છે જ ા ં ?’ ભગતે સાહ જક ર તે ક ુ.ં

‘પણ શા માટ િનશાળે નથી મોકલતા હવે ?’

‘મ તમને ક ું નહો ુ ં ક આ ભણતર તો અમ વાનો ભરડો ભાંગી નાખે એવાં છે !

નાણાંવાળા છોકરા ૂ ઘર રમે, બાક અમ વા ુ ં ગ ુ નથી ક છોકરા ંને િનહાળે બેસાડ એ.’’1

આપણા દશમાં ગર બીની લીધે કટલાંય બાળકો આ િશ ણથી વં ચત રહ ય છે.

ગાંધી એ આ દશમાંથી ગર બી ૂર કરવા માટ બ ુ જ ય નો કરલા. આ વાતામાં પણ ભગત

પોતાના છોકરાને કળવણી આપવા માંગે છે પણ એ કળવણી આપી શકતા નથી. તેની પાછળ ું

કોઈ જવાબદાર કારણ હોય તો તે ગર બી છે. આ ગર બી ૂર થાય એ માટ ગાંધી વાવલંબન ને

ખાદ ને ો સાહન આપતાં હતા.

‘ ુલામદ ન ગાડ વાળો’ વાતામાં લેખક ુલાબદાસ ોકર છે. ‘ ુલામદ ન ગાડ વાળો’

વાતામાં અ ૂત વણનકલા જોવા મળે છે. ઉદાહરણ તર ક જોઈએ તો લેખક કરલા આયશાના

ુંદરતા ુ ં વણન જોઈએ. ‘‘ ુલાબ ન ઊ યાં હોય તેવા ગાલ, ભરાવદાર સીધો ચો દહ, વાળ

વો લાલ ઓ ટસં ુટ, પહોળાં ુલોલ ને ો, આખા દખાવમાં તર આવતી ુમાર, બ ું જ એક

ણમાં દય ઉપર ચરં વ આ ૃિત ૂ ક ું ગ ું.’’2

ઉપરના વણન પરથી જોઈ શકાય છે ક વાતામાં વણનકલા ઉ મ ર તે જોવા મળે છે.

‘ ુલામદ ન ગાડ વાળો’ વાતા ુ ં ુ ય પા ુલામદ ન છે. ુલામદ ન ઉપરાંત તેની પ ની

આયશા, ફરવા માટ ગયેલા અને વાતા ના મોઢ આખી રચાઈ છે એવાં પિત-પ ની અને એમનો

1 મ ડયાની ે ઠ વાતાઓ, કમાણી, .ૃ282, આ.1989 – ુનીલાલ મ ડયા 2 ુલાબદાસ ોકરની સમ નવ લકાઓ ભાગ-1, ુલામદ ન ગાડ વાળો, .ૃ135, આ.1986 – ુલાબદાસ ોકર

243

છોકરો વગેર વાં પા ો વાતામા ંજોવા મળે છે. આ બધાં પા ોમા ં તમહનત પર િનભળ એ ું

પા ુમાર થી ભર ું છે. એ ું વણન લેખક આ ર તે આ ું છે. ‘‘ભરાવદાર, તં ુ ર ત, ૂ બ ૂ રત

છતાં જરા કરડો દખાતો ચહરો, વળ દ ધેલી, વાંક , આછ ૂછ, માથે વ ટાળેલી નાની એવી

પાઘડ , ખમીસ ઉપર બંડ , પગમાં પાય મો અને હાથમાં ચા ૂ ક, ટ ાર ગરદન અને મદાનગીભય

અવાજ, ગાડ વાળાંઓની સામા યતામાં સહ અસામા ય લાગે એ ું િવલ ણ ય ત વ

ગાડ વાળામાં હ ું.’’1

ુલામદ ન ગાડ વાળો વાતાની ભાષાશૈલી સરળ અને ઉ મ કારની છે. વાતાનો નાયક

રાવલપ ડ નો હોવાથી ઉ ૂ ભાષાના શ દો વાતામાં વ ુ પડતા જોવા મળે છે. ઉદા. ‘બીબી’,

‘ત લાક’, ‘ઈતબાર’, ‘ઈ ક’, ‘આશક-મા ુક’, ‘અમનચમન’, ‘ફ દા’, ‘ખાિવદ’ વગેર.

આ ઉપરાંત વાતા નાયકના સંવાદમાં પણ ઉ ૂ ભાષાની અસર જોવા મળે છે. ઉદા. તર ક,

‘‘આયેશા તો યાર તસવીરમાંની કોઈ નાઝનીન ટલી સરસ લાગતી.’’2

ુલામદ ન ગાડ વાળો વાતામાં વાતાનાયક ૂ તકાળમાં તેના વનની એક પછ એક બની

ગયેલી ઘટનાઓ િવશે તેની ગાડ માં ુસાફર કર રહલાં પા સાથે કર છે. લેખકની આ ‘ લેશબેક’

ુ ત વાતામાં ન ધપા છે.

વાતાનો આરંભ ુલામદ ન ગાડ વાળાના વાતાની કરવામાં આવે છે. યાર તમાં એ

એના ુસાફરોને પોતાના જ દગીની ઘટનો સંભળાવે છે. વાતાનો ત ુ ઃખદ છે. વાતામાં એ

પોતાની પ નીને ન વી બાબતે ત લાક આપી દ છે.

‘ ુલામદ ન ગાડ વાળો’ સમ વાતા સંવાદમાં જ ચાલે છે. પણ આ સંવાદ લેખક એ ર તે

ૂ ક આ યા છે ક આપણને સંવાદની ખબર ન પડ અને વાતાના રસમાં તળબોળ થઈ જઈએ.

ુલામદ ન તેના વનની એક પછ એક ઘટનાઓ એને ક ા ય છે અને તે ુસાફર ૂ છ ા ય

છે. ઉદા. તર ક,

‘આપ ું ધારો છો ?’ તેણે હસીને સામે ૂ છ ું.

‘ ુ ં તે ુ ં ધા ુ ં ? અહ રાવલિપડ માં ઝાઝા તો ુસલમાન જ હશે, ન હ ?’ મ ક ુ.ં

‘એ ું કંઈ નથી. અહ યાં તો બે જ ત વસે છે. એક ગર બ, બી ીમંત, કોઈ હ ુ નથી,

કોઈ ુ લમ નથી.’3

આમ, આ વાતા કલા મક છે. 1 ુલાબદાસ ોકરની સમ નવ લકાઓ ભાગ-1, ુલામદ ન ગાડ વાળો, .ૃ133, આ.1986 – ુલાબદાસ ોકર 2 એજન, .ૃ143 3 એજન, .ૃ133, 134